Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004622/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ AYABINDU MAKIRTI rmottara's Commentary) Series No. 112 al Editors: C. Bhayani S. Betai Translation, Notes and Introduction by Nitin R. Desai Head of the Sanskrit Dept. Shree H. K. Arts College, Ahmedabad L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-380 009 Page #2 -------------------------------------------------------------------------- ________________ YAYABINDU HARMAKIRTI Dharmottara's Commentary) D. Series No. 112 eral Editors : H. C Bhayani R. S. Betai BATOR Translation, Notes and Introduction by, Nitin R. Desai Head of the Sanskrit Dept. : Shree H. K Arts College, Ahmedabad L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-380 009 Page #3 -------------------------------------------------------------------------- ________________ Published by : Dr. R. S. Botai Hon. Prof. and Director-in-Charge : L D. Institute of Indology, Ahmedabad-380 009 FIRST EDITION June, 1991 PRICE : RUPEES Published with the financial assistance of the Gujarat Sābitya Academy, Government of Gujarat, Gandhinagar Printed by Tripura Type Setting 27, Advani Market, Outside Delhi Darvaja, Ahmedabad-380 004 Page #4 -------------------------------------------------------------------------- ________________ ધમકીતિ પ્રણેતા ન્યાયાબિન્દુ [ધર્મોત્તરની ટીકા સાથે | અનુવાદ, ટિપ્પણ, સમાચના : નીતીન ૨. દેસાઈ અધ્યક્ષ : સંસ્કૃત વિભાગ, શ્રી. હ. કા. આર્ટસ કોલેજ, અમદાવાદ પ્રકારાક : ' લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૩૮૦૦૦૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ઘણું વર્ષો પૂર્વે આ ગ્રંથને ગુજરાતી અનુવાદ છપાવવાને સંકલ્પ કર્યો હતો. કેટલાંક અનિવાર્ય કારણોસર આ કામ વચ્ચે બંધ પડી ગયું હતું. હવે આ અતિ મહત્વપૂર્ણ ગ્રંથને અનુવાદ પ્રગટ થાય છે તેથી આનંદ થાય છે. ધમકીતિના આ અનુપમ ગ્રંથ અને તેના પરની ધર્મોત્તરની ટીકાને સમન્વિત અનુવાદ આવશ્યક ટિપ્પણો અને સમાલોચના સાથે ભારે શ્રમપૂર્વક તૈયાર કરીને પ્ર. નીતીનભાઈ દેસાઈ એ અત્રે પ્રસ્તુત કર્યો છે, અને તે છપાય તે દરમ્યાન તેનાં મુફ જોવાની ખૂબ કાળજી લઈને પ્રેસને સતત માર્ગદર્શન આપ્યું છે તે બદલ સંસ્થા તેમની આભારી છે. આ અત્યંત મૂલ્યવાન ગ્રંથ પ્રથમ વખત ગુજરાતીમાં પ્રગટ થાય છે તે પણ આનંદને વિષય છે. સંપાદકો Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકની વીતક જિજીવિષાનાં ઉચ્ચતર સ્વરૂપમાં જીવનધનની ઇચ્છા પણ એક પ્રબળ વૃતિ તરીકે ઉદય પામે છે. એના ભાગ રૂપે જ જીવન-પારગામી પુરુષોના અનુભવો વિષે તીવ્ર જિજ્ઞાસા જાગે છે. તે ક્રમે જ તેવા પુરુષોનાં અનુભવબિંદુના સંચયરૂપ શાસ્ત્રગ્રંથ / કાવ્યગ્રંથ પણ ઉપાદેય બને છે. પિતાના પરિપ્રશ્નોને લઈને તેવા ગ્રંથોનું અનુસંધાન અને અનુશીલન તૃપ્તિદાયક બની રહે. તેમાંથી જ “ અનુવાદ' અર્થાત અન્ય જિજ્ઞાસુ માટે તે ગ્રંથના વસ્તુનું તેની ભાષામાં સુગમ પુન:કથન સુભગ કર્તવ્યરૂપ બની રહે છે. એ જ આ એક પ્રયાસ છે. - ન્યાયબિંદુ'ના અનુવાદનો પ્રસ્તાવ તો લા. દ. વિદ્યામંદિર તરફથી મારા પરના તા. ૧૦-૪–૭૬ના પત્રથી પ્રારંભિક રૂપે અને તા. ૬-૪-'૭૭ના પત્રથી સુનિશ્ચિતરૂપે કરાયેલો. '૭૮ સુધીમાં આટોપવાનું કામ શરીર-મનની મર્યાદા, પ્રવાહપ્રાપ્ત કાર્યોને આપેલું પ્રાધાન્ય અને કંઈક અંશે અનુશીલનની મથામણને લીધે આટલું લંબાયું – અનુવાદ, ટિપ્પણું, સમાલોચના એવા ત્રણ તબકકે પૂરું થયું. આ વિલંબ બદલ સંસ્થાની ક્ષમા પ્રાથીને ગુણગ્રાહી વાચકની અનુમોદના વાંછું છું. આ ગાળા દરમિયાન ગ્રંથના હાદને કંઇક અંશે પામી શક્યો છું. શરીર-મન-પ્રજ્ઞા પરનાં જાળાં વધુ તેજ ગતિએ સાફ થાય તેવું ઝંખીને આનાથી અધિક ગુણવત્તાવાળા સ્વાધ્યાય વડે ઋષિઋણ ફેડી શકું તેવું પરમ શક્તિને પ્રાણું છું. આ વિષયની પરિપકવ જિજ્ઞાસાવાળા વાચકને મારી ભલામણું છે કે મેં જેમ આ સ્વાધ્યાય અનુવાદ, ટિપ્પણું અને સમાચના – એ ક્રમે કર્યો છે તે જ ક્રમે અર્થાત વિશેષમાંથી સામાન્યના ક્રમે જ આ ગ્રંથને ઉપયોગ કરે; ભલે છપાઈને ક્રમ – ગતાનુગતિકતાથી – જુદ હોય. સંસ્કૃત જાણનાર માટે, અનુવાદમાં ઉમેરેલા મહત્ત્વના શબ્દો કાટખૂણિયા કૌંસમાં આપ્યા છે. સંસ્કૃત ન સમજી શકનાર તે કૌસની નિશાનીઓને અવગણી શકે છે. ગોળ કૌસને ઉપયોગ જરૂરી સમજતી માટે કરેલ છે. અનુવાદને બને તેટલે સ્વતંત્ર લખાણ જેવો સ્વાભાવિક બનાવવા કોશિશ કરી છે. વાચકને ખાસ ભલામણ છે કે ગ્રંથનો ઉપયોગ કરતાં પહેલાં જ શુદ્ધિ. વૃદ્ધિપત્રક પ્રમાણે જરૂરી સુધારણ કરી લેવી. આ અધ્યયનની ભૂમિકારૂપે હજી આને લગતા અન્ય મૂળ સંસ્કૃત ગ્રંથનું અધ્યયન કરી શક્યો નથી. એથી આ ગ્રંથની જ સમજમાં વધુ ઊંડાણ સાધવા બાબત વિશેષ ધ્યાન આપ્યું છે. આમાં ગ્રંથકાર-ટીકાકાર બંનેએ જ્ઞાનપ્રક્રિયા-સંબંધી વિવિધ વાસ્તવિક સમસ્યાઓની માંગણી કરીને તેના સમાધાનની જે કેશિશ કરી છે તે મૌલિક અને રસપ્રદ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાબિન્દુ ન્યાયશાસ્ત્રના આવા મૌલિક ગ્રંથે કઈ પણ વિષયનું યથાર્થ જ્ઞાન – વ્યવહારુ કે શાસ્ત્રીય – પામવા માટે જ્ઞાનનાં સાધનોની નિમળતા કેટલી બધી જરૂરી છે તે વાત પર સરસ ભાર મૂકી આપે છે. માનવ-ઇતિહાસ બતાવે છે કે હજી અનેક પ્રકારનાં પૂર્વગ્રહ અને મમતાએ છોડીને એકંદરે વસ્તુલક્ષી અને સાચા અર્થમાં “પ્રામાણિક’ બનવાનું માણસ માટે બાકી જ છે. જ્ઞાનેંદ્રિયોને પૂરેપૂરી ચીવટથી વાપરતે રહેનાર મનુષ્ય જ સવ કલ્યાણને યોગ સાધી શકે છે. પ્રાચીન ભારતીય શીલ અને પ્રજ્ઞાના દસ્તાવેજી પુરાવારૂપ અનેક પ્રાચીન ગ્રંથોનાં દેશી ભાષામાં સરસ અનુવાદ, અવતરણોના પુરુષાર્થમાં હજી સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદનાં આટલાં વર્ષોમાં આપણે ઠીકઠીક પાછળ છીએ. એ માટે જવાબદાર એવા પૂવગ્રહો અને પ્રમાદ છોડી આ દિશાના સધન પુરુષાર્થમાં નિરંતર પ્રવર્તવાની જરૂર છે. પૂ. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ -મદિર સ્થાપીને સ્વાતંત્ર્યની લડતના પ્રતિકુળ સમયમાં પણ સ્વતંત્ર ભારતના એક મહત્ત્વના પુરુષાર્થની દિશા ચીધી હતી. જગત્ સમક્ષ જે સાહિત્યના અનુવાદ, સ્વાધ્યાયો દેઢ-બે સદીથી મુકાતા આવ્યા છે તે સાહિત્યને સ્વદેશી પ્રજા સવિશેષ સમજી શકે તેમ છે તે દૃષ્ટિએ પણ આધુનિક ભારતીય ભાષાઓમાં વ્યાપક કામ જરૂરી છે. આ આખા અધ્યયનને ખૂણેખૂણે ઉલટપૂર્વક જોઈ જઈને રચનાત્મક સૂચને, ટીકાઓ કરનાર લા. દ. વિદ્યામંદિરના નિવૃત્ત પ્રથમ નિયામક પૂ. પં. દલસુખભાઈ માલવણિયાને સવિશેષ બહણી છે. અગાઉ નિર્દેશ્યા મુજબ આ કામ કરવાની મને તક આપનાર અને મારા વિલંબને નિભાવનાર લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના તંત્રવાહકોને પણ આભારી છું. આ ગ્રંથની સમાલોચના માટે અત્યંત ઉપયોગી એવા ડે. અમર સિંધના એક પુસ્તક તરફ ધ્યાન દોરવા બદલ અને મારા કાર્યમાં ઊંડે રસ દાખવવા બદલ ડો. લઉમેશ જોષીને પણ આભારી છું. મને ભારતીય દર્શનોના કારરૂપ ન્યાયશાસ્ત્રમાં પ્રવેશવા પ્રેરનાર અને મારા ઘડતરમાં અનેક રીતે જવાબદાર એવા સદૂગત પૂ. ૫. સુખલાલજીનું પુણ્યસ્મરણ કરું છું. મને ન્યાયબિંદુનું ઊલટભર્યું અધ્યાપન કરનાર ડો. એસ્તેર સોલોમનને પણ ઋણી છું. મારા વિદ્યાનુરાગી પિતા સ્વ. રતિલાલ દીપચંદ દેસાઈ (જેઓ વિદ્યામંદિરના પણ અનન્ય શુભે છક હતા) મારા આ પ્રથમ જાહેર વિદ્યાયત્નથી પ્રસન્નતા અનુભવશે તેમ માની મારા આ ગ્રંથપુપને તેમના ચરણમાં અર્પણ કરું છું. આ ગ્રંથ તૈયાર કરવામાં જે જે ગ્રંથોને ખાસ ઉપયોગ કર્યો છે તેની યાદી અન્યત્ર પ્રસ્તુત કરી છે. તે સૌ ગ્રંથકારે પ્રત્યેના ઋણને સ્વીકાર કરું છું. મારાં પત્ની ઉષાએ એક સામાન્ય વાચકની હેસિયતથી આ ગ્રંથની સમાલોચનાને ખરડો પૂરેપૂરો એક બેઠકે વાંઓ એ ઘટના મને મહત્ત્વની લાગી છે, અને સામાન્યમાં સામાન્ય વાચક માટે આપણે વિવિધ કક્ષાના પ્રાચીન ગ્રંથનું દહન કરીએ તે જરૂરી છે તે વાત પુષ્ટ થતી લાગે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ આ ગ્રંથના પાંચેક મુદ્રકે પૈકી મોટા ભાગનું છાપકામ કરી આપનાર યુવાન મુદ્રક, ત્રિપુરા ' પ્રેસના રાહબર શ્રી કનુભાઈ પટેલને તથા તેમના નાનામોટા સાથીઓને આભાર ન માનું તો નગુણો ઠર્યું. તેમના વિનયભર્યા પૈયને વંદુ છું. આ અધ્યયનમાં થોડેક સુધી પહોંચ્યો છું. તે દિશામાં હું વધુ તેજસ્વી યત્ન કરી શકું તેવાં સૂચને, ક્ષતિદર્શને, સામગ્રીનિર્દેશ ઇત્યાદિ માટે સુજ્ઞ વાચકોને વિનંતી કરું છું અને પરમ શકિતને પ્રાથુ છું : ડગમગતો પગ રાખ તું થિર મુજ, દૂર નજર છો ન જાય.” મહાવીર-જયંતી (સં. ૨૦૪૭) તા. ૨૮-૩-'૯૧ ૬, અમૂલ કો. હા.સે., શારદા સે. પાસે, પાલડી, અમદાવાદ- ૩૮૦૦૦૭ નીતીન ર. દેસાઈ (અધ્યક્ષ : સંસ્કૃત વિભાગ, શ્રી હ. કા, આટૅસ કોલેજ) વિષયાનુક્રમ : પૂર્તિ સૂચિ પૃ. ૨૬૫ શુદ્ધિવૃદ્ધિપત્રક પૃ૦ ૨૭૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષયનુક્રમ પૃ૦ १९-३९ ૨૦ ૦ ૨૨ મ (૨૩-૩૨) અ २४ ૨૪ વિષય નિઃશબ્દ સમ્યગૂ-દષ્ટિ (ગ્રંથની સમાલોચના) ૧. સવવિદ્યાપ્રદીપ આન્વીક્ષિકી ૨. ધર્મપંથે અને પ્રમાણુવિચાર ૩. બૌદ્ધ ન્યાય ૪. ધમકીતિ ૫. ધર્મોત્તર ૬. ન્યાયબિંદુ વિષયસમીક્ષા (૧) ભૂમિકા (૨) શીર્ષક (૩) ગ્રંથકલેવર (૪) મનનીય બિંદુઓ (ટિપ્પણુમાં નહિ સ્પર્શાયેલાં) : સમ્યજ્ઞાનની પુરુષાર્થસિદ્ધિ માટે અનિવાર્યતા પ્રત્યક્ષની નિર્વિકલ્પકતા ઇન્દ્રિયાશ્રિત જ્ઞાન – સ્વસંવેદન–પ્રત્યક્ષ - સુખાદિની જ્ઞાનરૂપતા - ગિપ્રત્યક્ષ - પરમાર્થસત સ્વલક્ષણ કપનાશ્રિત સામાન્ય - પ્રમાણ અને ફળને અભેદ વિષય – શબ્દનું સ્વતંત્ર પ્રામાણ્ય નહિ - અનુમાનની મર્યાદ, છતાં ઉપાદેયતા – સાધ્યપ્રતિબંધસ્થાપક સંબંધો દ્વિવિધ જ અને લિંગે ત્રિવિધ જ - અભાવવ્યવહારોગ્યતાની અનુગેયતા – પ્રતિપાદનોગ્ય પ્રમે (પક્ષો) - ‘વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસની પ્રમાણ બાહ્યતા -- દષ્ટાન્તને પરાર્થાનુમાનના સ્વતંત્ર અવયવ તરીકે અસ્વીકાર - દૂષિત અનુમાનનાં લાક્ષણિક સ્ટાફે (૫) ધર્મ કાતિને અભિમત બૌદ્ધ દાર્શનિક શાખા (૬) ધર્મોત્તરની ટીકાની લાક્ષણિકતાઓ (૭) ઉપસંહાર સંદર્ભગ્રંથસૂચિ (૨૫-૨૬) २५ २६ २६ २६ ૨૭. 9 २८ Page #10 -------------------------------------------------------------------------- ________________ વાક્રમ ન્યાયખિંદુ ( ધર્માંત્તરની ટીકા સાથે ) (પૃ૦ ૧થી ૨૦૦) પૃ ૧-૩૭ ૧ ૧–૨ ૨-૩ વિષય પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ ૧. ટીકાનું માંગલાચરણ ર. ગ્રંથના વિષયવસ્તુનું પ્રયેાજન ૩. ગ્ર થનાં અભિધેય, પ્રત્યેાજન, સબંધ ૪. ગ્રંથગત વિષયપ્રયાજનાદિના પૂ કથનની ઉપકારકતા ૫. સમ્યગ્દાનનું સ્વરૂપ ૬. અર્થાધિગમ જ પ્રમાણુફળ ૭. પ્રત્યક્ષ-અનુમાનને વ્યાપારભેદ ૮. અપ્રમાણુરૂપ જ્ઞાનપ્રકારા ૯. સમ્યગ્દાતની ઉપાદેયતા i૦. પ્રદશિ ત અને પ્રાપણીય અવની એકરૂપતા નુ ૧. સમ્યગ્નાન : પુરુષા -વતિ કારણ ૧૨. સમ્યગ્દાનના એ વિષયે : અથ ક્રિયા અને અથ ક્રિયાકારી વસ્તુ ૧૩ પુરુષઃ સિદ્ધિનુ! પ્રભેદો ૧૪, પુરુષ થ’સિદ્ધિ માટે સમ્યગ્નાનની અનિવાર્યતા ૧૫. દ્વિવિધ સમ્યગ્દાન ૧૬. ‘પ્રત્યક્ષ’ શબ્દના અ ૧૭, ‘અનુમાન' શબ્દને અ ૧૮. ‘પ્રત્યક્ષ' નું તાત્ત્વિક સ્વરૂપ ૧૯. પ્રત્યક્ષલક્ષણમાં ‘અબ્રાન્ત’ પદ્મની આવશ્યકતા ૨૦. ‘અભ્રાન્ત' પદના સાચા અથ ૨૧. ‘કલ્પના’ નુ' સ્વરૂપ ૩-૪ ૫ ૫ ૬ G 19 ૮-૯ ૯ ૧૦-૧૧ ૧૧-૧૨ ૧૨-૧૩ ૧૩ ૧૪-૧૫ ૧૫ ૧૬ ૧૬-૧૭ ૨૨. 6 વિષય અભિલાપસ સગ યોગ્યતા’ની સેટી ૨૩. વાચ્ય કે વાચક એવા શબ્દનુ પણ નિર્વિકલ્પત્વ શકભ ૨૪. યાગિજ્ઞાનની નિર્વિકલ્પકતા ૨૫. ઇન્દ્રિયવ્યાપારને વિકૃત કરતાં વિવિધ વિભ્રમકારણે ર૬. પ્રત્યક્ષનું ચતુવિધત્વ ૨૭. ઇન્દ્રિયાશ્રિત પ્રત્યક્ષ ૨૮. મનેાવિજ્ઞાન (= માનસપ્રત્યક્ષ) ૨૯. ‘સમનન્તરપ્રત્યય’ ૩૦. મનેાવિજ્ઞાન અંગે મીમાંસકથિત વાંધાઓનુ નિરસન ૩૧. મનેાવિજ્ઞાનની પ્રવૃત્તિ ઇન્દ્રિય વ્યાપાર બાદ ૩ર. ‘નાવિજ્ઞાન’ના કલ્પનને આધાર ૩૨. આત્મસ ંવેદન (=સ્વસ વેદન ) રૂપ પ્રત્યક્ષ ૩૪. સુખદુ:ખાદિનું પદાર્થધત્વ સ્વીકારતા મતનું ખંડન ૩૫. યાગિજ્ઞાનરૂપ પ્રત્યક્ષ ૩૬, યાગિજ્ઞાનની નિર્વિકલ્પકતા ૩૭. પ્રત્યક્ષના વિષયનું સ્વરૂપ પૃ ૧૭-૧૮ ૧૯-૨૦ ૩૮. પ્રત્યક્ષના ‘ ગ્રાદ્ય ' અને પ્રાણીય ' વિષયની દૃષ્ટિએ પ્રત્યક્ષ-અનુમાનના સ્વરૂપભેદ २० ૨૧ ૨૨ २२ ૨૨-૨૩ ૨૩ ૨૪ ૨૪ ૫ ૨૫ ૨૫–૨૬ ૨૬-૨૭ ૨૭-૨૮ ૨૮ ૨૮-૨૯ ૩૯. ‘સ્વલક્ષણુ' નું સ્વરૂપ ૨૯-૩૦ ૪૦. અથ ક્રિયાસમ જ પરમાત્ ૩૦-૩૧ ૪૧. અન્ય જ્ઞાવિષય તે સામાન્ય લક્ષણુ ૩૧-૩૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ વિષય ૫૦ ૬૨ હેતુત્વ માટે સાધ્ય પ્રત્યે ભાવપ્રતિબંધની વિષય પૃ૦ ૪૨. અનુમાનને વિષય સામાન્ય લક્ષણ ૩૨ ૪૩. પ્રમાણ અને ફલની અભિન્નતા ૩૩-૩૫ ૪૪. પ્રમાણુ અને તેના ફલ વચ્ચે વ્યવસ્થાપ્યવ્યવસ્થાપકભાવ ૩૫-૩૭ ૪૫, અશ્વવસાય પ્રત્યક્ષ - પ્રમાણથી બાહ્ય ૩૮ આવશ્યકતા , ૫૪–૫૬ ૬૩. તાદામ્ય કે તદુપત્તિથી જ સ્વભાવ-પ્રતિબંધ ૫૬-૫૮ ૬૪. સ્વભાવ પ્રતિબંધની શક્યતાવાળાં લિંગ ત્રિવિધ જ ૫૯ ૬૫. અનુપલબ્ધિલક્ષણપ્રાપ્તની અનુપલબ્ધિ અભાવની અનિશ્ચાયક ૬૦-૬૧ ૬૬. ભૂત વર્તમાનકાળની દૃશ્યાનુપલબ્ધિનું સાધ્ય તે અભાવવ્યવહાર ૬૧-૬૪ ૬૭. ત્રિવિધ અભાવવ્યવહાર ૬૮. અભાવ અને અભાવ વ્યવહાર્યતાનાં ભિન્ન પ્રમાણ ૬૪-૬૫ ૬૯. ભવિષ્યની દશ્યાનુલબ્ધિની સંદિગ્ધતા ૪૦, દૃશ્યાનુપલબ્ધિના અગિયાર પ્રયોગભેદો : (૧) સ્વભાવાનુપલબ્ધિ (૨) કાર્યાનુપલબ્ધ ૬૭-૬૯ (૩) વ્યાપકાનુપલબ્ધિ ૬૯-૭૦ (૪) સ્વભાવવિરુદ્ધો પલબ્ધિ (૫) વિરુદ્ધ કાર્યોપલબ્ધિ ૭૦-૭૧ (૬) વિરુદ્ધવ્યાપલબ્ધિ ૭૧-૭૩ (૭) કાર્યવિરુદ્ધોપલબ્ધિ - ૭૪ (૮) વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ ૭૪-૭૫ (૯) કારણનુપલબ્ધિ ૭૫-૭૬ (૧૦) કારણવિરુદ્ધોપલબ્ધિ ૭૬-૭૭ (૧૧) કારણવિરુદ્ધકાપલબ્ધિ ૭૭-૭૮ ૭૧. સ્વભાવાનુપલબ્ધિમાં બાકીના દશ પ્રયોગોનો સમાવેશ 9૮-૮૦ દ્વિતીય પરિછેદ: સ્વાર્થનુમાન ૩૮-૮૬ ૪૬. અનુમાનની દ્વિવિધતા ૪૭. “સ્વાર્થનુમાન'નું સ્વરૂપ ૩૯ ૪૮. અનુમાનની પ્રમાણુ-ફલવ્યવસ્થા ૩૯-૪૦ ૪૯. લિંગનું બૈર્ય ૪૦ ૫૦. વૈયિકથનમાંથી ફલિત થતું હેવાભાસસ્વરૂપ ૫૧. નિયમયુક્ત અન્વયવ્યતિરેકની એકરૂપતા ૪૩-૪૪ ૫૨. “અનુમેયશબ્દનો સંદર્ભભેદે અર્થભેદ ૫૩, “સપક્ષનું લક્ષણ ૪૪-૪૫ ૫૪. “અસપક્ષનું લક્ષણ ૪૫-૪૬ ૫૫. ત્રિરૂપલિંગના પ્રકારે ૫૬. અનુપલબ્ધિસિંગનું ઉદાહરણ ૪૭-૪૮ ૫૭. અનુપલબ્ધનિશ્ચય માટે પદાર્થાન્તરજ્ઞાનની આવશ્યકતા ૪૮-૪૯ ૫૮. “ઉપલધિલક્ષણપ્રાપ્તિ એટલે ? ૪૯-૫૧ ૫૯. સ્વભાવહેતુ ૫૧-૫૨ ૬૦. કાર્ય હેતુ ૫૨-૫૩ ૬૧. હેતુના ત્રણ પ્રકાર સાયભેદને આધારે ૫૩-૫૪ ૪૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુમ વિષય પૃ૦ ૭ર. અનુપલબ્ધિના પ્રાગભેદોના સ્વાર્થનુમાનમાં કરેલા સમાવેશનું ઔચિત્ય. ૮૦ ૭૩. અગિયારે ય અનુપલબ્ધિપ્રયોગમાં ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તની જ ઉપલબ્ધિ કે અનુપલબ્ધ ૮૧-૮૨ ૭૪. ઉપલબ્ધિ-અનુપલબ્ધિની ગ્યતા વાળા ભાવે વચ્ચે જ વિરોધાદિ - સંબંધની સિદ્ધિનો સંભવ ૮૨-૮૫. ૭૫. અદશ્યાનુપલબ્ધિની સંશયજનકતા ૮૫ ૭૬, પ્રમાણભાવનું અર્થભાવસિદ્ધિ માટેનું અસામર્થ્ય ૮૫-૮૬ તૃતીય પરિદ : પરાર્થાનુમાન ૮૭- ર૦૦ ૭૭. પરાથનુમાનની વચનાત્મકતા ૮૭ જ. વચનને “પરાર્થનુમાન કહેવાનું ઔચિત્ય ૮૭-૮૮ g&પરાર્થનમાનની પ્રયોગભેદે કિવિધતા ૮૮-૦૦ ૮. બંને પ્રયોગો પાછળ અર્થની અભિન્નતા '૯૦ -૯૧ ૮૧. સાધમ્યવાળ અનુપલબ્ધિહેતને પ્રયોગ ૯૧-૯૩ ૨. સાધમ્યવાળા સ્વભાવહેતુપ્રયોગ અને તેના ત્રણ પ્રભેદો : (૯૩–૯૮) (૧) શુદ્ધ-સ્વભાવહેતુપ્રયાગ ૯૩–૯૪ (૨) સ્વભાવભૂતિધર્મભેદથી સ્વભાવહેતૃપ્રયોગ ૯૪-૯૫ (૩) ઉપાધિભેદથી સ્વભાવહેતુપ્રયોગ ૯૫-૯૮ . સાધ્યનો સાધનધર્મમાત્રાનુબંધ સિદ્ધ થયે જ ઉક્ત ત્રિવિધ સ્વભાવહેતુઓ ૯૮-૧૦૦ ૪. તે માટેનાં કારણે ૧૦૦-૧૦૩ પ. સામ્યવાળ કાર્ય હેતુને પ્રયાગ ૧૦૩-૧૦૪ વિષય ૮૬. કાર્યકારણભાવસિદ્ધિપૂર્વક જ કાર્ય હેતુત્વ ૧૦૪ ૮૭. વૈધર્મ્સવાળે અનપલબ્ધિહેતુનો પ્રયોગ ૧૦૪-૧૦૫ ૮૮. વૈધમ્યવાળો સ્વભાવહેતુને પ્રયોગ ૧૦૫-૧૦૬ ૮૯. વૈધર્મ્સવાળો કાર્ય-હેતુને પ્રયોગ ૯૦. સામ્યવાળા પ્રયોગમાંથી જ વૈધમ્યવાળો પ્રયોગ ફલિત ૧૦૬-૧૦૭ ૯૧. વૈધમ્યવાળા પ્રયોગમાંથી જ અન્વય ( = સાધમ્મપ્રયોગ) ફલિત ૧૦૮-૧૦૯ ૯૨, સ્વભાવપ્રતિબંધના બે પ્રકાર ૧૦૯ ૯૩. અન્નય અને વ્યતિરેક એ ઉભયના સાથે કથનની અનાવશ્યકતા ૧૦૯-૧૧૧ ૯૪. સાધમ્મ વૈધમ્ય-પ્રયોગમાં પક્ષ– કથનની અનાવશ્યક્તા ૧૧૨-૧૩ ૯૫. પક્ષસ્વરૂપચર્ચા (સેદાહરણ) ૧૧૪-૧૨૧ ૯૬. પ્રત્યક્ષનિરાકૃત પક્ષનું ઉદાહરણ ૧૨૧-૧૨૨ ૯૭. અનુમાનનિરાકૃત પક્ષનું ઉદાહરણ ૧૨૨ ૯૮. પ્રતીતિનિરાકૃત પક્ષનું ઉદાહરણ ૧૨૨-૧૨૩ ૯૯. સ્વવચનનિરાકૃત પલનું ઉદાહરણ (ચર્ચા સાથે) ૧૨૩-૧૨૬ ૧૦૦. પક્ષલક્ષણઃ ઉપસંહાર ૧૨૬-૧૨૭ ૧૦૧. હેત્વાભાસ : સ્વરૂપ ૧૨૭-૧૨૮ ૧૦૨. અસિદ્ધ હેવાભાસ : સ્વરૂપ ૧૨૮-૧૨૯ ૧૦૩, ઉભય(વાદિ)અસિદ્ધનું ઉદાહરણ ૧૨૯ ૧૦૪. પ્રતિવાદિ–અસિદ્ધનું ઉદાહરણ ૧૨-૧૩૧ ૧૦૫. વાદિ–અસિદ્ધનું ઉદાહરણ ૧૩૧-૧૩૨ પદ Page #13 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ વિષય વિષય ૧૦૬. સંદિગ્ધ હેતુવાળા ૧૧૮. અસિદ્ધ વ્યતિરેક અને અસિદ્ધનું ઉદાહરણ ૧૩૩. સંદિગ્ધ અન્વય ધરાવતો ૧૦૭. સંદિગ્ધ આશ્રયવાળા અગ્નિકાન્તિક હેત્વાભાસ ૧૫૭–૧૫૯ અસિદ્ધ હેતુનું ઉદાહરણ ૧૩૩-૧૩૪ ૧૧૯. સંદિગ્ધ અન્વય-વ્યતિરેક૧૦૮. અસિદ્ધધમીર(આશ્રય)વાળા વાળે અનાન્તિક અસિદ્ધનું ઉદાહરણ ૧૩૪–૧૩૫ હેવાભાસ: ઉદાકરણ ૧૫૯-૧૬૧ ૧૦૯. વિપક્ષે અસત્ત્વની ૧૨૦. ઉક્ત ઉદાહરણુમાંના અસિદ્ધિથી થત પ્રાણદિરૂપ હેતુનું સન્મતાઅન્નકાન્તિક હેત્વાભાસ ૧૩૫-૧૩૮ રૂપ સાધ્ય સિદ્ધ કરવામાં ૧૧૦. વિપક્ષે અસત્ત્વના અસામર્થ્ય (સર્વાગી ચર્ચા) ૧૬૧-૧૬૮ સંદેહથી થતા અનેકાતિક ૧૨૧. ઉક્ત બીજા પ્રકારના હેવાભાસનું ઉદાહરણ અનૈકાતિક હેત્વાભાસની (વકતૃત્વથી અસર્વજ્ઞત્વાદિ અનૈકાતિકતાનું કારણ ૧૬૮ સાધતું) ૧૩૮–૧૩૯ ૨. હેત્વાભાસચર્ચાને ૧૧૧. ઉક્ત ઉદાહરણ અંગે સ્પષ્ટીકરણ (આરંભ) ૧૩૯-૧૪૦ ઉપસંહાર ૧૬૮-૧૬૯ (અનુસંધાન નીચે મુદ્દો ૧૧૪) ૧૨૩. દિનાગે કહેલે ૧૧૨. વિરોધના બે પ્રકાર ‘વિરુદ્ધાવ્યભિચારી” (પ્રાસંગિક ચર્ચા) ૧૪-૧૪૮ હેવાભાસ ૧૬૯ - પ્રથમ પ્રકાર : સહાનવસ્થાન ૧૨૪. “વિરુદ્ધાવ્યભિચારી” લક્ષણ ૧૪૧-૧૪૫ હેવાભાસના અનુમાનમાં - દ્રિતીય પ્રકાર : પરસ્પર અસંભવનું પ્રતિપાદન ૧૬૯–૧૭૧, ૧૭ પરિહારલક્ષણ ૧૪૫-૧૪૮ ૧૨૫. દિનાગ દ્વારા ૧૧૩. ઉક્ત બંને વિરોધની ઉક્ત પ્રકારના તુલના ૧૪૮ ઉલ્લેખ પાછળની ૧૧૪. ઉક્ત ઉદાહરણે આ ગે ભૂમિકાનું સ્પષ્ટીકરણ ૧૭૧-૧૭૩ સ્પષ્ટીકરણ (સમાપ્તિ). ( અનુસંધાન : ઉપર મુદ્દો ૧૨૬. “વિરુદ્ધાવ્યભિચારી”નું ૧૧૧ ) ૧૪૯-૧૫૧ ઉદાહરણ (વૈશેષિક૧૧૫. વિરુદ્ધ હેત્વાભાસ ૧૫૧-૧૫૩ સંમત “સામાન્ય” પદાર્થ ૧૧૬. “ઈષ્ટવિઘાતકૃત્ 'ને વિરુદ્ધ અંગે વિરુદ્ધસાધક હેતુઓ) ૧૭૩-૧૭૮ હત્વાભાસને વિશિષ્ટ પ્રકાર ૧૨૭. દૃષ્ટાન્ત અને તેના ઠેરવત પૂવપક્ષ ૧૫૪-૧૫૬ આભાસોની જુદી ૧૧૭. ઈષ્ટવિઘાતકૃતને વિરુદ્ધને સામાન્ય ચર્ચા ન કરવા પ્રકાર બતાવતા ઉત્તરપક્ષ ૧૫૬–૧૫૭ પાછળનું કારણ ૧૭૮–૧૮૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય ૨૦૦ ૨૦૫(૪) વિષય ૧૨૮. હેતુસ્વરૂપચર્ચામાં દૃષ્ટાન્તના સ્વરૂપની ચર્ચાના અંતર્ભાવનું સમર્થન ૧૮૦-૧૮૪ ૧૨૯. દુષ્ટાતાભાસેનાં ઉદાહરણે. (૧૮૫–૧૯૮ ) - સાધમ્યથી નવ પ્રકારનાં ઉદ હરણો ૧૮૫-૧૯૦ – વૈષમ્યથી નવ પ્રકારનાં ઉદાહરણ ૧૯૦-૧૯૮ ૧૩૦. દષ્ટાન્ત ભાસતાનું કારણ ૧૯૮-૧૯૯ ૧૩૧. દૂષણનું સ્વરૂપ ૧૯૯-૨૦૦ ૧૩૨. જાત્યુત્તરો ૧૩૩. ટીકાકારકૃત સમાપ્તિમંગલ ૨૦૦ ન્યાયબિંદુ : ટિપણ (પૃ૦ ૨૦૧થી ૨૬૪) (પૃક્રમાંક સાથે જે-તે પૃષ્ઠ પરના ફકરાને ક્રમાંક કોંસમાં લખે છે. ચાલુ ફકરાને પણ ગણતરીમાં લે.) પ્રથમ પરિચછેદ : પ્રત્યક્ષ પૃ. ૨૦-૨૧૧ 1. અનુબંધકથન : મહત્ત્વ ૨૦૧(૨). ૨. સભ્યજ્ઞાનનું મતદુયસંગ્રાહક લક્ષણ ૨૦૧(૪) ૩. પરીક્ષ્ય-અપરીક્ય જ્ઞાન ૨૦૧(૬)થી ૨૦૨(૧) ૪. મિયાણાનથી પુરુષાર્થ સિદ્ધિની અશક્યતા ૨૦૨(૫) ૫ સમ્યજ્ઞાનના સામાન્ય લક્ષણની અશક્યતા ? ૨૦૨(૬) ૬. પ્રત્યક્ષ' : શબ્દાર્થ ૨૦૨(૭)થી ૨૦૩(૧) ૭. સૂત્રગત પ્રત્યક્ષલક્ષણને ઉદેશ્ય ૨૦૩(૨) પૃ૦ ૮. “કલ્પનાપોઢત્વને અર્થ ૨૦૩(૩) ૯. પરમાર્થ સત્ પરમાણુનું અગ્રાહક જ્ઞાન પ્રત્યક્ષ ? ૨૦૩(૪) ૧૦, મિથ્યાજ્ઞાનથી અર્થપ્રાપ્તિના આભાસનો ખુલાસે ૨૦૩(૫) ૧૧. પ્રત્યક્ષના અબ્રાન્તત્વનું સ્વરૂપ ૨૦૩(૬)થી ૨૦૪(૧) ૧૨. અનુમાનની બ્રાંતતા ૨૦૪(૨) ૧૨%, બૌદ્ધોમાં કપનાવિચાર ૨૦૪(૪) ૧૨. વાચ/વાચગ્રાહી જ્ઞાન કલ્પના ? ૨૦૪પ)થી ૨૦૫(૧). ૧૩. પ્રત્યક્ષપ્રકારે સંબંધી વિવિધ મંત ૨૦૫(૩) ૧૪. “ઇન્દ્રિયજ્ઞાન’ શબ્દને સાચા અર્થ ૧૫. મનોવિજ્ઞાનલક્ષણમાં સમનન્તરપ્રત્ય’ શબ્દનું महत्व ૨૦૫(૫) ૧૬. સમનત્તરપ્રત્ય ૨૦૬(૧) ૨૦૬(૨) ૧૮. “મનોવિજ્ઞાન’ પાંચે ય ઈન્દ્રિયવિજ્ઞાનનું ૨૬(૩) ૧૯. “ચિત્ત' અને ચત્ત' ૨૦૬(૪) ૨૦ગિજ્ઞાનની ભાવના પ્રકષજન્યતા’ ૨૦૬(૬)થી ૨૦૮(૨) ૨૧. ગિજ્ઞાનનાં વિવિધ પાસાં ૨૨. “ભાવના” અને ગિ જ્ઞાનને ભેદ ૨૦૮(૪) ૨૩. જ્ઞાનના ગ્રાહ્ય અને અધ્ય વસેય વિષયની ભિનતા ૨૮(૫) ૨૪. “સ્વલક્ષણની વ્યાખ્યામાં ઉપયુકત નિયાન” અને “મનિષાન” પદોના અર્થ ૨૦૮(૬)થી ૨૦૯(૧) - ૨૦૮(૩) Page #15 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ વિષય વિષય અર્થ ૨૫. પ્રમાણ અને તેના ફળની અભિનતાને વિશિષ્ટ બૌદ્ધ મત [ ૨૦૯(૩)થી ૨૧૧(1) ] –આ વાદના પાયામાં રહેલાં અન્ય બૌદ્ધ ગૃહીત ૨૦૯(૪) – “પ્રમાણુ'–પ્રમા” એમ બે પગથિયાં માનવામાં દેષ ૨૧૦(૨૩) - બૌદ્ધ મતે જ્ઞાન-જ્ઞાતાની અભિન્નના ૨૧૦(૪) - બૌદ્ધ અનાત્મવાદ ૨૧૦(પ)થી ૨૧૧(૧) ૨૬. પ્રમાણજનિત વ્યવહાર માટે ઉત્તરક્ષણના વિકલ્પની અનિવાર્યતા અને વિકલ્પનું અસત - ગ્રાહીપણું ૨૧() દ્વિતીય પરિછેદ : સ્વાર્થનુમાન ૨૧૨-૨૨૬ ૨૭. સ્વાર્થ–પરાર્થ અનુ માનની અત્યંત વિલક્ષણતા ૨૧૨(૧) ૨૮. લિંગસ્વરૂપ અંગેના અન્ય મતનું ખંડન ૨૧૨(૨) ૨૯. “અનુમેય” કે “સાધ્ય શબ્દના વિભિન્ન અર્થો ૨૧૨(૧)થી ૨૧૩(૨) ‘૩૦. “સપક્ષ' શબ્દની વ્યુત્પત્તિ ૨૧૩(૩) ૩૧. અસપના ત્રણ પ્રકાર ? ૨૧૩(૪)થી ૨૧૪(૪) ૩૨. ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત' પદને અર્થ ૨૧૪(૫) ૩૩. “સ્વભાવવિશેષ” શબ્દનો સાચે અર્થ ૨૧૫(૨૩) ૩૪. “સ્વભાવપ્રતિબંધ' શબ્દને ૨૧૫(૪) ૩૫. “અનુપલંભ–હેતુ તે પ્રકારાન્તરે સ્વભાવ હેતુ જ • ૨૧૬(૧) ૩૬. ધર્મોત્તરકૃત એક અનુચિત શબ્દાર્થઘટન ૨૧૬(૪)થીર૧૭(૧) ૩૭. ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્તિનાં બે પાસાં ૨૧૭(૨) ૩૮. દેશકાળવ્યવધાન અને સ્વભાવવ્યવધાનની અભિન્નતા ? ૨૧૭()થી ૨૧૮(૧) ૩૯. “પ્રત્યક્ષ : બે અર્થો ૨૧૮(૨) ૪૦. અભાવનિશ્ચય માટે ભાવ પદાર્થનું ગ્રહણ અનિવાર્ય ૨૧૮(૪) અભા વ્યવહાર્યતા માટે અનુમાન પ્રમાણની આવશ્યક્તા ૨૧૪(૨) ૪૨. અભાવનિશ્ચયમાં પ્રત્યક્ષ અને અનુમાન ઉભયને સહયોગ ૨૨૦ (૨,૩,૪) ૪૨. “સ્વભાવ : અર્થવિશેષ ૨૨ (૫) ૪૩. આકાશનું સ્વરૂપ ૨૨૦(૬)થી ૨૨૧(૧) ૪૪. પક્ષ અંશભેદે દશ્યોદય સંભવે ? ૨૨૧(૨) ૪૫. “વમાવવિદ્ધ, પદને અર્થ રર૧(૫) ૪૬. એકાધિક અનુમાનના મિશ્રણવાળો સંકુલ અનુપલબ્ધિપ્રયાગ ૨૨૨(૧) ૪૭. “સહાનવસ્થાન-વિરોધ નું સાધક પ્રમાણ ૨૨૨(૪)થી ૨૨૩(૧) Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય વિષય ૪૮. 'વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ ના ઉદાહરણની ગ્યાયેગ્યતા ૨૨૩(૨). *. બૌદ્ધદષ્ટિએ અગ્નિ એ હ@ થી અભિન્ન * ૨૨૩(૩) ૫૦, અનુપલબ્ધિ-પ્રેગોની સંખ્યા ૨૨૩(૫)થી ૨૨૪(૧) ૫૧. પ્રગભેદના મૂળમાં મનોવ્યાપારભેદ ૨૨૪(૨થી ૬) ૫૨. સ્વાર્થ-પરાર્થ અનુ. માનનાં ભિન્ન ક્ષેત્રે ૨૨૫(૧) ૫૩. અભાવની સિદ્ધિમાં અભાવવ્યવહારની સિદ્ધિ ને અંતર્ભાવ ૨૨ (-) ૫૪. કાર્યકારણભાવમાં વ્યાપ્ય- વ્યાપકભાવને અંતર્ભાવ રર૫(૪) ૫૫. સં પત્તિમાં “સ્વભાવ વિપ્રકર્ષ નું મહત્ત્વ ૨૨૬(૧૨) ૫૬. પ્રમાણભાવથી પ્રમેયા ભાવની સિદ્ધિ ન સ્વીકારવા પાછળ ગૂઢવાદની પ્રેરણું રર૬(૩) તૃતીય પરિ છેદ : પરાર્થોનુમાન રર૭-ર૬૪ ૫૭. પાર્વાનુમાનના અવયવો : ક્રમ અને સંખ્યા ૨૨૭(૧)થી ૨૨૮(૨) ૫૮. ત્રિવિધ લિંગમાં વ્યાયવ્યાપકભાવ ૨૨૮(૩) ૫૮. વ્યાપ્તિસિદ્ધિની પ્રક્રિયા રર૮(૪, ૫) ૬૦. સ્વભાવહેતુની સૈવિધ્ય કલ્પના પાછળનો આશય રર૯(૧થી ૩) ૧. સ્વભાવહેતુથી અમૃથક અન્ય ધર્મની કરિપત પૃથતા દર્શાવતા બે નિર્દેશપ્રકારે ૨૩૦(૧થી ૩) ૬૨. “ઉપાધિ'શબ્દને અર્થ ૨૩૧(૩થીપ) ૩. સ્વભાવહેતુના સવિશેષણ પ્રકારે પણ તત્ત્વત: શુદ્ધ સ્વભાવહેતુ ર૩ર(૧૨) ૬૪. શબ્દની અનિત્યતાની સિદ્ધિ માટેના હેતુઓ ૨૩૨(૩)થી ૨૩૩(૧) ૬૫. સાધ્યપ્રતિબંધ સિદ્ધ કરનારા પ્રમાણેના બહુવનું કારણ ૨૩૩(૨,૩) ૬૬. વ્યાપ્તિસાધક પ્રમાણે ૨૩૩(૪)થી ૨૩૪(ર) ૬૭, પ્રમેયસિદ્ધિમાં બાધક પ્રમાણભાવનું મહત્ત્વ ૨૩૪(૩,૪) ૬૮. પરાર્થનુમાનના પક્ષધર્મો. પદર્શનરૂપ અવયવમાં સ્મરણને સહાગ ૨૩૪(૫) ૬૯. સાધનની સ્વભાવ પ્રત્યે જ હેતુતા ૨૩૫(ર, ૩) 19. સાધ્ય-સાધન અન્યોન્યના સ્વભાવ ? ર૩૫(૪) ૭. હેતુત્વનિશ્ચયમાં બાધક પ્રમાણની નિર્ણાયકતા ૨૩૬(૧) કર. સ્વાર્થ–પરાર્થ અનુમાન ના વિષયભેની સાપેક્ષતા ૨૩૬(૨). ૭૩. વૈધમ્યવત-સાધ વત –પ્રયોગના સાધ્યની અભિનતા ૨૩૬ (૩) ૬૪. વૈધમ્યવત પ્રયોગમાં વૈધમ્ય કોની વચ્ચે ? ૨૩૬ (૪) ૭૫, અન્વયવ્યાપ્તિમાંથી વ્યતિરેકવ્યાતિસાધક Page #17 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ વિષય વિષય ૮૨. સ્વવચનનિરાકૃત પક્ષ ની વિલક્ષણતા ૨૪૩(૩) ૯. અનુમાન–અપ્રાપ્ય - વાદી પરંપરાઓ અને તેની મર્યાદા ર૪૩(૪ થી સ્વભાવહેતુજન્ય અનુમાન ૨૩૭(૧) ૭૬. “પલનિર્દેશ” એટલે ન્યાયદર્શનમાંની પ્રતિજ્ઞા ૨૩૮(૨) ૭૭. “પક્ષ'શબ્દનો અર્થવિકાસ ૨૩૮ (૩,૪) ૭૮. પક્ષનિર્દેશની અના વશ્યકતા ૨૩૮(૫)થી ૨૩૯(૧) ૭૯, પક્ષ કિંવા મંતવ્યનાં વિભિન્ન પાસાં ર૩૯(૨,૩) ૮. “પક્ષ નાં બ્રાંત લક્ષણ ર૩૯(૪) ૮૧. સાધનની પ્રાસંગિક સાધ્યતા પ્રતિવાદીની દષ્ટિએ ૨૩૯(૫) ૮૨. “વય' શબ્દનો અર્થ ૨૪૦(૧) ૮૩. પક્ષસ્વીકારમાં શાસ્ત્રની અબાધકતા ૨૪૦ (૨) ૮૪. પરાર્થનુમાનમાં પક્ષ નિદેશની છૂટ ખરી ? ૨૪ (૩) ૮૫. વિજ્ઞાનની સંધાત ર૪૦(૪)થી ૨૪૧(૧) ૮૬. દષ્ટ ન પોતે પ્રમાણ નહિ. ૨૪ (૨) ૮૭. “' શબ્દનો અર્થ ૨૪ (૩) ૮૮. શ્રાવળa – પ્રત્યક્ષ કે અમેય ? ૨૪૧(૪) ૮૯. પક્ષની આગમવિરુદ્ધતા અદેષ ૨૪૨(૧) ૯. પ્રતીતિનિરાકૃત પક્ષનું २१३५ ૨૪૨(૩, ૪) ૯૧. પક્ષચર્ચાને પરાર્થ નુમાન સાથે સંબંધ ૨૪૩(૧, ૨) ૯૮. શબદપ્રમાણુ એ અનુમાનવિશેષ ૨૪૪(૨) ૯૫. સ્વવચનનિરાકૃત પક્ષ ની અનુમાનનિરાકૃત પક્ષથી ભિન્નતા ૨૪૪(૩) ૯૬. અનુમાનદૂક પક્ષની સ્વવચનનિરાકૃતતા કઈ રીતે ? – મતાંતરો અંગે ચર્ચા [૨૪૪(૪)થીર૪૭(૧)] -વિનીતદેવને ખુલાસો ૨૪૪(૫) –અન્ય વાદી' કયા ? ૨૪૪(૬) –‘અભિપ્રાય' શબ્દના અર્થ અંગે દુક, ધર્મોત્તરના મત ૨૪૫ ૧) –એ અર્થ મુજબ પૂર્વપક્ષના ખુલાસાને ભાવ ૨૪૫(૨) –તેનું ધર્મોત્તરકુન ખંડન ૨૪૫(૩)થી ૨૪૬(૧, ૨) –“રમિઘાય' શબદના અન્ય સંભવિત અર્થે ૨૪૬(૩)થી ૨૪ (૧) ૯૭. “સાધનામા’ શબ્દની સમજૂતી ૨૪૭(૨) ૯૮. વક્તાને દોષ પણ સાધનદેષ ૨૪(૩) રૂપતા Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ je વિષય વિષય પૃ. ૯૯. “અસિદ્ધ હેત્વાભાસ નું અપ્રતિપત્તિરૂપ ફળ. ૨૪૭(૪) ૧૦. અસિદ્ધના અન્ય પ્રકારે ૨૪૮(૧) ૧૦૧. “ કિન્નર’ શબ્દનો અર્થ ૨૪૮(૨) ૧૦૨. ‘મા’ શબ્દને બૌદ્ધ અર્થ ૨૪૮(2) ૧૦૭. “પાદ્રિ ” શબ્દને અર્થ ૨૪૮(૪) ૧૦૪. સત્કાર્યવાદ અને ક્ષણભંગવાદની પરસ્પરવિરુદ્ધતા ૨૪૮(૫) ૧૦૫ “આમળા” શબ્દનો અર્થ ૨૪૯(૧થી ૩) ૧૬. ‘નિસુન્ન” શબ્દનો અથ” ૨૪૯(૫) ૧૦૭ કિવિધ વિરોધનો પરસ્પર ભેદ ૨૪૯(૭)થી ૨૫૦(૨) ૧૦૮. સહાનવસ્થાન-વિરોધ તે વિશિષ્ટ જન્યજનક-ભાવ ૨૫૦(૩) ૧૦૮. બૌદ્ધ “ત્રિક્ષણ પરિણામ વાદ' મુજબ સહાનવસ્થાનવિરોધની પ્રક્રિયા ૨૫૦(૪)થી ૨૫૧(૧) ૧૧૦. પ્રકાશ દ્વારા અંધકાર નિવતનની કાલિક - દેશિક પ્રક્રિયા ૨૫૧(ર)થી ૨૫૩(૧) ૧૧૧. પ્રકાશની પ્રવૃત્તિમર્યાદા ૨૫૩(૨) ૧૧૨. સહાનવસ્થાન વિરોધમાં વિધિતા વાસ્તવિક ? ૨૫૩ (૩થી૬) ૧૧૩. “નિયતાજા” એ સમાસને અર્થ ૨૫૪(૨) ૧૧૪. ક્ષણિકત્વની સર્વત્ર અનુસ્મૃતતા ૨૫૪(૩)થી ૨૫૫(૧) ૧૧૫. નિત્યત્વનું આગમ-સિદ્ધ સ્વરૂપ રપપ(૩) * ૧૧૬. લાક્ષણિક વિરોધની અપહાશ્રિતતા રપપ(૪, ૫) ૧૧૭. સમાન પરિહાય ભાવો વાળા પદાર્થોનું જ અભિન્નત્વ ૨૫૫(૬) ૧૧૮. “ઘરનાનતરી જ શબ્દન ભિન્ન અર્થે ? ૧૧૯. વિપક્ષના એકદેશ અને સર્વદેશમાં વ્યાપનાર આભાસી સ્વભાવહેતુઓ ૨૫૬(૩) ૧૨૦, “પ્રયત્નાન્તરીય' શબ્દના અન્ય અર્થનું દિ નાગના ગ્રંથમાં ઇગિત ૨૫૬(૪)થી રપ૭(૧) ૧૨૧. ન્યાયમાન્ય કેવલ વ્યતિરેકી સહેતુ તે બૌદ્ધ મતે હેવાભાસ ૨૫૭(૪ પૂર્વાર્ધ) ૧૨૨. “અસાધારણ અનૈકાતિક હેવાભાસને દૂષણહેતુ ર૫૭(૪ ઉત્તરાર્ધ) ૧૨૩. “અસધારણ અને– કાન્તિક’ હેત્વાભાસમાં સંશય જ ફળ ૨૫૭(૫)થી ૨૫૮(૫) ૧૨૪. પક્ષમાં હેતુસત્તા સંશય-કારક બને તેવી ત્રણ સ્થિતિઓ ર૫૯(ર) ૧૨૫. બૌદ્ધ અન ભવાદ ૨૫૯(૪) ૧૨૬. “અસાધારણ અને કાતિક' હેત્વાભાસનું ફળ – વિશેષ વિમર્શ * ૨૬ (૩) ૧ર૭. ન્યાયમાન્ય પ્રતિપક્ષ હેત્વાભાસ અસ્વીકાર્ય ૨૬ (૪)થી ર૬૧(૧) ૧૨૮. ન્યાયમાન્ય અન્ય હેત્વાભાસેની ધમકીતિને માન્ય વ્યવસ્થા ૨૬૧(૨) Page #19 -------------------------------------------------------------------------- ________________ १८ વિષય ૧૨૯, અનુપલબ્ધ હેતુનેા સ્વભાવ/ કાઅે હેતુમાં અંતર્ભાવ ૧૩૦, વ્યાપ્તિપ્રત્યાયનમાં દૃષ્ટાન્તનું મહત્ત્વ ૧૩૧. દૃષ્ટાન્તના ઉપયાગ હેતુને સાધ્યપ્રતિબંધ નક્કી કરવા માટે જ ૧૩૨. ન્યાયમાન્ય વ્યાપ્યાસિદ્ હેત્વાભાસના દૃષ્ટાન્તદોષમાં અંતર્ભાવ ૧૩૩, પ્રમાણુચર્ચામાં પ્રમેયેા અંગેના બૌદ્ધ મતા પ્રત્યે ધમકીતિ ના અનાગ્રહ પૃ° ૨૬૧(૩) ૨૬૧(૪,૫,૬) ૨૬૨(૧) ૨૬(૪) ૨૬૨(૫) વિષય ૧૩૪. જૈન પરંપરામાં ૧૩૫. ૧૩૬. ૧૩૭. ૧૩૮. યાતિવિજ્ઞાનનું ખેડાણુ ‘નૈમિત્તિક' ક્ષુબ્દના અર્ધાં E જ્ઞાનનું મિષાવિ ' એ દૃષ્ટિએ જૈન આગમાં ચીધેલી યેાતિવિદ્યાના સેવનની ૧૩૯. કેવલ-વ્યતિરેકી વ્યાપ્તિ અસ્વીકા ૧૪૦. ‘જાતિ' શબ્દની વ્યુત્પત્તિ ન્યાયબિંદુ મર્યાદા ૨૬૩(૪) કપિલ અને સાંખ્યદક્ષ ન તીવ્ર આલોચનાના વિષયરૂપ ૨૬ (૬)થી ૨૬૪(૧) ૨૬૩(૧) ૨૬૩(૨) ૨૬૩(૩) ૨૬૪(૩) ૨૬૪(૮) Page #20 -------------------------------------------------------------------------- ________________ નિઃશબ્દ સમ્યગુ–દષ્ટિ (ગ્રંથસમાલોચના) સર્વવિઘ પ્રદીપ આન્વીક્ષિકી વિષયબહત્વ અને તેમને સાંકળનારું સંકુલ, વૈવિધ્યપૂર્ણ સંબંધ જાળ - આનાથી આપણા વ્યક્ત સાંસારિક અસ્તિત્વને પિંડ બંધાયો છે. એ જીવનની પ્રક્રિયા છે આકલન અને પ્રતિભાવની – જ્ઞાતા અને વિષયની ક્રિયા-પ્રતિક્રિયાની. સજીવ ભૌતિક પિડની જીવનયાત્રાનું નિયમન કરે છે પિંડમાં અભિવ્યકત થતું અંતઃકરણ. તે બાહ્ય ઇન્દ્રિયોના વ્યાપાર દ્વારા તેમ જ તેથી નિરપક્ષપણે પણ અનેક સંકુલ ક૯૫ને રચે છે. એ કલ્પને, અધ્યવસાયે વડે જ પિંડનું સંકુલ, સક્રિય જીવન મૂત બને છે. અન્ય પ્રાણીની ચેતના કરતાં મનુષ્યની ચેતના અનેકગણું સંકુલ વિષયોનું પણ આકલન કરે છે. એ આકલનની પ્રક્રિયા ઈક્ષા” અને “અન્વીક્ષા” (નિરીક્ષણ અને ચિંતન) - ઉભયની બનેલી છે. “અનુ-ઈક્ષા” એટલે “ઈક્ષિા નું અતર્મુખ અનુસંધાન – ઇક્ષા પછીનું (અનુ') વિશેષ વિષયાતીત આકલન. આ સમગ્ર જ્ઞાનપ્રક્રિયા સૂચવત પ્રાચીન ભારતીય શબ્દ છે “આન્ધીક્ષિકી'. એમાં મુખ્યત્વે બ્રાન્તિ–મુક્ત જ્ઞાનના સ્વરૂપ અને પ્રભેદોને વિચાર થયેલું છે અને ગૌણપણે તે શુદ્ધ સાધનને ઉપયોગ કરીને નમૂનારૂપે પ્રમેયવિચાર પણ કરાયો છે. આમાં ભાર છે શુદ્ધ જ્ઞાનસાધન ઉપર. પ્રમેયનિર્ણય તે એ સાધનનું જ સ્વયંભૂ ફળ હોઈ એને માટે કેઈ આગ્રહ જરૂરી રહે નથી. જીવનના સર્વ ભાવોને સૂકમ રીતે, અખિલાઈથી – એકાંગિતા ટાળીને – જોવાની તાલીમ જ એનું મુખ્ય ધ્યેય છે. એટલે તે કૌટિલ્ય પિતાના “અર્થશાસ્ત્રમાં સર્વતેભદ્ર રાજનીતિ આકારી કાઢવામાં આવૂીક્ષિકી-વિદ્યા પણ રાજપુરુષો માટે અનિવાર્ય ગણે છે – તેને સર્વ વિદ્યાઓને પ્રદીપ, સર્વ કર્મોને ઉપાય, સર્વ ધર્મોને આશ્રય ગણે છે. આને લીધે જ વિવિધ પારગામી દષ્ટાઓના જીવનકાર્યમાંથી પ્રભવેલા વિવિધ પંથ, સંપ્રદાય કે ધર્મોના પાયારૂપે આન્વીક્ષિકીની પ્રતિષ્ઠા એક યા બીજી રીતે થયેલી છે. તસ્વનિર્ણય અને આચાર-નિર્ણય વસ્તુલક્ષી હોય તો જ તે કાર્યસાધક બને; અને તે માટે જરૂરી છે શુદ્ધ જ્ઞાનસાધન , શુદ્ધ અન્વીક્ષા. ' આ વીક્ષિકી * માટે જ ' ન્યાયવિદ્યા ', “તર્કશાસ્ત્ર', “ પ્રમાણશાસ્ત્ર” ઇત્યાદિ શબ્દપ્રયોગો પણ થયેલા છે. વળી પ્રમાણે ( = જ્ઞાનનાં સાધને) માં પણ કોઈ સૌથી વધુ સંકુલ પ્રમાણુ હોય તો તે ' અનુમાન” છે, કારણ કે તેમાં “અંતઃકરણ” -કિરવા મનને સાર્વધ વ્યાપાર જરૂરી છે. આથી જ ન્યાયશાસ્ત્રમાં સૌથી વધુ ઝીણવટભર્યો વિચાર અનુમાનને જ થયો છે. અહીં એ પણ કહેવું જોઈએ કે મનુષ્યની ચેતના એવી અતાગ અને અજાણ્યાં ઊંડાણથી ભરેલી છે કે જેથી આ પ્રમાણવિદ્યામાં પણ કાળક્રમે જૂનાં અનેક ભ્રાંત તારણનું વિવિધ રૂપે શોધન થતું રહ્યું છે. એક ને એક પરંપરામાં પણ પાછલા વિચારકોએ આગલા વિચારકેના બ્રાંત વિચારે તેજસ્વિતાથી સંશોધિત કરેલા છે. વારે વારે વાવતે Page #21 -------------------------------------------------------------------------- ________________ ન્યામિ દુ तत्त्वबोध: એ સૂત્ર પણુ, આ વિચ.રશેાધનની પ્રક્રિયા વાદથી જ અપ્રમત્તપણે ચાલે છે તે વાત જ પ્રોધે છે. २० ધપથા અને પ્રમાણવિચાર : લાંબું જુઓ, ક્રૂ` નહિ' એ આદેશને ચરતાય કરે છે. જગતમાં પ્રતિષ્ઠિત બનેલા ધપશે. જીવનનાં સ્થૂલ-સુમ બધાં પાસાંને વિચાર કરી, જીવન વધુ સ્થાયી પ્રતિષ્ઠવ છુ થાય તેવા સ્થૂળ-સૂક્ષ્મ ઉપાયાતુ' પ્રખેાધન એ જ તેમનું ધ્યેય છે. એ માટે જરૂરી છે. પૂર્વાંગ્રહમુક્ત સમગ્રવસ્તુલક્ષી દન, ચિ ંતન, નિદિધ્યાસન ( ધ્યાન )રૂપ સાધનત્રયી. ઉપનિષદમાં ભારપૂર્વક કહે છે કે સત્યનું તત્ત્વ કે રહસ્ય પચેદ્રિયગ્રાહ્ય મહિજ'ગતમાં નહિ, પણું અંતઃકરણ-ગ્રાહ્ય અત`ગતમાં છે. પશ્ચિમમાં પ્લેટે પણ બાહ્ય જગતને તે સત્યતા પડછાયારૂપ જ ગણે છે. આને કારણે બાહ્ય જગતના સ્થૂળ જ્ઞાન અને તદાધારિત સ્થૂળ લૌકિક અનુમાનથી પણુ ઉપર ઊડીને ઉચ્ચતર ‘ સન્મતિ તર્ક ’રૂપી, ઇન્દ્રિયાતીત દર્શનરૂપી સાધન ઉપાદેય છે. આથી જ કોઈ પર`પરામાં ‘ શ્રુતિ ’ પ્રમાણને, કાઈમાં અષ્ટાંગ-યેાગજન્ય સમાધિને, અન્યત્ર કૈવલ્યજ્ઞાનને પરમસત્યગ્રાહી માનવામાં આવ્યુ, અને એને આધારે જ તત્ત્વનિ†ય અને આચાર-નિણૅય કરાયા. અયેાગ્ય, ઊતરતા યા અપેાગ્ય રીતે પ્રયેાજેલા પ્રમાણને આશ્રય લેવાથી વિવિધ ધ`પથામાં દેશકાળભેદે સડા પણુ પેઠા. તે અન્વયે પ્રમાણવિચારનું સંશાધન જ તે તે કાળના આચાર્યો દ્વારા આવશ્યક ઉપાય તરીકે કરવામાં આવ્યું. દા ત. શ્રુતિપ્રમાણના મથ્યાપ્રયોગથી બંધિયાર બની ગયેલા ક્રમ"કાંડી સ`પ્રદાય સામે ખુદ વૈદિક અને વૈદિકેતર – એમ ઉભય પરપરામાં પ્રામાણ્યભ્રાંતિ બતાવતી પ્રખર વિચારણા રજૂ કરાઈ. એટલું જ નહિ, પણ વાદવિદ્યા પર પણ ભાર મુકાયા, જેથી ભ્રાંત જ્ઞાને અને તદાધારિત આચારાનુ તેજસ્વી રીતે નિરસન થાય. અનેકાંતવાદી, વીતરાગ એમ મહાવીરે પણુ શિષ્યને વાદકુશળ થવા પ્રોાધેલા. બૌદ્ધ ન્યાય : બૌદ્ધ ન્યાયનાં બીજ ખુદ્દનાં વ્યક્તિત્વ, જીવનકાર્યાં અને ઉપદેશે માં પડેલાં છે. પરં પરાગત યજ્ઞાદિપ્રધાન વૈદિક ધર્મી કે તપઃપ્રધાન શ્રમમાગ"થી તેમના મનનું સમાધાન ન થયું, તેમના પૂ`જીવનનો ઘટનાએમાં એ પણ જોવા મળે છે કે જીવન સાથે વણાયેલાં જરા-મરણુ-વ્યાધિથી તેમનું ચિત્ત વ્યાકુળ હતું. આ ‘દુ:ખસત્ય ' જ એમની શોધ, સાધના અને દેશનાનુ`પ્રેર ખળ હતું. દુ:ખસત્યને મિથ્યા ગણુતા- કલ્પનાપ્રધાન બ્રહ્મવાદ કે સાંસારબંધનને દૃઢતર બનાવતા કામપ્રધાન યજ્ઞવાદ તેમને માન્ય નહેતા. વળા તપસ્યાના બહુજન માટે કિઠન મારૂં તેમની સુકુમાર ચિત્તવૃત્તિને ગ્રાહ્ય નહાતા, એને બદલે શીલ- પ્રજ્ઞાના પ્રાધાન્યવાળા મા` મથામણને અંતે એમને ગ્રાહ્ય લાગેલા. પ્રત્યક્ષ કે અનુમાનથી અગ્રાહ્ય એવા શાસ્ત્રપ્રમાણિત પ્રમેયે! સ્વીકારવામાં પણ તેએને અનેક ભ્રાંતિ અને અનાચારનું મૂળ દેખાતું હતું. કેવળ નિ`ળ પ્રજ્ઞાને જે સત્ય દેખાય તે જ સ્વીકારવુ, પોતે ખુદ્ધ છે એમ માની પોતાના અનુયાયીઓએ તેમનુ પણ વયન ન સ્વીકારવું – આવી પ્રરૂપણા કરતા તેમને સુપ્રસિદ્ધ ઉપદેશ એમની ઋજુતાને પરિચાયક છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ સમાચના બુદ્ધનાં પોતાનાં ઉપદેશવચને “સુત્તપિટકમાં પડેલાં છે. તેમાંની એમની વાદપદ્ધતિ અને દૃષ્ટાંતપ્રધાન પ્રતિપાદન પદ્ધતિ તેમની પ્રમાણુવિચારણને સ્કુટ કરે છે. આ સુત્તપિટને પ્રમાણભૂત ગણનારી બૌદ્ધ શાખા “સૌત્રાન્તિક” કહેવાઈ તે શાખા વાદમાં દષ્ટાંતને પ્રાધાન્ય આપતી હોવાથી " દાષ્ટ્રતિક” પણ કહેવાતી. તેથી ઊલટું, સૂત્ર પરની “વિભાષા '( વ્યાખ્યા)ને પ્રાધાન્ય આપી તેને આધારે પ્રમાણદિ વિચાર કરનારી બૌદ શાખા “માષિક” કહેવાઈ. આ બે શાખાઓ પ્રમાણ-પ્રમેય-ભેદ સ્વીકારે છે અને “સર્વાસ્તિવાદી ' તેમ જ “હીયાની' તરીકે ઓળખાય છે. તેથી ઊલટું, મહાયાના તર્ગત શાખાઓ તે “ વિજ્ઞાનવાદી” (કિવા “યોગાચાર” મત ) અને શૂન્યવાદી. તે પૈકી વિજ્ઞાનવાદી વિજ્ઞાનને વિષયરહિત માને છે – વિજ્ઞાનની જ સત્તા છે અને વિજ્ઞાન પોતે જ ભ્રાંતિથી વિષયકારે અનુભવાય છે. તેને પ્રમાણ-પ્રમેયભેદ માત્ર સાંસ્કૃતિક સત્ય તરીકે જ સવીકાર્ય છે. જ્યારે શૂન્યવાદી પ્રમાણપ્રમેય ઉભયને અસત માને છે. બૌદ્ધ પ્રમાણનિરૂપણમાં સૌથી મહત્ત્વનું પ્રદાન કરનાર તે વસુબંધુ ( દ્વિતીય), દિનાગ અને ધર્મકતિ તેમ જ તેમના વિવરણુકાની પરંપરા છે. ઉક્ત ત્રણે વિચારકમાં ઉત્તરોત્તર તેજસ્વિતાની માત્રા વધતી જ ચાલી. દિનાગ દ્વારા ચક્કસ ઘાટ પામેલી પરંપરા ધમકાતિ દ્વારા એક સ્થાયી નિર્ણાયક ઘાટ પામી, જેથી પાછળથી ધમકીર્તિના ગ્રંથનાં અધ્યયન-વિવરણ-પલ્લવનની જ પરંપરા અનેક બૌદ્ધ લેખકોમાં ચાલી. વળી બૌદ્ધ ન્યાય ઉપરાંત ભારતીય ન્યાયપરંપરાના વિકાસમાં પણ દિડૂનાગનું મહત્ત્વનું પ્રદાન ગણી શકાય. તેમના તથા ધર્મકીર્તિ–આદિના વિશિષ્ટ પ્રમાણુવિચારથી ન્યાય–વશેષિક, મીમાંસક, વેદાંત વગેરે વૈદિક ઉપરાંત જે પ્રમાણુવિચારક્કામાં પણ તીવ્ર ઊહાપોહ જમે, પરસ્પરના ખંડનમંડનની લાંબી મધ્યકાલીન પરંપરા ચાલી, જેમાં સરવાળે આખી ભારતીય પ્રમાણવિદ્યા અસાધારણ તેજસ્વિતા પામી. એટલું જ નહિ, સમગ્ર તત્ત્વવિદ્યાને એક નવું એજન્મ મળ્યું. અહીં નોંધવું જોઈએ કે બૌદ્ધ પ્રમાણુવિચાર પર કેટલાંક મૌલિક બૌદ્ધ મંતવ્ય – જેવાં કે અનાત્મવાદ, ક્ષણભંગવદ, અપોહવાદ, અવયવિઅસત્તાવાદ, પ્રતીત્યસમુત્પાદવાદ ઇત્યાદિ- નો પ્રબળ પ્રભાવ પડ્યો છે. એને જ કારણે તેથી ભિન્ન મ ત ો ધરાવનારાં બૌહેતર વાદીઓમાં તીવ્ર પ્રતિક્રિયા જન્મી અને લાંબી વાદ-પ્રતિવાદની પ્રક્રિયા કેટલીક સદીઓ સુધી ચાલી. બૌદ્ધોના આ તેજસ્વી ઉપક્રમે આધુનિક અનેક તત્ત્વચિંતકોનું ધ્યાન આકળ્યું છે. બૌદ્ધિક, વસ્તુલક્ષી, સંપ્રદાયમુક્ત ચિંતનને અનુકૂળ એવા આધુનિક જગતમાં આ મધ્યકાલીન બૌદ્ધોએ ઉપસ્થિત કરેલા પરિપ્રશ્નો માનવજ્ઞાનના સીમાડા વિસ્તારવામાં ઘણું ઉપયોગી અને પ્રસ્તુત છે. આ પરંપરામાં જ ઊભે છે પ્રસ્તુત ગ્રંથ ન્યાયબિંદ'. અત્રે ન્યાયબિંદુના કર્તાનાં જીવન, કાળ, ગ્રંથરચના વિષેની તેમ જ આ ગ્રંથમાં છાપેલી ન્યાયબિંદુ–ટીકા”ના કર્તા ધર્મોત્તર વિષેની ધ્યાનપાત્ર વિગતો સારવીને રજૂ કરી છે. ત્યાર બાદ પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે યોગ્ય દષ્ટિકોણ પૂરે પાડવાની કોશિશ કરી છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ ધમ કીતિ લામા—તારાનાલિખિત બૌદ્ધ પરપરાના ઇતિહાસમાં ધમકીર્તિના જીવનની કેટલીક ધ્યાનપાત્ર વિગતો આપી છે. તે દક્ષિણ ભારતના પૂર્વ ભાગમાં આવેલા ‘ચૂડામણિ દેશ કિવા ત્રિમલયમાં કારુનંદ નામના રિવ્રાજક બ્રાહ્મણ પિતાને ઘેર જન્મેલા. વેદ, વેદાંગ, વ્યાકરણ, આયુવેČદ, લલિત કલાઓમાં સારી નિપુણતા પ્રાપ્ત કરેલી, નાનપણથી તીવ્ર પ્રજ્ઞા અને બુદ્ધિશક્તિ દાખવેલી. તીવ્ર જિજ્ઞાસાને વશ થઈને બૌદ્ધ ધર્મ વિષે પણ કિશારાવસ્થામાં જ ઘણું નાન મેળવ્યું અને સ્વસમુદાયને કાપ વહેરીને પણ બૌદ્ધ ઉપાસકને વેષ અને બૌદ્ધ જીવનચર્યા અંગીક્રાર્યા. સંધર્ષી ટાળવા મધ્યદેશ(મંગધ)માં નાલંદા અને ત્યાં વૃદ્ધ બૌદ્ઘ અ ચાય ધમ પાલ પાસે દીક્ષા લીધી ત્યાર બાદ ડ્િનગના શિષ્ય ઈશ્વરસેન પાસે તાાસ્ત્રનું અધ્યયન કર્યું. પરપરા તેમને કુમારેિલ ભટ્ટ સાથે પણ સાંકળે છે. કુમારેલ પાસેથી વૈષાંતરે વિદ્યાગ્રહણ કરી તેમને વાદમાં પરત કર્યાંની કથાઓ મળે છે. ઉત્તરાવસ્થામાં કલિંગમાં વિહાર સ્થાપી બૌધમમાં અનેકને દીક્ષિત કર્યા. કલિંગમાં જ તેમનુ અવસાન થયું. ગયા ન્યાયષિ’દુ ધર્મ કતિના સમયનિય ચાક્કસ રૂપે થયે નથી, છતાં જુદી જુદી પૂર્વાંત્તર મર્યાદાઓને આધારે તેમને જુદા જુદા વિદ્વાને ઈ. સ. ૫૫૦થી ઈ. સ. ૬૭૫ વચ્ચેના ગાળામાં મૂકે છે. ધમ કાતિને નામે મળત સાત ગ્રંથોમાં ત્રણ શુદ્ધ પ્રમાણુ-શાસ્ત્રને કેન્દ્રમાં રાખે છે : ( ૧ ) ‘ પ્રમાણુવા તિ ક ' ~ દિRsનાગના ‘ પ્રમાણ-સમુચ્ચય'ના વિવરણરૂપે લખાયેલા આ ગ્રંથમાં પ્રત્યક્ષ, સ્વાર્થાંનુમાન અને પર ાઁનુમાન એ ત્રણ ખંડ ઉપરાંત પ્રામણ્યચર્ચાના એક અલગ ખડ છે તે વિશેષ બાબત છે તેમાં મુદ્દના ધર્માંકાય, જ્ઞાનકાય, સ્વભાવકાયની ચર્ચા છે. આ ગ્રંથની પ્રમાણચર્ચા `તિ અધિકારી માટે થયેલી કહેવાય છે. ( ૨ ) · પ્રમાણુવિનિશ્ચય' – આમાં પણ પ્રત્યક્ષાદિ ત્રણ પરિચ્છેદોમાં મધ્યમ અધિકારી માટે પ્રમાણચર્ચા થયેલી છે. ( ૩ ) ‘ ન્યાયબિં’દુ’ આમાંતી પ્રમાણુચર્યાં પ્રાજ્ઞ અધિકારી માટે છે. આ ઉપરાંત ખીન્ન ગ્રંથે આને લગતા જ ખાસ વિષયાને સવિશેષ ચચે' છે : (૪ ) ‘વાદન્યાય ’ માં પરાર્થાનુમાનના અવયવો અને વાદ-વ્યવસ્થાની ચર્ચા છે. (૫) ‘ સંબધપરીક્ષા 'માં સબધાના પ્રકાર અને સંબંધેાની વાસ્તવિકતા અંગેની પરીક્ષા છે. ( ૬ ) ‘ હેતુબિંદુ'માં હેતુ કિવા લિંગના ત્રણ પ્રકારોની ચર્ચા છે. (૭) ‘સન્તાનાન્તરસિદ્ધિ ’માં સ્વચિત્તસંતતિ જેમ અન્ય-ચિત્ત-સંતતિની અનુમાનથી સિદ્ધિ બતાવાઈ છે. ધર્મોત્તર ‘ ન્યાયબિંદુ ' પર લખાયેલી અનેક ટીકાએમાં શ્રેષ્ઠ અને વિષયલક્ષી ટોકા અત્રે છાપેલી ધર્માંત્તરની ‘ ન્યાયબિંદુટીકા ' ગાય છે. તે ( અચટ )ના શિષ્ય હતા. કાશ્મીરમાં થઈ ગયા, * કલ્યાણરક્ષિત અને ધર્માંકરદત્ત Page #24 -------------------------------------------------------------------------- ________________ મિલોચના २३ તેમનો સમય વિવિધ વિદ્વાનોના મતાને અધારે આઠમી સદીને પૂર્વાધ કે ઉત્તરાર્ધ લાવાનું ઠરે છે. તેમના અન્ય ગ્રંથો : (૧) ધર્મકાતિના પ્રમાણુવિનિશ્ચય” પરની ટીકા, (૨) ' અહિનામપ્રકરણ” કે “અપહપ્રકરણ', (૩) “ક્ષણભંગસિદ્ધિ ', (૪) “પરલેકસિદ્ધિ', (૫) “ પ્રામાણ્ય/પ્રમાણ/લધુપ્રમાણુ-પરીક્ષા'. ન્યાયબિંદુ : વિષયસમીક્ષા ભૂમિકા મનુષ્યની ચિંતનશીલતા અને સ્પદનશીલતા સમગ્ર ભારતીય શાસ્ત્ર પરંપરા અને કાવ્યપરંપરામાં પૂરેપૂરી અભિવ્યક્ત થાય છે. વ્યક્તિગત અને સામુદાયિક જીવનનાં શોધન અને મંડન માટે આ સમગ્ર વાડૂમય-પુરુષાર્થ આકાર પામે છે. શાસ્ત્ર કે કાવ્યની દરેક પરંપરામાં ગ્રંથસર્જનની વિપુલતા પાછળનું રહસ્ય સમજવા જેવું છે. એ વિપુલતામાં એક બાજુ પરસ્પર પ્રભાવ અને સદશ્ય પણ ભરપૂર હોય છે, તે તેની સાથે જ વણાયેલું વૈવિધ્ય કે વિલક્ષણપણું પણ સંતર્પક હોય છે. એની પાછળ ભાગ ભજવે છે પરંપરા દ્વારા જે કાંઈ શ્રેષ્ઠ પ્રાપ્ત થયું છે તેના સ્વીકારની ગુણગ્રાહી વૃત્તિ અને પરંપરાના નવપલ્લવન દ્વારા. ઋણમુક્તિની તાલાવેલી. પરંપરામાંનું જે કાંઈ પૂર્ણપણે ગ્રાહ્ય છે, જે કાલબાધિત નથી તેને સ્વીકાર કરવામાં જ લાઘવ છે. તો બીજી બાજુ સમયાંતરે ઊઘડતા જતા જ્ઞાનનાં અને સૌદર્યબોધનાં નવાં ક્ષિતિજોને ન્યાય આપવા અપ્રસ્તુત કે કાલપ્રસ્ત અંશનું વિસર્જન પણ જીવનનાં શોધન–મંડનના કર્તવ્યની પ્રતિરૂપ બની રહે છે. આ ન્યાયે જોતાં એક જ વિષયને લક્ષતા અનેક શાસ્ત્ર-ગ્રંથમાં દેખીતી રીતે અનુકરણું પ્રાયઃ વિશેષ જોવા મળે છે. તેમ છતાં દરેક ગ્રંથમાં તેના ચયિતાની પ્રતિભા સૌમ્ય કે પ્રબળ રીતે કોઈક અંશમાં પ્રફુટિત થતી હોય છે. એને લીધે જ દરેક સમાન લાગતા ગ્રંથની પણ અપૂર્વતા અધિકારીઓ દ્વારા અનુભવાય છે. હેમચંદ્રાચાર્યે તેમના “ પ્રમાણુમીમાંસા ” ગ્રંથમાં પ્રત્યેક ગ્રંથની અપૂર્વતાની આ વાત સારી રીતે કહી છે. આ ન્યાય ‘ન્યાયબિંદુ”ને પણ લાગુ પડે છે. પરંપરાગત અનેક બાબતોના “અનુર્વાદ' સાથે કેટલાક મહત્ત્વના મુદ્દામાં લેખકનું મૌલિક પ્રદાન ઊપસી આવે છે. નવી વાત પણે કશા આવેશ કે ટાટોપ વગર રજૂ કરવાની તેમની તાસીર જણાય છે. પ્રમાણમાં પ્રમેયવિષયક સ્વમત બાબત અનારૈવીપણું એ પણ એમની વિશેષતા છે. આમ છતાં ઉદાહરણ દ્વારા પોતાનાં તત્વવિષયક, આચારવિષયક મંતવ્ય તરફ હળવાશથી ઈગિત કરી દે છે. પોતાના આદરણીય પૂર્વાચાર્યોના કેઈ મતો પ્રત્યે અસંમતિ હેય તે તે પણ સમુચિત રીતે હેતુપવ, પ્રસ્થાપે છે. સૂત્રશૈલીને શોભાવે તેવું યુકિતલાઘવ, કથનલાધવ જળવાયું છે. આમ છતાં વિષયનાં બધાં જ મહત્ત્વનાં અંગેની વ્યવસ્થિત રજૂઆત થઈ છે, હવે પછી પ્રથમ, ગ્રંથને સ્થૂલ પરિચય આપી, ત્યારબાદ પસંદ કરેલાં મહત્ત્વનાં વિચારશિખરે ઉપસાવવાને ક્રમ રાખે છે. અંતે ધમકીતિ કઈ પ્રસિદ્ધ દાર્શનિક બૌદ્ધ શાખાને વરેલા છે તે બહુચર્ચિત વિચારણીય પ્રશ્નના સમાધાન માટે કોશિશ કરીશ. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ન્યાયબિંદુ શીર્ષક સમગ્ર ભારતીય પ્રમાણુશાસ્ત્રમાં “ ન્યાય” શબ્દ બહુપ્રયુક્ત છે, મ મ શ્રી સતીશચંદ્ર વિદ્યાભૂષણના મત પ્રમાણશાસ્ત્ર પ્રથમ તબક્કામાં “ આન્વીક્ષિકી'- વિદ્યા તરીકે ઓળખાતુ હતું. જ્યારે બીજા તબકક માં ( ન્યાયશાસ્ત્ર' તરીકે ઓળખાવા લાગ્યું. એમને મને ન્યાય’ શબ્દ મુખ્યત્વે પરાથનુમાન માટે વપરાય છે, ને લક્ષણથી પ્રમાણમાત્ર માટે ( જુઓ A History of Indian Logic, pp. 40–41 ) . ન્યાય'ને પર્યાય “ઉપાય” શબ્દને ગણી શકાય. બંનેમાં વ્યક્તિથી જન્મતે અથ પણ સમાન છે. નિ” એટલે નિશ્ચયપૂર્વક, “ આય” એટલે પહોંચાડનારું. અર્થાત્ કોઈ વિષયના સ્વરૂપને માડનારું (જ્ઞાનરૂપી) સાધન તે ન્યાય. સત્ય વિષેનું પરીક્ષ સાચા સત્યને પમાડે છે માટે “સત્યવિચાર” યા પુરાવાના તેલનને પશુ પ્રચલિત લેકવહેવારમાં “ ન્યાય' કહેવાય છે. લગભગ ન્યાય” શબ્દના જ અર્થમાં મર્યાદિત અંશે “પરીક્ષાશબ્દ પણ વપરાય છે (દા. ત. પરીક્ષામુખસૂત્ર' એ ગ્રંથનામ). પરંતુ “ ન્યાયબિંદુ' શબ્દમાં “ ન્યાય’ને પ્રમાણુ' એ વ્યાપક અર્થ જ બંધ બેસે છે. “બિંદુ” શબ્દ ધણું શાસ્ત્રગ્રંથે ના નામના ઉત્તરપદ તરીકે જો મળે છે – દા. ત. “ હેતુબિંદુ'. તે અર્થમાં જ “લેશ ', “કણિકા' શબ્દ પણ વપરાયા છે. સંભવત: આ શબ્દો ગ્રંથકારની નમ્રતા સૂચવે છે. શાસ્ત્રના વિપુલ ગ્રંથરાશિમાં પોતાનો ગ્રંથ કે પ્રયત્ન બિંદુ-સમાન છે એવી નમ્ર અનુભૂતિ એમાંથી સૂચવાતી લાગે છે. અગાઉ કહ્યું તેમ શાસ્ત્રગ્રંથોના વિપુલ કલેવરમાં મૌલિક પ્રદનનાં બિંદુ તો મર્યાદિત જ (છમાં કિંમતી) હોય છે. અનેક ગ્રંથકારના ક્રમિક પ્રયત્ન રૂપી બિંદુએથી જ શાસ્ત્રરૂપી સિન્ધનું નિર્માણ થાય છે ગ્રંથકલેવર આ ગ્રંથ “પ્રત્યક્ષ', “સ્વાર્થનુમાન” અને “પરાથનુમાન” એમ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત છે. તેમાં ધર્મોત્તરની ટીકા અનુસાર અનુક્રમે ૨૧, ૪૮ અને ૧૪૦ સૂવે છે. પ્રત્યક્ષ-પરિચ્છેદ'ના પ્રથમ સૂત્રમાં પ્રસ્તુત ગ્રંથના વિષયનું તથા તે વિષયના પ્રજનનું કથન છે. ત્યાર બાદ સમ્યગ-જ્ઞાનના બે પ્રકારને નિર્દેશ , પ્રત્યક્ષનું લક્ષણ , પ્રત્યક્ષલક્ષણાટક બે પદોનું અથ કથન , પ્રત્યક્ષના ચાર પ્રકારનાં લક્ષણ, પ્રત્યક્ષના વિષયરૂપ સ્વલક્ષણુનું સ્વરૂપ અને પારમાર્થિક મહત્ત, અનુમાનના વિષયનું સ્વરૂપ, પ્રમાણ– ફલનું અભિપણું, સરૂનું પ્રમાણપણું – એટલા વિષયે પ્રથમ પરિચ્છેદમાં નિરૂપાયા છે. સ્વાનુમાન પરિચ્છેદમાં અનુમાનના પ્રકારના કથનપૂર્વક તે પૈકીના સ્વાર્થનુમાનનું નિરૂપણ છે. સ્વાર્થનુમાનનું લક્ષણ, લિંગના વૈરૂનું સ્વરૂપ, અનુમય (પક્ષી)સપક્ષ-વિપક્ષનું સ્વરૂપ, ત્રણ પ્રકારનાં લિંગનું સે દાહરણ સ્વરૂપકથન, ત્રિવિધ લિંગના લિંગ ત્વના કારણરૂપે સ્વભાવ પ્રતિબંધ આવશ્યક્તા, અનુપલબ્ધિ-લિંગ વિષે વિશેષ વિચાર, અનુપલબ્ધિના અગિયાર પ્રકારનું સેદાહરણ વર્ણન, આ વિષે કેટલાંક સ્પષ્ટીકરણો, અદશ્યાનુપલબ્ધિની સંશયકારતા – આટલા વિષ નિરૂપાયા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના २५ ત્રીજ “પરાથનુમાન-પરિચ્છેદ 'માં પરાથનુમાનનું લક્ષણ, તેના સાધમ્યવાળા પ્રયોગભેદોનું લિંગપ્રકારભેદે સદાહરણું કથન, સ્વભાવહેતુના ત્રણ પ્રભેદની પ્રાસંગિક ચર્ચા, વૈવર્મપ્રયોગોનું સેદાહરણ કથન, અન્વય-વ્યતિરેકની તાત્ત્વિક એકરૂપતા, પરાથનુમાનમાં પક્ષનિર્દેશ (= નિગમનવાક્યરૂપે સાધ્યનિર્દેશ)ની અનાવશ્યકતા, પક્ષ (= પ્રતિના વાક્ય) નું લક્ષણ અને લક્ષણુઘટકોનું સેદાહરણ સ્પષ્ટીકરણ, પ્રસંગોપાત્ત ચાર પ્રકારનાં નિરાકૃત પક્ષનાં ઉદાહરણ, હેવાભાસના પ્રકારનું સાદાહરણું વર્ણન, વતૃત્વ-સર્વજ્ઞત્વના વિરોધના પરીક્ષણના અન્વયે વિરોધના બે પ્રકારની પ્રાસંગિક ચર્ચા, વિરુદ્ધ હેત્વાભાસના ઈષ્ટવિઘાતકૃત ' પ્રકારના અનુલેખ અંગે સ્પષ્ટીકરણ, અસાધારણ અનૈકાન્તિક હત્યા ભાસની સંશયકારક્તા, વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસને અનુલ્લેખ અંગેની પ્રાસંગિક સ્પષ્ટતા , દૃષ્ટાન્તને પૃથ સાધનાવયવ તરીકે અસ્વીકાર , દૃષ્ટાંતોષના પ્રકારનાં ઉદાહરણે , દૂષણનું લક્ષણ, જાતિનું લક્ષણ – આટલા વિષય છે. મનનીય બિંદુઓ ( ટિપ્પણમાં નહિ સ્પર્શયેલાં ) સમ્યગ જ્ઞાનની પુરુષાર્થ સિદ્ધિ માટે અનિવાર્યતા (સૂ) ૬.૨ ): મિયાણાનથી પ્રતિભાસ પામતે વિષય અપેક્ષિત અયક્રિયા કરનારે નથી હોતું તેથી તે પુરુષાર્થની સિદ્ધિ તે નથી જ કરતો. પરંતુ “તે અન્ય અથક્રિયા સાધનાર તો બની શકે. તો પછી અન્ય પુરુષાર્થની સિદ્ધિ કરનારો તે ગણુય જ ” – તે વધે ન લઈ શકાય ? ટીકાકાર સમજાવે છે કે જે ક્ષણે અન્ય પુરુષાર્થની સિદ્ધિ પુરુષ અનુભવે છે તે ક્ષણની તરત પૂર્વે તે પદાર્થનું મિથ્યાજ્ઞાન ટાળે તેવું સમ્યગૂજ્ઞાન થાય તે થકી જ પોતે નિશ્ચિત અક્રિયાની તૃપ્તિ અનભવી શકે. છિપલીને રજતઅદ્ધિથી લેવા ગયેલે મનુ છે જયારે છિપલી મેળવે છે. ત્યારે એનું છિપલીપણું જાણે તો જ “છિલી મેળવી ” તે આકારે પુરુષાર્થસિદ્ધિ અનુભવી શકે છે. કોઈ પણ પુરુષાર્થસિદ્ધિ એના સમગ્ર અકારના સભ્યપૂસાન થકી જ સંપન્ન થાય છે. રસપાનના અનુભવની ક્ષણે રસને કટુરસ' તરીકે જાણનાર મનુષ્ય પોતે “હુ મધર સ માણું છું' એવી અનુભૂતિ કઈ રીતે કરી શકે? અજ્ઞાત સુખ એ સુખ કહેવાય? પ્રત્યક્ષની નિવિકલ્પકતા (રુ. ૪) : ઉપનિષના ચો વાર નિવારે... એ અભિપ્રાય સાથે તુલનીય આ અભિપ્રાય છે. સત્યને કશા આરે પણ વગરને અનુભવ એટલો સઘન હોય છે કે ત્યાં શબ્દને અવકાશ જ નથી. જ્ઞાતા, સેવ અને જ્ઞાનને અભેદ એ જ ખરો સાક્ષાત્કાર છે – આવી ગૂઠ બાબત આ નિવિકલ્પક-પ્રત્યક્ષવાદ સૂચવી જાય છે. આપણે વ્યવહાર સવિકલ્પક પ્રત્યક્ષથી ચાલે છે, એટલે તે દષ્ટિએ પ્રત્યક્ષ સવિકટપક જ હોય એમ જ વિચારવાને આપણે ટેવાયેલા છીએ . પરંતુ બૌદ્ધો પ્રત્યક્ષને વિષય સ્વલક્ષણ. એટલે કે સામાન્યરહિત માને છે; ને સામાન્યની પ્રતીતિ વગર શબ્દની ઉપસ્થિતિ સંભવે નહિ. પ્રત્યક્ષ વિષેને આ પારમાર્થિક અભિપ્રાય પ્રાજ્ઞ પુરુષના યથાર્થ દર્શનને આભારી જ ગણાય. આ લક્ષણ દ્વારા “વ્યવહારપરાયણ સંસારીઓ પ્રત્યક્ષાભાસને જ પ્રત્યક્ષ ગણે છે” એવું ગૂઢ મંતવ્ય ફલિત કરી શકાય. આમાંથી જ્ઞાતા અને વિષયના અતનું અંગિત વાચી શકાય, બૌદ્ધ અપવાદ પણ “શબ્દ વસ્તુના સ્વરૂપના પરિચાયક નથી” એ વાત જ Page #27 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ ઘોષિત કરે છે. મૌન અને ગમાર્ગ જ સત્યગ્રહણને સાચે માર્ગ છે એવું પણું આમાંથી ફલિત કરી શકાય શબ્દમાત્રને ઉપયોગ, આ મત મુજબ, અપૂવ વસ્તુનું “પૂર્વગ્રહ' અર્થાત પૂવે જોયેલી વસ્તુ રૂપે ગ્રહણ કરવા બરાબર ગણાય અલબત્ત, વ્યવહારજગત , કે જે પરમાર્થ દષ્ટિએ મિથ્યા છે, તેના નિર્વહણ માટે તેવો જ મિથ્યા શબ્દ જરૂરી બની જાય છે. વસ્તુનું નામ પાડવા ભેગું જ જ્ઞાતાના રાગદ્વેષનું જાળું આખેઆખું ખેંચાઈ આવે છે. વસ્તુદર્શન સાથે જ અધ્યવસાયની ઉત્પત્તિ તે જ સંસારીની સંસારિતા. ધર્મકાતિની આ પરંપરા સંપૂર્ણપણે અધ્યાત્મલક્ષી પ્રમાણુશાસ્ત્રની છે તે અહીં પણ સ્પષ્ટ થાય છે. ઇન્દ્રિયાશ્રિત જ્ઞાન (૨. ૪) ટીકાકારે ઈન્દ્રિયગ્રા ને “ઇન્દ્રિયજન્ય” નહિ પણ ‘ઈન્દ્રિયાશ્રિત” કહ્યું છે તે પ્રતીત્યસમુત્પાદવાદને કારણે. ક્ષણભંગવાદ મુજબ જન્યજનકભાવ વાસ્તવિક લેખે ન હોવાથી ઇન્દ્રિયવ્યાપારની ક્ષણ હોય છે ત્યાં પ્રત્યક્ષની ક્ષણ આવે છે? એવા આકારની અનુભૂતિ “પ્રતીત્યસમુત્પાદવાદ ” મુજબ સૂયવી છે. ન્યાયદર્શનમાં તે ઇન્દ્રિયને પ્રમાણ પણ લેખ્યું છે. પણ “કારણે હંમેશાં કાર્યોત્પાદક થતા નથી” એ ન્યાયે ઇન્દ્રિયને સ્વભાવથી પ્રત્યક્ષની જનક માની શકાય નહિ. તે જ ન્યાયે “ અર્થ કિંવા વિષયમાંથી જન્મતું જ્ઞાન તે પ્રત્યક્ષ” એવી પ્રત્યક્ષની પૂર્વાચાર્યની વ્યાખ્યા પણ ત્યજાઈ છે. શ્વસન પ્રત્યક્ષ (૬. ૧૦) : આ પ્રકારની કાપનાનું મૂળ છે બૌદ્ધ અનાત્મવાદ. બૌદ્ધ મતે જ્ઞાન એ એક નિરાશ્રય ધમસંતતિ છે, જે સ્વભાવથી જ વિષયને અને પિતાને એમ ઉભયને પ્રગટ કરે છે - જેમ પ્રદીપ વિષયને અને પોતાના તેજને એક સાથે જ પ્રગટ કરે છે. જ્ઞાન કેઈ જડ વસ્તુ નથી, જે ચેતન એવા આ ત્માને ધમ બની રહે. જ્ઞાન પતે જ ચિદાત્મક છે. વિષયને જ્ઞાન પ્રગટ કરે અને જ્ઞાનને આત્મા પ્રગટ કરે, તે આત્માને પ્રગટ કરવા વળી અન્ય વસ્તુ અને એમ અનવસ્થા સંભવે. એ દૃષ્ટિએ બૌદ્ધ સ્વસંવેદનની કલ્પના યુક્તિસંગત લાગે છે. ઉપનિનાં સઘં જ્ઞાનમ્ મનતં દ્રા (સત્યરૂપ, જ્ઞાનરૂપ, અનન્ત એવું બ્રહ્મ) એ કલ્પના અથવા બ્રહ્મની સત્-7િ-આનન્દ્રરૂપતાની કલ્પના પણ અત્રે તુલનીય છે. પ્રત્યક્ષનિષ્ઠ બૌદ્ધો જે અનુભવાય છે તે સિવાયનું કોઈ તત્ત્વ (દા.ત. આ માટે માત્ર શાસ્ત્રની સાક્ષીએ સ્વીકારવામાં અપ્રામાણિકતા અને અનેક અનર્થોનું મૂળ જુએ છે. ક્ષણિક લક્ષણરૂપ ચિત્તધારા કે ચેતધારા વિષય સાથે જ સ્વને પણ પ્રકટ કરનારા સ્વભાવની અનુભવાય છે, અને એ રીતે એ જ્ઞાનનો એક ક્ષણને દરેક બનાવ સ્વયં સંપૂર્ણ બની રહે છે. બે ક્ષણના ચિત્ત વચ્ચે સાદશ્ય હોય, પણ અમેદ કે સ્થાયિત્વ નહિ. સુખાદિનો જ્ઞાનરૂપતા (૬. ૮. 3) ચિત્ત અથત જ્ઞાનની પૂર્વાપેક્ષાથી સુખદુખાદિરૂપ વિશેષ અવસ્થાવાળાં ચિત્ત કાર પામે છે, તેથી તે “ચત્ત' (= ચિત્તસંબંધી અવસ્થાઓ) કહેવાય છે. ટૂંકમાં, ચિત્તનિમિત્તે અસ્તિત્વમાં આવે તે ચત્ત. ચિત્ત પણ શાનરૂપ જ છે, ચૈતન્યના જ વિશેષો છે. સુખદુ:ખાદિ તે સાંખ્યમતમાં વિષયના ધર્મો મનાયા છે. તે મને અને અસ્વીકાર કર્યો છે. વિષયમાં સુખરૂપત્ર ઈત્યાદિ માત્ર આરેપિત થઈ Page #28 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના २७ શકે, પણ વસ્તુત: વિષય સુખાદિરૂપ હોતા નથી. વળી જ્ઞાનનું ભાન જેમ વિષયની સાથે જ થાય છે, તેમ સુખદુખાદિનું ભાન પણ સુખાદિના વિષયના બોધની ક્ષણે જ થાય છે. ગિપ્રત્યક્ષ (૬.૨૨) : પ્રમાણુવિદ્યા પણ લોકોત્તર ચૈતન્ય કિવા સમાહિત ચિતદશા જેવા પ્રકૃષ્ટ અનુભવોને બુદ્ધિપૂર્વક સુપ્રતિષ્ઠિત યા સુસિદ્ધ કરવા માટે જ હોઈ શકે તે વાત વિવિધ ભારતીય અધ્યાત્મમાર્ગોમાં ચરિતાર્થ થાય છે. જૈન પરંપરામાં કેવળ( કૈવય)-જ્ઞાન, વૈશેષિક દર્શનમાં પ્રશસ્તપાદ દ્વારા સ્વીકૃત પ્રતિભા દર્શન , સાંખ્યશસ્વીકૃત યુગમાગ - આ બધા રૂપે પ્રમાણુશાએ ગૂઢાનુભવને પૂર્ણ પ્રતિષ્ઠા અપી છે. આમ પ્રમાણુશાસ્ત્ર અને અધ્યાત્મવિદ્યા વચ્ચે વસ્તુતઃ અવિરોધ છે. બૌદ્ધ પરંપરામાં પણ યોગમાર્ગનું ઊલટભર્યું, વ્યવસ્થિત ખેડાણ થયેલું છે. અહી સૂત્રમાં વિજ્ઞાનનું સ્વરૂપ નથી કહ્યું, માત્ર તેની પ્રક્રિયા જ કહી છે તે ધપાત્ર બાબત છે. બૌદ્ધ દષ્ટિ પારમાર્થિક સત્યના સ્વરૂપને અનિર્વાચ્ય, અવ્યાકૃત કહે છે. જે પારમાર્થિક સત્ય અપૂર્વ છે તેને તેના અનુભવ પૂર્વે કહેવું તે અસંગત અને વ્યર્થ જ ગણાય. તેનું સ્વરૂપ કોઈ પણું શબ્દથી કહેવું હોય તો તે જિમરિ (કંઈક જુદું જ) એ શબ્દયુગલ વડે જ કહી શકાય. પાછળ ટિપ્પણમાં સ્પષ્ટ કર્યું છે તેમ પેગિસ્તાનને ભૂતાર્થની ભાવનાના પ્રકર્ષરૂપ નહિ, પણ તે મઠર્ષમાંથી જન્મ કહીને તેની અપૂવતા કે વિલક્ષણતા જ સૂચવી જણાય છે. અત્રે ગિજ્ઞાનની પ્રક્રિયાને “ભૂત થંભાવના પ્રક" એ શબ્દોથી નિર્દોશી છે. “ભૂતાથ. નો પ્રાથમિક અથ તે સત અથ એટલે કે “ પ્રમાણે થી અનુભવાતા વિષયે એ જ થાય. ધર્મોત્તરની ટીકામાં આ અથ આપીને પછી માત્ર દૃષ્ટાંતરૂપે જ ચાર આર્યસત્યો (દુઃખ, દુ:ખસમુદાય, દુઃખનિરોધ અને દુખનિરોધક માર્ગ )ને એવા ભૂતાર્થ તરીકે નિદેશ્યાં છે. આમાં થોડો હકીકતદોષ લાગે છે. દુઃખાદિ ચાર આર્યસત્યો ખરેખર તો ભૂતાર્થરૂપ નહિ, પણ ભૂતાઈની ચિત્તધારાભાવના)માં ઊઠતી નિવેદાદિ ચિત્તાવસ્થા(ચેર)રૂપ છે. આગળ સ્વસંવેદનની ચર્ચામાં ધર્મોત્તરે પિતે જ સ્પષ્ટ કર્યું છે કે નીલાદિ વિષયો પિતે સુખારિરૂપ નથી. તે ન્યાયે જગતૂના વિષયે પોતે દુઃખાદિરૂપ નથી, પણ વિષયબોધરૂપ ચિત્તક્ષણ પિોતે દુ:ખાદિ સંવેદને રૂ૫ રૌત્ત-ક્ષણને સ્થાન આપે છે. પ્રમાણદષ્ટ પદાર્થોમાં પુનઃ પુનઃ ચિત્ત સમભાવે એકાગ્ર કરવું તે થઈ ભૂતાર્થભાવના. આને અર્થ એ કે ગિજ્ઞાન માટે પ્રાથમિક પ્રમાણેથી થતે જગતનો અનુભવ અત્યંત ઉપાદેય છે. જગતને અવગણીને , લૌકિક પ્રમાણેને અવરોધીને ગિનાન કિંવા તત્ત્વદર્શન સંભવે નહિ – એ વાત આમાંથી સ્પષ્ટ થાય છે. અહીં ‘ભાવના ' શબ્દથી ભૂત થનું સાંસારિક વૃત્તિઓથી થતું ગ્રહણ નહિ, પણ સમભાવથી થતું ગ્રહણ, ભૂતાથ પાછળના અસીમ રહસ્યની જિજ્ઞાસાથી પુનઃ પુન: કરાતું ગ્રહણ અભિપ્રેત છે. આવી વિશિષ્ટ ભાવનાને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ન્યાયમિ ુ ‘ પ્રક` ' એટલે તે ભાવનાનુ` સહજ રીતે, કુદરતી પર તળાથી થતું ઊĒાહણુ . • પ્રક` ' અવસ્થા ભાવનાને યાંત્રિક, એકધારી, ક`ટાળાભરેલી, નવે-ષરહિત થતી રોકે છે ‘ ભાવના’માં પુરુષના પ્રયત્ન છે, તે! ' પ્રકા'માં અનાયાસ, પ્રાકૃતિક પરિબળાથી સધાતુ સ્વયં ભૂ ઊર્ધ્વગમન છે. * પર્યન્ત ’ શબ્દથી એ • પ્રમુખ 'તુ ઉત્તરેત્તર તીવ્રતર થતુ' જતું સ્વરૂપ સૂચવાય છે. એ તીવ્રતાના અવધિ તે પર્યંન્ત ’. અહીં સુધી સૂચવાતી અવરથા તે ગીતાપ્રાક્ત ‘ આરુક્ષુ ( યેાગારૈરહણુ માટે મથતા ) મુનિ'ની અવસ્થા. તેમાંથી ઉદ્ભવે છે યોગિજ્ઞાન, જે સ* પૂર્વાવસ્થાએથી અત્યંત વિલક્ષણ કિવા અપૂર્વ છે. આ છે ગીતાપ્રાક્ત ‘ યાગારૂઢ ’૧ સ્થિતિ . પૂર્વ ની સાધકદશામાં, ગીતાના શબ્દો વાપરીએ તા, ‘ કર્યાં ’તુ પ્રાધાન્ય છે તે ચેાગિજ્ઞાનની સિદ્ધિમાં ‘ શમ'નું પ્રાધાન્ય છે. . * 9 આ વન એટલું ફલિત કરી આપે છે કે બૌદ્ધ 'ન પણ આ સાંસારનાં સ પ્રવાહપ્રાપ્ત કવ્યાની ઉપાદેયતા બતાવવા સાથે જ એ બધાંથી પૂર્ણરૂપે ઉપર ઊઠીને સહજપણે પ્રાપ્ત થતી સમાહિત સ્થિતિ કિવા સ્થિતપ્રજ્ઞતાની સંભાવના કરે છે. પાપ-પુણ્ય, શુભાશુભથી ઉપર ઊઢવું તે જ સાચુ' અધ્યાત્મ. ઉપનિષદ્ એને માટે કહે છે: મા મહારા સા परा गतिः । આ સૂત્રનું અત્યંત લાૠવભયુ" છતાં પૂરી ગહનતાવાળું વન એ ખતાવે છે કે નાત્મવાદ, ક્ષણુભગવાદ ઇત્યાદિ બૌદ્ધ ગૃહીતે। વસ્તુતઃ તે સાધકને અપ્રસ્તુત અને સાધનામાં વિઘ્નરૂપ એવા વાદામાં થિગત થતા બચાવી વાસ્તવિક કતવ્યમાં એકાગ્ર કરવા માટેની ખાલદ્વિતાથે ચેાજેલી યુકિત જ ગણી શકાય. બાકી આત્મા-આદિ પરાક્ષ વિષયેના નિય યાગિજ્ઞાનની પ્રાપ્તિથી જ થઈ શકે. અકાળે આધ્યાત્મિક પ્રમેયાનુ આકલન કરવાના મિથ્યા પ્રયત્ન ન કરવા, એટલેા જ મુદ્દા આશય લાગે છે, માકી ભારતીય પરંપરામાં ભરપૂર રીતે પોષાયેલી મૂલ્યનિષ્ઠા, અધ્યાત્મરુચિ બૌદ્ધ પરંપરામાં પણ છે. આના અનુસંધાનમાં · ન્યાયબંદુ ’ના ખીજા પરિચ્છેદમાં અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચાના ઉપલક્ષ્યમાં કરાયેલું તારણ મેધપાત્ર છે : અદશ્ય ભાવની અનુપબ્ધિ તે ભાવને લગતા અભાવવ્યવહાર કરાવી શકે નહિ. આના અથ એ કે નિરુદ્ધ ચૈતન્યવાળા સંસારી જીવા માટે સંસારી અવસ્થાનું સાતત્ય છે ત્યાં સુધી અનેક પ્રમેયા અદૃશ્ય ( = અનુપલબ્ધિલક્ષણુપ્રાપ્ત છે. તે પ્રમેયે!ની અનુપલબ્ધિ તેમના અસ્તિત્વના નિશ્ચિત નિષેધ ફલિત ન કરી શકે. અલબત્ત, યાગિજ્ઞાનની પ્રાપ્તિ બાદ તે પ્રમેયા અદૃશ્ય ન રહે તેમ જ માનવું રહ્યું. અન્ય પરપરાના પ્રમાણુશાસ્ત્રમાં વિરલ એવી અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચા પાછળ ગ્રંથકારના આશય આ આધ્યાત્મિક વિષયે ખાખત નિષ્ણુય કરવામાં થતી ઉતાવળને રાકવાના જ લાગે છે. પરમાં સત્ સ્વલક્ષણૢ (૬.૨૨-૨、 ) : મૌલિક બૌદ્ધ ચિંતનધારામાંથી નિષ્પન્ન થયેલ ક્ષણભંગવાદ, અવયનિ—અસત્તાવાદ, સામાન્ય-અસત્તા-વાદ, અપેાહવાદ ઇત્યાદિમાંથી જ પરમા સત્ની તેમણે માનેલી અનિર્વાચ્યતા તરફ ઇંગિતમાત્ર રતા ‘સ્વલક્ષણુ ' શબ્દ પ્રભવ્યેા. બૌદ્ધો દરેક ઘટતાને કાળ કે સ્થળના એકાધિક બિંદુમાં ન વ્યાપનારી માને છે. પ્રત્યક્ષજ્ઞાનના અનુભવ યથા રૂપમાં પૂર્વાનુભવથી કાઈ પણ રીતે લેપાયા વગરના, અપૂર્વગ્રાહી, માત્ર વસ્તુ વિરૂપ, અભિશાપ( શબ્દ )સંસર્ગ રહિત, જ્ઞાતા દ્વારા કરાતા કોઈ પણુ Page #30 -------------------------------------------------------------------------- ________________ સમાચના કલ્પનના આરોપણ વગરને મનાય છે. દરેક પ્રત્યક્ષાનુભવની પ્રથમ ક્ષણ આ કલ્પનમુક્ત , શબ્દસંવિદુ-મુક્ત ચિત્તરૂપ હોય છે. એ જ પ્રત્યક્ષ જ્ઞાન છે, ત્યાર પછી વિલક્ષણ પ્રતીત્યસમુત્પાદધારાને વશ વતી'ને અધ્યવસ.યાદિ ક્રમે ભલે કલ્પના, શબ્દ ઇત્યાદિને સંસર્ગ થત હોય, પરંતુ તેમાં વસ્તુગ્રહણ સાથે અવસ્તુગ્રહણનું વિલક્ષણ મિશ્રણ થઈ જાય છે. પ્રથમ કલ્પનાસ્વભા રહિત ચિત્તને જે વિષય છે તે માત્ર અનુભકગમ્ય છે, એને નામ કે વર્ણનથી અભિવ્યક્ત ન કરી શકાય. તેમ છતાં જ્યારે શાસ્ત્રકાર વાણુ દ્વારા આ સતની અનિર્વાશ્યતા કહેવા બેઠા છે ત્યારે એનું ઇંગિતમાત્ર કરતે “સ્વલક્ષણ' શબ્દ ઉપાદેય માન્યો છે. જે સ્વથી અર્થાત્ સ્વન ગ્રહણથી જ લક્ષાય, શબ્દથી નહિ, તે સ્વલક્ષણ. એનું લક્ષણ સર્વથી વ્યવૃત્ત, આગવું હોય છે. એ જ સતરૂપ વસ્તુ છે, જે પિ ના આગવા રવરૂ થી જ્ઞાતાની અથંકિયા' (અથ કિંવા વિષયસંબંધી ક્રિયા અથશ તો અર્થ કિંવા પ્રજનને સાધતી કિયા ) સાધવા સમર્થ બને છે. બૌદ્ધ મતે ચિત્તનો અને અર્થન સ્વલક્ષણધારાઓ એ જ સત છે. આત્મા , સ્થાયી અર્થ, દેશકાલવ્યાપી અખંડ સામાન્ય એ કપનાના જ વિષય છે, અકિંચિકર છે. સ્વલક્ષણ એ કાર્યકારણ, વિરોધ, સદશ્ય ઇલાદિ સંબંધેથી પણ અનભિલાપ્ય છે. આ વાત ઉપસાવવા જ પ્રસ્તુત ગ્રંથકારે “સંબંધ પરીક્ષા ” ગ્રંથ પણ રચ્યો છે. સની વિલક્ષણતા, અપૂર્વતા જ એના અર્થ–ક્રિયા સામર્થ્યરૂપ અને ક્ષણિકત્વરૂપ પણ છે. સ્વલક્ષણવાદ જ “સર્વાસ્તિવાદ” ને દઢ રીતે પ્રસ્થાપી આપે છે. સર્વ કપનાં આવરણે બાદ કર્યા પછી જેને “મિયા” એવા શબ્દથી અપક્ષાપ ન કરી શકાય એવું ચિત્તારૂપ કે અર્થરૂપ તતત્વ છે જ એ વાત સ્વલક્ષણવાદ નિશ્ચિત કરી આપે છે. શહ નિર્ભેળ પ્રતીતિમાં – યથાર્થ પ્રત્યક્ષમાં – પ્રતિભાસતા અર્થની સત્તા વિષે કેાઈ સંશયને અવકાશ ન હોઈ શકે. આ સ્વલક્ષણવાદને સવંદા અને સર્વાત્ર અંગીકારીએ તે શુભાશભાદિ ઠો. શાસ્ત્રાધિપત્ય, જાતિવાદ, ભાષાવાદ, વાણીમદ ઇત્યાદિ અનેક કપનાશ્રિત. અથ કિયાસામથ્થરહિત વ્યવહારનું નિરસન થાય. આધુનિક વિજ્ઞાનનાં સાપેક્ષવાદ જેવાં મંત પણ સ્વલક્ષણવાદી અભિગમથી જ વસ્તુના નિબ્રન્ત, કલ્પવરણરહિત સ્વરૂપનું પ્રતિપાદન કરતાં જણાય છે. કલ્પનાજાળના નિરસનપૂર્વકની વસ્તુલક્ષિતા જ સંશયમુક્ત તત્ત્વબોધનું એકમાત્ર સાધન છે. ક૯૫નાશ્રિત સામાન્ય (૨. ૨૬, ૨૭) : “સામાન્ય' કિંવા “જાતિ' એ એક વાસ્તવિક પદાર્થ હોવાની વાત અનેક ભારતીય દર્શને અને અલંકાર, વ્યાકરણ આદિ શસ્ત્રોએ સ્વીકાસ્સી છે. પરંતુ પરીક્ષક બૌદ્ધ દૃષ્ટિ “સામાન્ય "ની પારમાર્થિક સત્તા સ્વીકારતી નથી. એની સાંસ્કૃતિક સત્તા, વ્યવહારની અપેક્ષાએ જરૂર સ્વીકારે છે. સામાન્યની પ્રસ્થાપના ભારતીય દર્શનમાં ભારે આયાસ સાથે કરનાર દર્શન તે વૈશેષિક દર્શન છે. એના આ પ્રવાસનું વિરતૃત ખંડન કરવાને બદલે અત્યંત લાઘવપૂર્વક “ન્યાયબિંદુ' રૂ.૨૧૭થી ૨૦ સૂત્રોમાં, ‘વિરુદ્ધાવ્યભિચારી” હેત્વાભાસના ઉદાહરણરૂપે, વૈશેષિકેનાં બે જૂથોના પરસ્પરવિરુદ્ધ મતે પ્રદર્શિત કરીને સામાન્ય ’વાદની સ્વતવિરોધિતા કુશળ રીતે દર્શાવી દીધી છે. આ સામાન્ય તે અનુમાનને ગ્રાહ્ય વિષય હોવા ઉપરાંત પ્રત્યક્ષ જ્ઞાન પછી પ્રવતા Page #31 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાબંદુ અધ્યવસાયને પણ વિષય છે તેમ પણ ધર્મોત્તરે ટીકામાં પ્રગટ કર્યું છે. પ્રત્યક્ષજ્ઞાનની ઉત્તરક્ષણે ઉત્પન્ન થતા અવ્યવસાય તે સ્વરૂપમાં કિંવા પ્રતાતિના આકારમાં અનુમાનજન્ય પ્રતીતિને મળતો જ બની રહે. એ દૃષ્ટિએ પ્રત્યક્ષજન્ય અધ્યવસાયને અનુમાનકલ્પ ગણું એટલા પૂરતો પ્રત્યક્ષને બાઘાર્થઅનુમિતિ-રૂપ ગણતે વાદ પણ ચરિતાર્થ થાય છે. સામાન્ય એ અવસ્તુભૂત હોઈ અર્થ ક્રિયાકારી નથી. આમ છતાં, સામાન્ય એ સ્વલક્ષણને ચીંધનારું હોઈ તેટલા પૂરતું વ્યવહારમાં ઉપાદેય છે. પ્રમાણ અને ફળનો અભેદ (૧. ૨૮–) : બૌદ્ધ અનસૂવાદ, પ્રતીત્યસમુત્પાદવાદ અને સ્વસંવેદનનાદ સાથે સુસંગત બનતે પ્રમાણુ ફળ-અભેદ–વાદ અને ફુટ રીતે રજૂ કરાવે છે. ન્યૂ ય-દશનમાં પ્રમાણરૂપી કરણું અને અમારૂપ ફળમાં ભેદ અને ક્રમિકતા માન્યાં છે. નીલાદિના પરિચ્છેદને વ્યાપાર, કે જે પ્રમાણુ ( = પ્રભાકરણ) રૂપ છે તે પ્રથમ પ્રવર્તે છે અને નીલાદિપ્રતીતિરૂ૫ પ્રમા કે જે ફળ છે તે તત્પશ્ચાત સાકાર બને છે. આ રીતે વિષયપરિચ્છેદ અને પ્રતીતિ કિંવા પ્રકાશ –- એવાં જ્ઞાનનાં બે પાસા અંગે ક્રમભાવિત્વની કલ્પના છે. બૌદ્ધ દષ્ટિ આ બંને પાસાંને તે સ્વીકારે જ છે, પણ તે બંનેને એક સંકુલ જ્ઞાનક્ષણનાં બે અભિન્ન પાસાં જ ગણે છે. જ્ઞાનની ઘટનાનું પૃથક્કરણ કરતાં, એ જ્ઞાનમાં નિયત વિષયરા સારૂખની પ્રતીતિરૂપે તેને પરિચ્છેદ થતા અનુભવાય છે, તે વળી તેમાં આંતરિક રીતે નીલાદિત સભાનતા બોધપ્રકાશને અનુભવ પણ થાય છે. આ સારૂપ્ય અને પ્રકાશ એમ બંનેને અનુભવ એક જ ક્ષણે એક ખામટો અસ્તિત્વમાં આવે છે. અગાઉ સ્વસંવેદન-પ્રત્યક્ષની ચર્ચામાં પણ આ જ વાત સ્પષ્ટ કરાઈ છે. જ્ઞાનનાં આ બે પાસાં વચ્ચે જન્ય-ક-ભાવ નહિ, પણ વ્યવસ્થાપ્ય-વ્યવસ્થા–ભાવ માન્ય હોવાથી ભેદ અને કમભાવિત્વને બદલે અભેદ માને છે. “જ્ઞાન પ્રકાશરૂપ છે, કારણ કે તે વિષયસરૂપ છે' એવી વસ્તુસ્થિતિ હાઈ વ્યાવૃત્તિભેદે જ એક જ્ઞાનમાં બે બાબતે અનુભવાય છે, વસ્તુભેદે નહિ. આમ વિષયસારૂપ્ય તે વસ્થાપક ( = ખુલાસ) છે અને બેધરૂપતા તે વ્યવસ્થાપ્ય ( = ખુલાસે માગતી બાબત) છે. “ન્યાયબિંદુ' ના સ્વાર્થનુમાન-પરિચ્છેદમાં ઉલેખેલા વિવિધ હેતુ પૈકી આ વ્યવસ્થાપકને સ્વભાવ તુ કહી શકાય, કારણ કે વિષયસારૂમાત્ર સાથે પ્રકાશરૂપતાને અનુબંધ છે. અહી ધર્મોત્તરે ૨.૨૨.5થી 10માં આ અભેદના સિદ્ધાંતને ઉપપન્ન બતાવવા પ્રત્યક્ષેત્તર અધ્યવસાય કિંવા વિકલ્પની આવશ્યકતા પણ નિઃશંકરૂપે ચીધી છે. પ્રત્યક્ષનાનમાં એક જ સાથે ઉપયુક્ત બંને પાસાં હોવાનું આશ્વન તે એ અધ્યવસાય વડે જ થાય છે. અધ્યવસાય એ જ્ઞાનમાં નીલ સાથેનું સાદગ્ય કે સારૂખ આકારે છે, માટે તે જ્ઞાન નીલગ્રાહી સિદ્ધ થાય છે. આમ નીલસારૂ એ પ્રમાણ એટલે કે એ જ્ઞાનની પ્રકાશરૂપતાનું બોધક કે વ્યવસ્થાપક છે. અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે મૂળ જ્ઞાનમાં જ નીલને પરિચ્છેદ તે થયેલ જ છે, પરંતુ એ ક્ષગુ વ્યવહ રનિરપેક્ષ હોઈ એ પરિચ્છેદ વિષેની વ્યવહારુ સભાનતા નથી, જે વ્યવહારાભિમુમતાવાળી, બહિર્મુખ વાળી પછીની અધ્યવસાયક્ષણે સિદ્ધ થાય છે. વધુ સ્પષ્ટ કરીએ તે, પ્રત્યક્ષ-ક્ષણે એ સિદ્ધ એવા સારૂબંધ તરફ પણ ઉદાસીનતા હોવાથી એ “ન હેવા બરાબર” ( મહુ-, નહિ Page #32 -------------------------------------------------------------------------- ________________ સમાલાચના કે અત્) હતું, જેની સભાનતા અધ્યવસાયની અનુદાસીન ક્ષણે નીપજી. વ્યવહારમાત્ર વિશેષાપેક્ષ અને વિશેષગ્રાહી હેાવાથી વિષયસારૂપ્યોધ આવશ્યક છે; કારણુ કે જ્ઞાન પ્રદર્શ་ક (= પરિછિન્નગ્રાહક ) બનીને જ પ્રવર્તક અને પ્રાપક બની શકે છે. આમ અધ્યવસાયનુ મૂલ્ય માત્ર જ્ઞાનનું વ્યવહારુ મૂલ્ય નક્કી કરી આપવા પૂરતું જ છે, પણ અધ્યવસાય તે પ્રમાણ નથી, માત્ર પ્રમાણમેાધક છે તે વાત ધર્માંત્તરે સ્પષ્ટ કરી છે. વ્યવહાર જેટલે અંશે સત્ છે, તેટલે અંશે અધ્યવસાયની પણ આવશ્યકતા છે. અધ્યવસાયનું નિરપેક્ષ મૂલ્ય નથી. શબ્દનુ સ્વતંત્ર પ્રામાણ્ય નહિ ; પ્રથમ પરિચ્છેદમાં પ્રત્યક્ષ અને અનુમાન એ એને જ સમ્યગૂજ્ઞાન કિવા પ્રમાણુ ગણ્યાં છે, શબ્દને સ્વતંત્ર પ્રમાણુરૂપ ગણાવ્યું નથી. અલબત્ત, વ્યવહારમાં અને ધમમાગ નિષ્ણુ'યમાં જુદા જુદા રૂપે શબ્દને પ્રમાણરૂપે બૌદ્ધ પર'પરા, સ્વાભાવિક રીતે જ, માન્ય ગણે છે. પરંતુ શબ્દમાંથી થતા અર્થાએધને એક પ્રકારનું લિંગજન્ય જ્ઞાન જ ગણીને અનુમાનમાં જ તેને અંતર્ભાવ બૌદ્ધ પરંપરાએ ઉચિત માન્યા છે. અનુમાન પ્રમાણના નિયમાને વશ વર્તી તે જ શબ્દમાંથી અય માધ ફલિત થઈ શકે. વેદાંત-પૂર્વમીમાંસાદિ કેટલાંક દ ́નામાં શબ્દ કે શ્રુતિને માત્ર સ્વતંત્ર પ્રમાણુ જ નહિ, પરંતુ પ્રમાણેામાં પણ મૂન્ય, શ્રેષ્ઠ ગણ્યું છે તે અભિગમ યુદ્ધ કે તેમની પરંપરાને માન્ય નહાતા. એમાંથી કાલક્રમે અનેક અનિષ્ટ પશુ ધમ' અને સમાજમાં દાટગેાચર થવા લાગેલાં. શીલ અને પ્રજ્ઞાને જ ધમનિયના નિયામÈા ગણીને શાસ્ત્રનું પ્રામાણ્ય તે એની અધીનતામાં જ સ્વીકારવામાં આવ્યું. નિાગ, ધમકીતિની તેજસ્વી પરંપરાએ આગવું પ્રમાણુશાસ્ત્ર પ્રસ્થાપીતે સવિશેષ રૂપે આ સમાલાયક દૃષ્ટિને સ્થિર કરી * શબ્દને અનુમાનવિશેષ ગણ્યું છે તે હકીકત · ન્યાયબિંદુ ' રૂ. બ્રમાં સ્વવચનનિરાકૃત પક્ષના ઉદાહરણ તરીકે આપેલા અનુમાન પ્રમાણે નથી ’ એવા પક્ષમાંથી ફલિત થાય છે. અહીં ‘અનુમાન પ્રમાણ નથી ' એવું વાકય જ અર્થાંના કારૂપ હોઈ કાયલિંગ ગણાયુ છે. એમાંથી ફલિત થતા અથ તે ઉક્ત લિ ંગતા સાધ્ય તરીકે સિદ્ધ થાય છે. - ३१ બૌદ્ધ પર પરા ગૂઢપ્રતિપાદક શાસ્ત્રને પણ અથ પ્રતિપાદક લિંગ તરીકે આદરથી જુએ છે તે હકીક્ત અદશ્ય કિવા અનુપલબ્ધિલક્ષણ-પ્રાપ્ત સ્વભાવવિશેષવાળા ભાવાના સ્વીકાર પરથી જ ફલિત થાય છે. દ્વિતીય પરિચ્છેદની અનુપશ્ચિલિંગની ચર્ચામાં આ વાત વરવાર કહેવાઈ છે, અને ૨.૪૮માં ‘પ્રમાણુનિવૃત્ત અર્થાભાવની સિદ્ધિ કરી શકતી નથી’ એમ પણ કહ્યું છે તે મર્યાદિત પ્રજ્ઞાવાળા, યાગિજ્ઞાનરહિત સસારી જીવાને ધ્યાનમાં રાખીને. આપ્તપ્રાક્ત શાસ્ત્રોમાં કહેલા, પણ સામાન્ય જ્ઞાતાને પ્રત્યક્ષ નહિ અનુભવાતા ભાવેાની અસત્તા કેવળ તેમની અનુપલબ્ધિથી સિદ્ધ થઈ ન શકે તેમ કહી આપ્તપ્રાક્ત શાસ્ત્રો પ્રત્યે આદર એ સાધના અને જ્ઞાનશક્તિના વિકાસ માટે ઉપાદેય છે તેમ પ્રોધ્યુ છે. અલબત્ત, કોઈ પણ ભાવતી અદૃશ્યતા આરૂઢ યાગી માટે તેા ન જ ડ્રાય તે યાગિજ્ઞાનની ચર્ચામાંથી ફલિત કરી શાય. અહીં નાંધવુ જોઈએ કે સ્વતંત્ર-શબ્દપ્રમાણ-વાદીઓએ પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારવા માટે વક્તાનુ આમત્વ તો જરૂરી માન્યું જ છે. એટલે અંશે તે શબ્દપ્રમાણ તેમની દૃષ્ટિએ પણ અનુમાનાધીન જ બની રહે છે. અલબત્ત, વેદનુ અપૌષયત્ર માનતા મીમાંસા વેદના પ્રામાણ્યતે માટે આપ્તતાની કસેટી પણુ અગ્રાહ્ય લેખે છે, Page #33 -------------------------------------------------------------------------- ________________ ન્યાયામ અનુમાનની મર્યાદા, છતાં ઉપાદેયતા : “ ન્યાયબિંદુ’ના પ્રથમ પરિચછેદ પરથી એ પણ ફલિત થાય છે કે પ્રત્યક્ષને જ વિજય સ્વલક્ષણ હોઈ પરમ થગ્રહી પ્રમાણુ માત્ર પ્રત્યક્ષ જ છે. જ્યારે અનુપ નો વિષય “સામા' તે પરમાર્થસત છે ક૯પનામત ન હોઈ અનુમાન એ જ્ઞાનનું મંદ સાધન છે. તેમ છતાં મેં અનુમાને તે પ્રમાણ નથી ' એવી પ્રતિજ્ઞા (“પક્ષ ”)ને તૃતીય પરિચ્છેદમાં સાવચનનિરાકૃત કડીને અનુમાનની મર્યાદિત જ્ઞાનસાધન તરીકે પણ ઉપાદેવતા ગણું છે. જેટલે અંશે વ્યવહારની સત્તા છે તેટલે અ શે અનુમાનની ઉપાદેયતા છે. અલબત્ત, અનુમાન એ પ્રત્યક્ષની મર્યાદાને બને તેટલું વશ વર્તે અને બુદ્ધિપૂત રહે તેટલી કાળજી જરૂરી છે. તે માટે જ અનુમાનના સ્વાર્થ અને પરાથ બંને પ્રકારની સાવધ ચર્ચા કરી છે. વળી અનુમાનને 2 હ્ય વિષય સામાન્યરૂપ, પરંતુ અધ્યવસેય વિષય સ્વલક્ષણ જ છે તેમ બતાવને અનુમાન તે પ્રત્યક્ષપ્રમાણુની સીડીરૂપે જ ઉપાદેય છે તે પણ બતાવ્યું છે. પરિપૂર્ણ એથનિશ્ચય કેવળ પ્રત્યક્ષથી જ થાય છે. આથી જ પ્રત્યક્ષની મર્યાદાને એળે ગતાં અનેક બ્રાંત અનુમાનની સમાલયના પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાંતાભાસની ચર્ચા નિમિત્તે તૃતીય પરિચ્છેદમાં કરી છે. સાધ્યપ્રતિબંધસ્થાપક સંબધો દ્વિવિધ જ અને લિંગે વિવિધ જ : ઉપર કહ્યું તેમ અનુમાન-પ્રમાણુ પ્રત્યક્ષની મર્યાદાને વશ હાઈ પ્રત્યક્ષથી પ્રમાણિત થયેલા બુદ્ધિવ્યાખરને જ અધીન હોય તે જરૂરી છે. આના અનુસંધાનમાં માન્ય, પરીક્ષણપૂત વ્યાપ્તિ અંગે ખૂબ ચીવટભરી વિચારણું દિનાગ-ધમકાતિના પરંપરામાં અંગીકારાઈ હેતુ સાધ્યપ્રતિબંધ જ્યાં સુધી નિરપવાદપણે સિદ્ધ ન હોય ત્યાં સુધી પક્ષમાં હેતુના સત્વથી સાધ્યસિદ્ધિ અસંદિગ્ધપણે ન થઈ શકે. પ્રાચીન ન્યાયપરંપરામાં વ્યાપ્તિના આધારરૂપે દૃષ્ટાંતને જ મહત્ત્વનું સ્થાન હતું. તેથી તો પરાર્થ-અનુમાનના અવયમાં પણ " ઉદાહરણ” નામને અવયવ જ સ્થાન પામેલે, વ્યાપ્તિ નહિ. ઉદાહરણ સાથે વ્યાપ્તિ જોડવાની પ્રથા પણ પાછળથી વિકસી. તેમ છતાં આ અવયવનું નામ તે ન જ બદલાયું. આને લીધે ઘણી વાર દષ્ટાંતબલથી જ, અર્થાત હેતુને સામ સાથે પ્રતિબંધ ચકાસ્યા વગર જ, અને અન્ય વિરુદ્ધ દષ્ટાંતો તરફ બેધ્યાન બનીને પણ બ્રાંત અનુમાનો કરાતાં. આની સામે પણ વાદાસ્ત્રમાં ઘણી જોગવાઈઓ ઊભી થવા લાગેલી. બૌદ્ધોએ વ્યાપ્તિની ગ્રાહ્યતા અંગે સવિશેષ વિચાર કર્યો. સાધ્યપ્રતિબંધ ચકાસ્યા વગરની વ્યાપ્તિને આધારે થતાં અનેક અનુમાને અનેક શાસ્ત્રગ્રંથોમાં પણ સમાવિષ્ટ થયેલાં છે. એને લીધે અનેક બ્રાંત મત પ્રવર્તતા જોવા મળતા. અનુમાનની એક આવશ્યક મર્યાદા તે પરીક્ષિત વ્યાપ્તિ હોઈ તે સિવાય અનુમાન અગીકારાવું ન જોઈએ. આ માટે સાથે સાથે હેતુને પ્રતિબંધ નક્કી કરે તેવા સંબંધો કયા તે વિચારીય બાબત છે. માત્ર સાહચર્યનું અનેકત્ર દર્શન એ અપવાદરૂપે દષ્ટાંતની શક્યતા નિવારી શકતું નથી. વળી બધાં જ દષ્ટાંતોનું અવલોકન પણ શક્ય નથી. તેથી મર્યાદિત દષ્ટાંતોને આધારે પણ સંશયમુક્ત વ્યાપ્તિ તારવવા માટે, સાધ્ય અને હેતુ વચ્ચે અનિવાર્ય બંધન સૂચવે તેવા સંબંધ કયા ક્યા તે નક્કી કરવું જોઇએ, Page #34 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના અને જે તે સાધ્ય-સ.ધન-ધર્મો વચ્ચે એ સંબંધ છે જ એમ સિદ્ધ થયેલું હોવું જોઈએ. આવું ત્યારે જ બને, જયારે હેતુભૂત ધર્મના અસિતત્વમાં જ સાધ્યભૂત ધમનું અસ્તિત્વ વણાયેલું હોય. આવી અનિવાર્ય પ્રતિબદ્ધતા ખરેખર તે તાદામ્યસબંધે જોડાયેલા ભાવ વચ્ચે જ સંભવે. આવું તાદા બે મહાભાવી ભાવો ઉપરાંત કાર્યકારણસંબંધે જોડાયેલા ક્રમભાવી ભાવ વચ્ચે પણ સંભવે. આ તાદામ્ય હેતુનું સાધ્ય સાથે હેવું જોઈએ. વળી તાદાભ્ય તે પારમાર્થિક રીતે જ હોય, પરંતુ વ્યાવહારિક રીતે તે બે ભાવ ભિન્ન પ્રતીત થતા હેાય ત્યારે જ હેતુ પરથી સાધ્ય સિદ્ધ કરતાં અનધિગત અર્થનું જ્ઞાન થયાનું અનુભવી શકાય. વળી મુખ્ય અર્થમાં તાદામ્ય બે સહભાવી ધર્મો વચ્ચે જ સંભવે અને કમભાવી અર્થો વચ્ચે ' તાદામ્ય ” ઔપચારિક રીતે જ કહી શકાય. તે દષ્ટિએ જોતાં ક્રમભાવી ધર્મો વચ્ચેના સંબંધને કાર્યકારણુભાવ” જ કહેવાનું યોગ્ય કહેવાય. આ રીતે હેતુ-સાધ્ય વચ્ચે તાદામ્ય અને કાર્યકારણુભાવ એ બે સંબંધ જ સ્વીકાર્ય મનાયા. વળી જ્યારે અભાવવ્યવહારોગ્યતારૂપ સાધ્ય હોય ત્યારે તેના “દશ્યાનુપલબ્ધિ રૂ૫ હેતુ સાથે પણ તે સાધ્યનું તાદામ્ય જ માની શકાય. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે કઈ સ્વભાવનું તે સ્વભાવથી યુક્ત અન્ય ભાવ સાથે તેમ જ કાર્યનું કારણ સાથે તાદાઓ હોવાથી અનુક્રમે સ્વભાવ કે કાય તે હેતુ બને છે. તે રીતે દૃશ્યાનુપલબ્ધિ એ અમાવવ્યવહારોગ્યતાનો સ્વભાવહેતુ બને છે. આમ લિંગ સ્વભાવરૂપ, કાયરૂપ અને દશ્યાનુપલબ્ધિરૂપ – એમ ત્રિવિધ જ માન્ય ગણ્યાં છે અને એમની વચ્ચે સંબંધ તે ઉપર બતાવ્યું તેમ તાદામ્ય કે કાર્યકારણુભાવ એમ બે જ માનવા પર્યાપ્ત છે (જુએ સૂત્ર ૨.૨૨,૨૩ અને રૂ.૨૨). આ સિવાયના અન્ય સંબંધોમાં “સ્વભાવપ્રતિબંધ’ સિદ્ધ થતો ન હોવાથી તે પર આધારિત અન્ય હેતુઓ સાધ્યસાધક બનતા નથી. અહીં એક વાત નોંધવી જોઈએ કે “ ન્યાયબિંદુ”ની ટીકા( રૂ. ૮. 2 )માં ધર્મોત્તરે દષ્ટાંતને “બાપ્તિસાધક પ્રમાણને વિષય ' કહ્યો છે. એ વ્યાપ્તિસાધક પ્રમાણે તે દષ્ટાન્તને આધારે વ્યાપ્તિ સાધતે અનુમાન વ્યાપાર – એમ એક ઉપટીકાકાર સમજાવે છે. વળી એ અનુમાન વ્યાપાર પણ સામાન્ય પ્રકારને નહિ, પણ આપ્તપુરુષોના અનાસવજ્ઞાન દ્વારા સધાતે માન્ય છે. આ બતાવે છે કે દષ્ટાંતોનું અંતર્ગત પૃથકકરણ એ વ્યાપ્તિસિદ્ધિ માટે વધારે મહત્ત્વનું ગણાયું છે. અલબત્ત, તે તે શાસ્ત્રના ક્ષેત્રની વ્યાપ્તિ માટે તે તે શાસ્ત્રકારે પિતે સંકુલ બુદ્ધિ વ્યાપાર કરવાને હેઈ તેવા વ્યાપ્તિસાધક બુદ્ધિ વ્યાપારના સ્વરૂપની વિગત ટીકામાં જોવા મળતી નથી. અલબત્ત, સૂત્ર રૂ. ૨થી ૨રૂમાં સ્વભાવહેતના પણ ત્રણ પેટા ભેદ બતાવવા રૂપે ગ્રંથકારે વ્યાપ્તિઘડતરની પ્રક્રિયા વિષે થોડું વધારે ચિંતન રજૂ કર્યું છે. પ્રાચીન ભારતીય પ્રમાણુશાસ્ત્રમાં આવી વૈજ્ઞાનિક વ્યાપ્તિસંબંધી વિચારણા આ બૌદ્ધ પરંપરામાં જ સવિશેષ જણાય છે. આજના વૈજ્ઞાનિક અભિગમના યુગમાં આ વલણ ઘણું આવકાય લાગે છે. અભાવવ્યવહારોગ્યતાની અનુમેયતા : અનુપલબ્ધિ-હેતુના સ્વીકાર પાછળનું મુખ્ય કારણ ૨.૪૮ માં કહ્યા મુજબની એ માન્યતામાં છે કે પ્રમાણુ નિવડે તેટલા-માત્રથી અભાવનિશ્ચય થતું નથી. આ માન્યતાના પાયામાં છે અદશ્ય ભાવાની શક્યતાને સ્વીકાર. Page #35 -------------------------------------------------------------------------- ________________ ३४ ન્યાયબિંદુ અભાવપ્રતીતિ તે અભાવના આશ્રયરૂપ ભાવ પદાર્થના જ્ઞાનથી થાય છે, પરંતુ અભાવનિશ્ચય તે અનુમાનથી અર્થાત તે વસ્તુ દશ્ય છે કે કેમ તેના વિચારરૂપ બુદ્ધિવ્યાપારથી જ થઈ શકે છે. પ્રતિપાદન યોગ્ય પ્રમેયો (પ) ( રૂ.૨૮-૪) : બૌદ્ધિક પ્રામાણિકતાને આંચ ન આવે તે માટે અનુમાન–પ્રમાણુને ઉપગ ખૂબ જવાબદારી પૂર્વક સમુચિત પ્રમેય સિદ્ધ કરવા જ થવું જોઈએ. વાદપટુતા બતાવવા, સામાને ગમે તે પ્રકારે તોડી પાડવા માટે કે ગંભીરતાને દંભ કરવા માટે કપિત પ્રમેયે સિદ્ધ કરતાં બ્રાંત, કલયુક્ત અનુમાને ન થવાં જોઈએ. શુદ્ધ પ્રમાણુશાસ્ત્રને બલે રાજસિક વાદશાસ્ત્રનો મહિમા ન થાય તે માટે ધમકીતિએ “ન્યાયબિંદુ માં જુદા જુદા તબક્કે અનેક સૂયને મૂક્યાં છે. તે છે જયારેય પક્ષ કેવી વિશેષતા એવાળો હોય તે ચર્ચા ઘણું રસપ્રદ અને સંત૫% છે, તે આ રીતે – પોતે જે પ્રમેય રજૂ કરવા ઇચ્છતા હોઈએ તે વિવાદાસ્પદ અને સિદ્ધ કરવા લાયક છે એ વાત બરોબર ઉપસાવવી જોઈએ. એ વસ્તુ સિદ્ધ છે તેમ માની તેને આધારે બીજી વસ્તુ સિદ્ધ કરવા બેસી જવું તેમાં અપ્રામાણિકતા છે. વળી જે સિદ્ધાંત પિતાની ચિંતનપ્રણાલીમાં પ્રતીત થયો હોય તે જ રજૂ કરે. માત્ર પતે અંગીકારેલા શાસ્ત્રને એ સિદ્ધાંત છે માટે પિતાની એને સિદ્ધ કરવાની જવાબદારી માની લેવી નહિ. શાસ્ત્રને બંધન તરીકે સ્વીકારવાનું બૌદ્ધ પરંપરાને ઈષ્ટ નથી. વળી પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી અસિદ્ધ ઇરલ, પ્રસિદ્ધ વ્યવહારથી ત્યજાયેલ કે વદતોવ્યાઘાત ઊભો કરનાર પ્રમેયોનું પ્રતિપાદન પણ ન કરવું. આ છે ધમકીનિને માન્ય વાદમર્યાદા, ન્યાપ્ય વાદવિધિ. આ ભલામણ ગ્રંથકારના પોતાના વ્યક્તિત્વ અને સ્વાનુભવમાંથી ઉદ્ભવેલી જણાય છે. દા.