SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ દિર ] स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વનવાર્થ સ્થguસંદરન્નાદુ થશાર:– जिणवयणतिव्वरुइणो, इय इहि मूलगुणजुअस्सा वि । भावगुरुत्तं जुत्तं, वइरेगेणं जओ भणियं ॥१६९॥ 'जिणवयण'त्ति । जिनवचने-मूलोत्तरगुणविधिरूपे भगवदुपदेशे तीत्रा रुचिः-श्रद्धालक्षणा चिकीर्षालक्षणा च यस्य स तथा तस्य, ‘इय'त्ति एवं मूलगुणयुतस्यापि किं पुनरुत्तरगुणसमग्रस्येत्यपेरर्थः, 'भावगुरुत्वं' भावाचार्योपाध्यायत्वादि युक्तम् । यतो भणितं 'व्यतिरेकेण' अन्वयाक्षेपकव्यतिरेकप्रतिबन्धेन पञ्चाशके ।। १६९।। गुरुगुणरहिओ अ इहं दट्टयो मूलगुणविउत्तो जो। ण उ गुणमित्तविहूणो, त्ति चंडरुद्दो उदाहरणं ॥१७०॥ 'गुरुगुण'त्ति । गुरुगुणरहितश्च इह स द्रष्टव्यो यो मूलगुणविहीनो न तु गुणमात्रविहीनो गुरुन भवतीति । अत्र चण्डरुद्राचार्य उदाहरणं, यथा तस्य क्षमादिरूपोत्तरगुणवैकल्येऽपि मूलगुणसामग्रयाच्चारित्रमप्रतिहतमेवमन्येषामपीति । विवेचितमिदमन्यत्र ॥१७० ।। ઉપસંહાર કરતા ગ્રંથકાર આ જ વિષયને સ્વયં કહે છે :- (અર્થાતુ વ્યવહારસૂત્રની ગાથાઓ અહી પૂર્ણ થાય છે. હવે ગ્રંથકાર પોતાની રચેલી ગાથાઓ દ્વારા થોડું કહીને આ વિષયને પૂર્ણ કરે છે.) જેને મૂલગુણ-ઉત્તરગુણના વિધાનરૂપ જિનવચનમાંeભગવાનના ઉપદેશમાં તીવ્રરુચિ છે તે મૂલગુણયુક્ત હોય તે પણ તેનામાં ભાવ આચાર્યપણું કે ઉપાધ્યાયપણું ઘટી શકે છે. કારણ કે પંચાશક (પંચા. ૧૧ ગા.૩૫)માં ×નિષેધ દ્વારા કહ્યું છે કે જે મૂલ ઉત્તરગુણાથી પણ પૂર્ણ હોય તો તો પૂછવું જ શું ? કેવળ મૂલગુણોથી યુક્ત હોય તો પણ. એમ અહીં વિ=પણ શબ્દનો અર્થ છે. ૪ ટીકામાં “તિરેગ' મન્વયાક્ષેપષ્યતિરે પ્રતિવવૅન એ પંક્તિનો અર્થ આ પ્રમાણે છે-પ્રતિબંધ એટલે વ્યાતિ. વ્યાપ્તિ એટલે સંબંધ. સંબંધ સાથે રહેવા રૂપ અને અભાવરૂપ એમ બે પ્રકારને છે. જેમ કે ચત્ર સત્ર ધૂમeત્ર તત્ર વઢિઃ જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. આ સાથે રહેવા રૂપ સંબંધ છે. યત્ર ચત્ર વસ્ચમાંવહતત્ર તત્ર પૂનામાવ: જયાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં તે A હોય આ અભાવ રૂ૫ સંબંધ છે. સાથે રહેવા રૂપ સંબંધને અન્વય વ્યાપ્તિ કહેવામાં આવે છે. અભાવ રૂપ સંબંધને વ્યતિરેક વ્યાપ્તિ કહેવામાં આવે છે. આક્ષેપક એટલે ખેંચી લાવનાર. એટલે અશ્વગાઇ...એ પંક્તિનો અર્થ એ થે કે અન્વયે વ્યાપ્તિને ખેંચી લાવનાર વ્યતિરેક વ્યાપ્તિથી. Sત આ આની ઘટના આ પ્રમાણે છેઃ- જે મૂલગુણથી રહિત હોય તેમાં ભાવ ગુરુપણું ન હોય એ વ્યતિરેક વ્યાપ્તિ છે. (વત્ર યત્ર મૂત્રગુમાવતંત્ર ગુમાવઃ) આનાથી અર્થપત્તિથી એ સિદ્ધ થયું કે જે મૂલગુણથી સહિત હોય તેનામાં ભાવગુરુપણું હેય, એ અન્વય વ્યાતિ છે. (ત્ર યત્ર મૂત્રાશયુર્વ તત્ર તત્ર માવજીવં) પંચાશકમાં જે મૂલગુણથી રહિત હોય તે (જ) ગુરુ નથી એમ કહ્યું છે. એનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy