SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ] [ स्वापशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વ્યવહારના સમાધાનનું (= સિદ્ધિનું) વિશિષ્ટ ફલ કહે છે : અર્થથી સર્વ કહેલા વ્યવહારના આ સમાધાનની જેઓ શ્રદ્ધા કરે છે, તેઓ વિશિષ્ટ કમક્ષપશમથી વ્યવહારમાં નિપુણ બનીને, ગુરુના ઉપદેશથી નિશ્ચયમાં નિપુણ બનીને, ભગવાનની સ્યાદ્વાદદેશનાને અનુસરીને, ભાવના જ્ઞાનથી જગતના જીવનું હિત કરનારી ચિત્તવૃત્તિવાળા બનીને, સંયમરૂપ યશ વડે અને મિથ્યાત્વાદિ અંતરંગ શત્રુઓને પરાભવ કરવા રૂપ વિજય વડે, સદા પરમ એશ્વર્ય (=મેક્ષ) રૂપ લક્ષમીને મેળવે છે. અહીં યશોવિજય એ શબ્દોથી પિતાના નામનું સૂચન કર્યું છે. [૨૮] આ પ્રમાણે મહોપાધ્યાય શ્રી કલ્યાણુવિજયગણિના શિષ્ય મુખ્ય પંડિત | શ્રી લાભ વિજયગણિના શિષ્ય પંડિત શ્રી જીત વિજયગણિના ગુરુબંધુ પંડિત શ્રી નય વિજયગણિના ચરણકમલમાં ભ્રમર સમાન અને પંડિત શ્રી પદ્મ વિજ્યગણિના બંધુ પંડિત શ્રી યશોવિજયે રચેલા ગુરુતત્વવિનિશ્ચયમાં વ્યવહાર આક્ષેપ સમાધાન નામને પહેલે ઉલ્લાસ પૂર્ણ થયો. * ભાવના જ્ઞાનનું વર્ણન પરિશિષ્ટ ત્રીજામાં કરવામાં આવ્યું છે. surat શ્રે©©©© Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy