SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चथे प्रथमोल्लासः । [ ૪રૂ આ, ભા, ગા. ૨૨૭૭ માં કહ્યું છે કે-“જિનમતમાં સૂત્ર કે અર્થ નથી રહિત નથી. તો પણુ આચાર્ય-શિષ્યની મતિમ દતાની અપેક્ષાએ સર્વનય વ્યાખ્યાને નિષેધ કર્યો છે, આમ છતાં વિશિષ્ટ શ્રેતા આગળ નવનિપુણ આચાર્ય પ્રારંભના ત્રણ નય કે અન્ય પણ ન કહે.” (વિ, આ, ભા, ગા. ર૨૭૮) “ ચમતોને સમજવામાં સમર્થ શ્રેતા આગળ વિસ્તારથી પણ નયવ્યાખ્યા કરવી, અથવા મતિમંદ શિગની મતિને સંસ્કારિત બનાવવા એક, બે કે ત્રણ નથી પણ વ્યાખ્યા કરવી. બહુ જ મતિમંદ શ્રોતા આગળ એક પણ નયવ્યાખ્યા ન કરવી.” (૫૦) ननु मिथ्यात्वविशोधकत्वं व्यवहारस्यैव न तु निश्चयस्येति पक्षपातो न युक्तः, निश्चयस्यापि पुद्गलात्माभेद्ग्रहादिरूपव्यवहाराभिनिवेशनिवर्तकत्वेन मिथ्यात्वशोधकत्वात् , तदर्थमेव निश्चयदेशनाया अपि प्रवृत्तेः, एकनयाभिनिविष्टं प्रति नयान्तरदेशनायाः 'संविग्गभाविआणं' इत्यादि कल्प-निशीथभाष्यग्रन्थेनोपपादितत्वाच्च; अथ प्रथमतो मिथ्यात्वनिवर्तकत्वं व्यवहारस्यैव "वेणइओ णाम मिच्छद्दिट्ठी तप्पढमयाए धम्मं कहेह त्ति उट्ठाइ तस्स ववहारणयवत्तव्वयाए कहिज्जइ"त्ति ठरावहारचूर्णिवचनात् , निश्चयस्य चानन्तरं मिथ्यात्वनिवर्तकत्वमित्यस्ति विशेष इति चेन्न, मिथ्यात्वनिवर्तकत्वमात्रस्य शुद्धतानिमित्तत्वात्तत्र प्रथमानन्तरभावस्याप्रयोजकत्वादित्यस्वरसादपक्षपाताभिप्रायेणाह-- इयराभिणिवेसाहियमिच्छत्तं णिच्छओ वि सोहेइ । तम्हा अपक्खवाओ, जुत्तो दोण्हं पि सुद्धत्ते ॥५१॥ ‘ત્તિ | સુતા –નિશ્ચયાપેક્ષા મિશ્ન દવારનવતર ચોડમિનિવેશ–વાર્તાકત્તदाहितं मिथ्या निश्चयोऽपि शोधयति, तस्माद् 'द्वयोरपि' निश्चयव्यवहाग्योः शुद्धत्वेऽपक्षપાતો યુ: || ૨ | વ્યવહાર જ મિથત્વ વિશાધક છે, નિશ્ચય નહીં એવો પક્ષપાત યોગ્ય નથી. કારણ કે નિશ્ચય પણ પુગલ આભાના અભેદના સ્વીકારરૂપ વ્યવહારને અભિનિવેશ દૂર કરે છે. અર્થાત જે પુદગલ અને આત્મા અભિન્ન છે, એમ આગ્રહપૂર્વક માને છે. આ માન્યતા મિથ્યાવરૂપ છે. નિશ્ચય નય તેમની આ માન્યતારૂપ વ્યવહારના અભિનિવેશ (પકડ)ને દૂર કરે છે, એથી તેમનું મિથ્યા દૂર થાય છે. આથી નિશ્ચયનય પણ મિથ્યાવવિશાધક છે. આ માટે જ નિશ્ચયદેરાન કરવામાં આવે છે, કેઇ એક નયમાં આગ્રહવાળા આગળ અન્ય નયની દેશના કરવી એગ્ય છે એમ “યંતિ જમાવ Toઈત્યાદિ બહ૭૯પ અને નિશીથના પાઠથી સમર્થન કર્યું છે.* કવિ વિકા, સુદ્ધારિત માવિક જ રા મુત્તUT હેત્તાત્રે, માથં ચ ઈતિ પુષે | (નિશીથ-૧૬૪૯, બ. ક. ભા, ૧૬૦) શ્રાવકો સંવિનભાવિત અને લુબ્ધકદષ્ટાંતભાવિત એમ બે પ્રકારના હોય છે. સંવિગ્ન એટલે ઉદ્યત વિહારી સાધુઓ. સંવિન સાધુઓથી ભાવિત થયેલા શ્રાવકો સંવિભાવિત છે. પાસસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy