________________
दीपिका-नियुक्ति टीका अ. सू.५६ पञ्चविंशतिर्भावनायाः निरूपणम् ४०५ समितिस्तु-औधिक-औपग्रहिकभेदेन द्विविधस्योपधेग्रहण-स्थापनलक्षणयोरादान निक्षेपण योरागमनानुसारेण प्रत्यवेक्षण-प्रमार्जनरूपा समिति रुच्यते ५ आलोकिल, पानभोजनन्तु-प्रतिगृहे पात्रमध्यपतितपिण्डस्य चक्षुराधुपयोगेन तत्समुत्थाऽऽगन्तुकसत्त्वसंरक्षणार्थ प्रत्यवेक्षणं कर्तव्यम् उपाश्रयमागत्य च पुनरपि प्रकाशयुक्ते. प्रदेशे स्थित्वा पानभोजनं सुपत्यवेक्षितं कृत्वा प्रकाशमदेशाऽवस्थितेन वल्गनं कर्तव्य मिति बोध्यम् इत्येवं रीत्या-एताः पञ्चभावनाः पुनः पुनर्भावयन् वासयन बाहुल्येन सम्पादयन् समस्वास् प्राणातिपातलक्षणामहिंसां पातुं समर्थों भवतीति भावः । अथाऽनृतविरविलक्षण सत्यवचनस्य दाढीर्थ पूर्वोक्त पञ्च भावनासु प्रथम तावत्-अनुवीचिभाषणमुच्यते, अनुवीचिशब्दो देशीयः-आलोचनार्थकः । तथा च एषणासमिति का पालन करना चाहिए। औधिक और औपग्रहिक के भेद से दोनों प्रकार की उपधि के धरने-उठाने में, आगम के अनुसार प्रमार्जन एवं प्रतिलेखन का ध्यान रखना आदाननिक्षेपणा समिति है।
पात्र में पडे हुए या रक्खे हुए आहार को चक्षु आदि का उपयोग लगा कर, उसमें उत्पन्न हुए अथवा बाहर से आए जीवों की रक्षा के लिए देखना चाहिए । उपाश्रय में आकर पुनः प्रकाशयुक्त प्रदेश में स्थित होकर आहार-पानी को भली-भांति देखकर प्रकाशपूर्ण स्थान में हो उसे खाना चाहिए। यह आलोकितपानभोजन भावना है। इन पांच भावनाओं से सम्पन्न श्रमण पूर्णरूपेण प्राणातिपातविरमण व्रत का पालन करने में समर्थ होता है।
मृषावादविरमणत्रता की दृढता के लिए इन पांच भावनाओं का सेवन करना चाहिए-'अनुचोचिभाषण' यहां 'अनुबीचि शब्द देशीय જોઈએ, ઔઘિક અને ઔપગ્રાહિકના ભેદથી બંને પ્રકારની ઉપધિને ઉપાડવા તથા મૂકવામાં આગમ અનુસાર પ્રમાજન તથા પડિલેહણનું ધ્યાન રાખવું આદાનનિક્ષેપણુ સમિતિ છે.
પાત્રમાં પડેલા અથવા રાખેલા આહારને ચક્ષુ વગેરેને ઉપગ લગાવીને, તેમાં ઉત્પન થયેલા અથવા બહારથી આવેલા જીની રક્ષા માટે અવકન કરવું જોઈએ. ઉપાશ્રયમાં આવીને ફરી એકવાર પ્રકાશવાળી જગ્યાએ બેસીને આહાર–પાણીને સારી પેઠે જોઈ તપાસીને અજવાળું હોય એવી જગ્યાએ જ તેનો ઉપભેગા કરવા જોઈએ. આ છે આલેક્તિપાન ભજન ભાવના આ પાંચ ભાવનાઓથી સંપન સાધુ સંપૂર્ણતયા પ્રાણાતિપાત વિર - મણવ્રતનું પાલન કરવામાં સમર્થ થાય છે. - મૃષાવાદ વિરમણવ્રતની દઢતા કાજે આ પાંચ ભાવનાઓનું સેવન કરવું