SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जुत्तो पुरण एस कमो, अोहेणं, संपयं विसेसेणं । जम्हा विसमो कालो, दुरणुचरो संजमो इत्थ ॥ २८ ॥ નુત્તત્તિા ગુ: પુનઃ “gs: ” પ્રતિમા પ્રતિનિત્તાં પ્રચાવાનરુક્ષા: : ‘કોન’ सामान्यतः, 'साम्प्रतं' पञ्चमारके पुनर्विशेषेण, यस्माद्विषमो धर्मशक्तिहान्या ‘कालः' दुष्पमाकालः, 'दुरनुचर' दुष्याल: ‘अत्र' काले संयमः, प्रमादबाहुल्येनास्थैर्यदोषात, तस्मादेतन्निरासेन स्थैर्यसिद्धयर्थमिदानीं संयमे नियमतोऽभ्यासरूपतुलनापेक्षत्वमिति । न चेदृशक्रमसङ्गतेदानी प्रव्रज्या श्रूयत इति न तद्ग्रहणं युक्तमिति गर्भार्थः ।। २८ ॥ આ પ્રમાણે સંયમપાલન દુષ્કર હોવાથી (શ્રાવકની પ્રતિમાઓની) તુલના કર્યા પછી ચારિત્ર સ્વીકારની વાત બરાબર છે એ વિષયને નીચેની બે ગાથાઓમાં જણાવે છે : દેશવિરતિના કંડકની પ્રાપ્તિ થયા વિના દીક્ષા થતી નથી. દેશવિરતિના કંડક પ્રાપ્ત થયા પછી સર્વવિરતિ પ્રાપ્ત થાય એવો કમ છે. આ ક્રમનું ઉલ્લંઘન ન થઈ શકે, આથી (શ્રાવકેની બારી પ્રતિમાઓની તુલના=અભ્યાસ કર્યા પછી જ ચારિત્રને સ્વીકાર કરવાનું કહ્યું છે. પ્રતિમાઓના અભ્યાસથી વિશિષ્ટ પરાક્રમ આવે છે. એટલે પ્રતિમાઓના અભ્યાસથી વિશિષ્ટ પરાક્રમ મેળવ્યા વિના ચારિત્રસ્વીકારનો નિષેધ છે. હમણાં તો અવશ્ય અનેકવાર પ્રતિમાઓનો અભ્યાસ કર્યા પછી ચારિત્રને સ્વીકાર કરવો જોઈએ. પંચાશક (પંચા. ૧૦ ગા૦ ૪૯) માં કહ્યું છે કે–પ્રતિમાનો અભ્યાસ ક્ય પછી દીક્ષાનો સ્વીકાર કરવો એ સામાન્યથી નિયમ છે. તેમાં પણ હમણાં (પાંચમા આરામાં) તો વિશેષ રૂપે આ નિયમ છે. કારણ કે ધર્મશક્તિની હાનિ થવાથી આ કાળ વિષમ છે. આ કાળમાં પ્રમાદ વૃદ્ધિના કારણે અસ્થિરતા વધવાથી સંયમ પાલન દુષ્કર છે. માટે પ્રમાદ દૂર થાય અને સ્થિરતા આવે એ માટે હમણું અવશ્ય પ્રતિમાને અભ્યાસ કર્યા પછી સંયમનો સ્વીકાર કરવો જોઈએ. આનો સાર એ છે કે–હમણાં આ કમ પૂર્વક દીક્ષા થતી સંભળાતી નથી. માટે તેને સ્વીકાર કરવો નથી. [ ૨૭–૨૮]. व्यवहत दौर्लभ्येनापि व्यवहारदौलभ्यमाह को व कुरणउ ववहारं, गणणिक्खेवारिहं गुरु मुत्तु । तस्स गुणा पुण समए, भणिया दीसंति तत्थेव ॥२६॥ 'को वत्ति। को वा करोतु व्यवहारं ? गणनिक्षेपार्ह गुरुं मुक्त्वा, सर्वव्यवहाराणां तदधीनत्वात् , अन्यस्य तत्रानधिकारात् । तस्य ' गणनिक्षेपार्हस्य गुरोर्गुणाः पुनः 'समये' सिद्धान्ते भणिताः 'तत्रैव' सिद्धान्तपुस्तक एव लिपिमुद्रया दृश्यन्ते, न तु साम्प्रतीनपुरुषविशेषे ॥२९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy