________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
% 3A
सुदर्शिनी टीकाअ० १ सू०१ मानवसंघरलक्षणनिरूपणम् प्रविशत्कर्मजलानि आत्मसरसि यैस्ते संवराः-कर्मनिरोधहेतुभूताः प्रागातिपात विरमणादयः। यद्वा-संवरण संवर:-स्थगनम् । अयमपि द्विविधः द्रव्यतो भावतश्च । तत्र द्रव्यतस्तथाविधचिकणमृत्तिकादिभिः सलिलोपरि तरतरण्यादेरनारतप्रविशनीराणां विवराणां पिधानम् । भावतः प्राणातिपातविरमणादिभिरास्मनि प्रविशत्कर्मणां निरोधः । असावपि प्राणातिपातविरमणादिरूपः पञ्चविधः। ते विनिश्चीयन्ते= जल के भीतर पड़ी हुई नौका में छिद्रों द्वारा जो जल का आना होता है वह द्रव्यास्रव है। प्राणातिपात आदि अशुभ क्रियाओं द्वारा आत्मा में जो कर्मों को आना होता है वह भावास्रव है । तात्पर्य केवल इसका यह है कि संसार रूप सागर के अन्तर्गत इस आत्म रूप नाव में प्राणा-- तिपात आदि छिद्रों द्वारा कर्मरूप जल का आगमन होता रहता है वह आस्रव है । कर्मागमन हेतुभून यह प्राणातिपातरूप आस्रव पांच प्रकार का है। आत्मारूप सरोवर में प्रवेश होने से कर्मरूप जल जिन क्रियाओं से रुकता है उनका नाम संवर है। प्राणातिपात आदि रूप क्रियाओं से विरमण होना यही कर्मों के रोकने का उपाय भून संवर है। अथवा रुकना इसका नाम संवर है, यह संवर भी द्रव्य और भाव की अपेक्षा दो प्रकार का है-चिकनी मृत्तिका आदि से जल के ऊपर तैरती हुई नौका आदि का छेदों के कि जिनसे निरन्तर उसमें जल आ रहा हो बंद कर देना यह द्रव्य की अपेक्षा संवर है, तथा प्राणातिपातविरमण आदि उपायों से आत्मा में प्रविष्ट होते हुए कर्मों का रोक देना यह भाव की अपेक्षा संवर है। यह संवर भी प्राणातिपात आदिकों के विरमण બતાવ્યો છે. પાણીમાં પડેલી નૌકામાં છિદ્રો દ્વારા જે જળનું આગમન થાય છે તે દ્રવ્યાસવ છે. પ્રાણાતિપાત આદિ અશુભ ક્રિયાઓ દ્વારા આત્મામાં જે કર્મોનું આગમન થાય છે તે ભાવાસ્રવ છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે સંસારરૂપી સાગરની અંદર આ આત્મારૂપી નાવમાં પ્રાણાતિપાત આદિ છિદ્રો દ્વારા કમરૂપી જળનું જે આગમન થયા કરે છે તેને આસવ કહે છે કર્માગમનના કારણકપ તે પ્રાણાતિપાત આદિ પાંચ પ્રકારના આઅવે છે. કર્મરૂપ જળ જે ક્રિયાઓથી આત્મારૂપ સરેવરમાં પ્રવેશ પામતું અટકે છે તે ક્રિયાઓને સંવર કહે છે પ્રાણાતિપાત આદિ ક્રિયાઓનું વિરમણ થવું એ જ કર્મોને રોકવાના ઉપાયભૂત સંવરે છે, અથવા સંવર એટલે રોકવું. તે સંવર પણ દ્રવ્ય અને ભાવની અપેભાએ બે પ્રકારનો છે. પાણીમાં તરતી નૌકાના જે છિદ્રોમાંથી પાણી પ્રવેશ કરતું હોય તે છિદ્રોને ચીકણી માટિ આદિથી બંધ કરી દેવા તે દ્રવ્યની અપેક્ષાએ સંવર છે. તથા પ્રાણાતિપાત વિરમણ આદિ ઉપાયોથી આત્મામાં પ્રવેશ કરતાં કમેને રેકી લેવાં તે ભાવની અપેક્ષાએ સંવર છે. તે સંવર પણ પ્રાણાતિપાત,
For Private And Personal Use Only