ત. તેઓ પોતે બૌદ્ધ શાસ્ત્ર પરંપરાથી કે ખુદ પિતાના આદરણીય પૂર્વાચાર્ય દિનાગના ગ્રંથનાં સર્વ પ્રમેયો પ્રત્યેની આસક્તિથી ખેંચાયા વગર “વસ્તુબળપ્રવૃત્ત' પ્રમે જ પોતાના ગ્રંથમાં રજૂ કરે છે. આગળ ઉપર સ્પષ્ટ કરીશું તેમ તેઓ કોઈ એકાદ નિચિન બૌદ્ધ શાખાના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરીને તે શાખાના આચાર્ય પદને અંચળો ઓઢવા પણ ઉત્સુક નથી. આદર્શવાદને નામે લેકપ્રતીત વ્યવહારને અપલાપ કરે તેવાં પ્રમેય રજૂ કરવાનું પણ ટાળી શક્યા છે. આ બૌદ્ધિક પ્રામાણિકતા જ તેમના સારને સુપ્રતિષ્ઠિત કરે છે. હેત્વાભાસ, દટાંતાભાસ, પક્ષાભાસ-આદિના દષ્ટાંતરૂપે આવાં અનેક દૂષિત પ્રમેયનું દિગ્દર્શન પણ સ્પષ્ટ રીતે કરાવ્યું છે. વિરહાભિચારી હેત્વાભાસની પ્રમાણબાહ્યતા : અનેક મિથ્યા પ્રયોગથી બરેલ વાદપ્રવૃત્તિનું નિરસન ઈષ્ટ માનતા ગ્રંથકારે કેવળ પ્રમાણુત્રિત ત્રિરૂપ હેતનાં અસિદ્ધિ કે સંદેહ પર આધારિત હેત્વાભાસે સ્વીકાર્યા હે ઈ માત્ર શાસ્ત્ર પ્રોક્ત હેતુઓ પર આધારિત “વિરુદ્ધાવ્યભિચારી હેત્વાભાસને (જેને ન્યાયપરંપરા “ સત્પતિપક્ષ” હેત્વાભાસ હે છે તેનો) સ્વીકાર કર્યો નથી તે ઉચિત જ છે. એક વસ્તુમાં હકીકતે બે વિરુદ્ધ સાધ્ય સિહ કરતા હેતુઓનું અસ્તિત્વ સંભવે નહિ. માત્ર જુદાં જુદાં શાસ્ત્રોને આધારે જુદા જુદા એ સ્વીકારીને કત્રિમ વિરોધ ઊભે કરવાથી કાંઈ અર્થ સરતો નથી. હકીકતમાં આવા Page #36 -------------------------------------------------------------------------- ________________ સુમાલાચના એ વિરુદ્ધસાધક હેતુઓ પૈકી એને અસિદ્ધ જ સાબિત કરી શકાતા હોય છે. તેથી ચેડા કાળ પૂરતું જ જેનું હેત્વાભાસપણું છે તે સાચેસાચ હેત્વાભાસ નથી ડરતા, શાઓના વિવેકપૂત ઉપયાગ એ બૌદ્ધ પ્રમાણુશાસ્ત્રની ધ્રુવપક્તિ છે. દૃષ્ટાંતના પરાર્થાનુમાનના સ્વતંત્ર અવયવરૂપે અસ્વીકાર (સૂત્ર રૂ. ૬૨૨, ૨૨૨): પ્રાચીન ન્યાયપર પરામાં પ`ચાવયવી વાકયના ત્રીજા અવયવ તરીકે ‘ દૃષ્ટાંત'ને સ્થાન હતુ. તેને બદલે ઔદ્ધ પરપરામાં દૃષ્ટાંતને વિષય બનાવી પ્રવતતા પ્રમાણુમાંથી ફલિત થતી વ્યાપ્તિને જ મહત્ત્વ અપાયુ છે. તે અનુમાન અંગેની સમજણુને આગળ વધારે છે. સભ્ય સાથે હેતુને પ્રતિબધ વ્યાપ્તિ રૂપે જ અભિવ્યક્ત થઈ શકે. અલબત્ત, વ્યાપ્તિ પ્રતીત થવામાં દૃષ્ટાંત ઉપકારક જરૂર છે. પરંતુ એ રીતે તે દૃષ્ટાંતના વ્યાપ્તિમાં જ અંતર્ભાવ થઈ જાય છે. આથી જ દૃષ્ટાન્તાભાસની ચર્ચામાં પણુ · અપ્રદશિતાન્વય ’ અને ‘વિપરીતાય ' તેમ જ અપ્રદશિતવ્યતિરેક ’ અને ‘ વિપરીતવ્યતિરેક ' નામના દૃષ્ટાન્તાભાસ પણ નાંખ્યા છે. આમ પ્રાચીન ન્યાયને બૌદ્ધ પરંપરામાં વિકાસ થતા જણાય છે. * " દૂષિત અનુમાનાનાં લાક્ષણિક દૃષ્ટાંતા : હેત્વાભાસ, પક્ષાભાસ, દૃષ્ટાન્તાભાસનાં દષ્ટાંતરૂપે માત્ર તર્કશાસ્ત્રીય મુદ્દો સમજાવવા જ જે દૃષ્ટાંતે પસંદ કરાયાં છે તેમાં પણ કેટલાંક લાક્ષણિક હાઈ ગ્રંથકારના સમયના કેટલાક પ્રસિદ્ધ વિવાદના અને ગ્ર ંથકારના તે અ ંગેના વિશિષ્ટ પ્રતિભાવાના પરિચય કરાવે છે. આમાં જૈન, સાંખ્ય, વૈશેષિક, પૂર્વમીમાંસા, ચાર્વાક ઇત્યાદિ દાતાનાં મંતવ્યેા ધ્યાનમાં લેવાયાં છે. તેમાંનાં કેટલાંક નેાંધપાત્ર દૃષ્ટાંતાની લાક્ષણિકતા જોઈ એ ; (૧) વક્તૃત્વને અસવ"નતા કે અવીતરાગતાના હેતુ તરીકે ઉપયાગ : આ ઉદાહરણુ હેત્વાભાસેની ચર્ચામાં અનેક રીતે ફેરવી ફેરવીને સાભિપ્રાય રજૂ કરાયુ' લાગે છે. લેખક એક બૌદ્ધ તરીકે વાણીન મર્યોદઅને સવિશેષ પ્રમાણે છે પરંતુ તેથી વાણીનુ` યાગ્ય સંદર્ભ માં નિશ્ચિત મહત્ત્વ સ્વીકારવામાં તેમને વાંધેા જણાતા નથી. જ્યારે સંભવતઃ વાણી વિષેને એક અંતમવાદી ભીરુ અભિગમ કાઈ મૌનવાદી કહેવાતી આધ્યાત્મિક પરંપરામાં હોવા જોઈએ. સત્તત્વ કે વીતરાગત્વ સાથે વચનના ત્યાગ એમાં અનુસ્યૂત મનાયા હશે. આવા મૌનવાદ પર સભવત: અહી' પ્રહાર કર્યાં જણાય છે. બૌદ્ધ દૃષ્ટિ તેા ક્રમને નહિ, પણુ કમ પાછળના દૂષિત આશયને જ દાનુ કાલ્ગુ ણે છે. વળી આ દૃષ્ટાંતમાં સત્તત્વની કલ્પનાની પશુ તીવ્ર સમાલાચના જાય છે. સત્તત્ત્વ એ ઉપલબ્ધિલક્ષણુપ્રાપ્ત નથી એ વાત વારવાર કહીને સનત્વનું સ્થાપક કાષ્ટ પ્રમાણ નથી, તેથી સત્તત્ત્વની સત્તાના નિઃશંક સ્વીકાર ન થઈ શકે તેમ કહેવાના આશય જાય છે. કદાચ જો સર્વે સત્યની પના તેમને સ્વીકાય હાય તો પણ સર્વૈનત્વ અને વકતૃત્વ વચ્ચે તેમને કાઈ વિરાધ જણાતા નથી, તે રીતે વીતરાગલ માટે પણ વકતૃત્વ ખાધક ન હેાવાનું મંતવ્ય જાય છે. સર્વજ્ઞ કે વીતરાગ મનુષ્ય પણું ગીતાપ્રોક્ત લેાકસ ંગ્રહ ' અથે' વાણીના ઉપયાગ જરૂર કરી શકે. વળી વીતરાગસ્ત્ર કે સર્વજ્ઞત્વના વિવિધ વ્યક્તિ સંબ ંધે કરાતા દવાઓ સામે પણ લેખકની ઋજુ બુદ્ધિને અણુગમા જશુાય છે. (૨) જૈન પરંપરામાં જ્યોતિના અયનના મહિમા ખૂબ કરાતા હતા. જ્યાતિબ્રૂનુ જ્ઞાન સર્વજ્ઞતા કે આપ્તતાનું પ્રાળુ મનાતું હતું. પરંતુ ખુદ જૈન Page #37 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ આગમોએ જોતિષના જ્ઞાનની જાહેર પ્રયોગ કે પ્રદર્શન સામે કડક નિયમને સૂચવ્યાં છે તે દષ્ટિએ પણ સર્વજ્ઞતાને આવો દાવો ઘણે વાંધાપાત્ર જણાય છે. ઊલટું , તેથી અનાખતા કે અસવજ્ઞતા જ સિદ્ધ થઈ શકે તેમ લેખકનું મંતવ્ય જણાય છે. (૩) આ ઉદાહરણોમાં જેનેનું પોતાના સંતે ને સાંખ્યદર્શનના કપિલ કરતાં ચઢિયાતા ગણવાનું વલણ વારંવાર બતાવ્યું છે; દા.ત. કપિલાદિમાં પરિગ્રહ અને આગ્રહના દુર્ગુણે હોઈ તે અવતરા જયારે ઋષભાદિમાં તે દુગુણ ન હોઈ તે વીતરાગ હતા – એવું મંતવ્ય. આને પણ કંઈક ઉપહાસ જ ગ્રંથકાર કરતા જણાય છે. આધ્યાત્મિકતાના દાવાઓ પ્રત્યે લેખકને તીવ્ર અણગમો જણાય છે. અલબત્ત, સાચી આધ્યાત્મિકતા તેમને અભિમત જ છે. (૪) વૃક્ષોમાં ચૈતન્ય અંગેને દિગંબર મત પણ પૂરતા પ્રમાણ વગરને છે તેવી ટીકા અભિપ્રેત લાગે છે. અહિંસાના સિદ્ધાંત સ્થાપવા માટે પણ વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે એ અભિપ્રાય એમાંથી ફલિત કરી શકાય. ( એ ઉદાહરણું એક પ્રાસંગિક વાત એ પણ ચીંધે છે કે આજની જેમ એ જમાનામાં પણ વૃક્ષનું લાકડું વેચી ખાવા માગનારાએ વૃક્ષની છાલ ઉતરીને વૃક્ષને મારી નાખતા હશે.) (૫) આત્માની સિદ્ધિ અંગેની કેટલીક સાંખ્ય દલીલે રજૂ કરીને તેમનું અપૂરતાપણું બતાવી આત્માને વિષય “અવ્યાકૃત ' છે તે વાત પ્રસ્થાપતા જણાય છે. (૬) “અનુમાન પ્રમાણુ નથી” એવા ચાર્વાક મતને વદવ્યાઘાત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. (૭) વૈશેષિકેની નિત્ય અને વિભુ એવા સામાન્ય પદાર્થની કલ્પના તેમનાં જ બે જૂથેનાં વિરોધી મંતવ્યોને લીધે કેટલી નબળી છે તે સ્પષ્ટ કરાયું છે. લેખક તત્ત્વજ્ઞાનના જ રસિયા હોઈ અન્ય ક્ષેત્રને લગતાં ઉદાહરણે લીધાં નથી તેમ ખુલાસે કરી શકાય. ઘર્મકીર્તિને અભિમત બૌદ્ધ દાર્શનિક શાખા પ્રસિદ્ધ ચાર બૌદ્ધ દાર્શનિક શાખાઓ તે : (૧) વૈભાષિક, (૨) સૌત્રાન્તિક (અથવા “દાષ્ટબ્લિક”), (૩) યોગાચાર કિંવા વિજ્ઞાનવાદી, (૪) શૂન્યવાદી. આ પૈકી ધમકીતિને કયા મતના પુરસ્કર્તા માનવા તે અંગેનો વિવાદ પ્રાચીન–અર્વાચીન વિદ્વાનમાં ચાલતો આવ્યો છે. ધમતિ નું વ્યક્તિત્વ તેમના ગ્રંથોમાં જેવું ઊપસે છે તેને આધારે કહી શકાય કે તેઓ એક યા બીજા પંથના બાહ્ય આકારને પરાણે વશ વડે તેવા નથી. એટલે તેમનાં મત માત્ર એક જ પરંપરા અને જ બંધ ન બેસે તેવો પણ પૂરેપૂરો સંભવ છે. વળી તેમણે પસંદગીપૂર્વક પ્રમાણુશાસ્ત્રને જ પોતાના ગ્રંથોને પ્રતિપાદ્ય વિષય બનાવ્યો છે અને પ્રમેય વિષે અત્રતત્ર ઈંગિતમાત્ર ક્યાં છે તે પણ ધ્યાનપાત્ર બાબત છે. આટલી મર્યાદા પ્રથમ ધ્યાનમાં લઈએ. જજ વિદ્વાને તેમને વૈભાષિક માને છે, માટે વર્ગ સૌત્રાતિક માને છે, કેટલાક તેમને ગાચાર(વિજ્ઞાનવાદ)ના પુરસ્કર્તા માને છે, જ્યારે ગણનાપાત્ર વિદ્વાને તેમને સૌત્રાન્તિક અને યોગાચારનો સમન્વય કરનારા આચાર્ય માને છે. તેમને શૂન્યવાદી કે સ્વતન્ત્રવિજ્ઞાનવાદી” કહેનારા પણ છે. પ્રાચીન અને અર્વાચીન – બંને પ્રકારના વિદ્વાનોમાં આવું મતવૈવિધ્ય જોવા મળે છે. આ બધા મતાના આધારેના પરીક્ષણપૂર્વક તે મતનું Page #38 -------------------------------------------------------------------------- ________________ 'સમાલોચના તારતમ્ય બતાવવાની જરૂર છે. આ એક ધ્યાનપાત્ર પ્રયત્ન ૧૯૮૪માં બહાર પડેલા શ્રી અમર સિંધ(નવી દિલ્હી)ના પુસ્તક The Heart of Buddhist Philosophy – Dinnaga and Dharmakirtiમાં જોવા મળે છે. આ પુસ્તકમાં ધમકીર્તિના દાર્શનિક દૃષ્ટિબિંદુને એકમાત્ર પ્રશ્ન કેન્દ્રમાં રાખ્યું હોઈ ઉપર્યુક્ત વિવિધ મતોનું ખૂબ સમતોલ, ઝીણવટભર્યું પૃથક્કરણ થઈ શકયું છે. તે તે વિદ્વાને પિતાના મત માટે જે આધાર રજૂ કર્યા છે તેનું વિગતે પરીક્ષણ થયું છે. લેખક એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે કે વસબંધુ (દ્વિતીય), દિનાગ અને ધર્મકીતિ એ ત્રણે ય સૌત્રાતિક દષ્ટિબિંદુને વરેલા હતા. સાચો મત સ્થિર કરવામાં શ્રી સિંઘનું પરીક્ષણ ઘણું ઉપયુક્ત જણાય છે. તેમના મતના પક્ષમાં પ્રાચીન અને અર્વાચીન ઘણું સમર્થ વિદ્વાને છે તે પણ તેની સત્યતાની સંભાવનાને ઘણી પ્રબળ કરે છે. પ્રાચીન વૈદિક, જેન ઈત્યાદિ મહત્વના વાદીએ - જેવા કે મીમાંસક પાર્થસારથિમિશ્ર, નૈયાવિક ઉદ્યોતકર, બહુશ્રુત વાચસપતિમિશ્ર, જેન મલ્લવાદી ઇત્યાદિ દાર્શનિક સ્પષ્ટપણે આ ત્રણે ય આચાર્યોને સોત્રાતિક ગણે છે. ધર્મકાતિના સમર્થ ટીકાકારે | ઉપટીકાકારે એવા ધર્મોત્તર, અયંટ, દુકમિશ્ર અને મલવાદી ધમકીતિને વિજ્ઞાનવાદી ગણનારા વિનીતદેવ, મને રથનંદી આદિ ટીકાકારોની તીવ્ર સમાલોચના કરે છે. આધુનિક વિદ્વાનોમાં સાતકેડી મુક, રાહુલ સાંકૃત્યાયન, દાસગુપત, એ. કે. વોર્ડર ઇત્યાદિ પણ સૌત્રાન્તિઃ પક્ષને સમર્થિત કરે છે. અને અન્યાયબિંદુ”નું આ દષ્ટિએ ટૂંકું પરીક્ષણ કરી સત્ય તારવવા કોશિશ કરીએ ? (૧) પ્રત્યક્ષના લક્ષણમાંનું “ અબ્રાન્ત' પદ સૌત્રાતિક દૃષ્ટિએ જ – બાહ્ય જગતની વાસ્તવિકતાની દૃષ્ટિએ જ – અષ ઠરે. (૨) પ્રત્યક્ષને વિષય વલક્ષણ છે એવું કથન વિજ્ઞાનવાદ સાથે અસંગત જ છે. વળી એ સ્વલક્ષણ “ સન્નિધાન–અસનિધાનથી પ્રતિભાસભેદ ઉત્પન્ન કરે છે ', “તે અર્થ ક્રિયાકારી હાઈ પરમાર્થત છે” એવાં કથને પણ વિજ્ઞાનવાદ સાથે કઈ પણ રીતે બંધ બેસે નહિ. (૩) પિતે આકારેલાં પ્રત્યક્ષ અને અનુમાન – એ બે પ્રમાણોને તેઓ “સમ્યગૂજ્ઞાન' કહે છે અને નહિ કે “સાંસ્કૃતિક જ્ઞાન', એ વાત ખાસ નોંધપાત્ર છે. એટલે “પ્રમાણચર્ચા સાંસ્કૃતિક સત્યના અનુસંધાનમાં જ, પ્રાસંગિક રીતે જ સૌત્રાતિક મતને સ્વીકારીને થયેલી છે” એવો ખુલાસે કરી ધમકીતિને ગમે તેમ વિજ્ઞાનવાદી સિદ્ધ કરવા મથનારાની વાતને આધાર મળતો નથી. (૪) વળી જે પિતે આકારેલું પ્રત્યક્ષજ્ઞાન એ સાંસ્કૃતિક જ હોય તો તેમાં ગિજ્ઞાનને પણ એક પ્રકાર તરીકે સમાવેશ સંભવે ખરો ? (૫) પૂર્વોક્ત હેવાભાસ ઈત્યાદિનાં દૃષ્ટાંત રૂપે ગ્રંથકારે પૂરા આધાર વગર પ્રતિપાદિત કરાયેલા તથાકથિત આધ્યાત્મિક મતો સામે પિતાને જે પુણ્યપ્રકોપ પીટતાથી પ્રગટ કર્યો છે તે જોતાં અને બુદ્ધના બૌદ્ધિક, વસ્તુલક્ષી, પ્રત્યક્ષમૂલક પરીક્ષણના અભિગમને ધર્મકીતિ અંગીકારતા જણાય છે તે જોતાં પણ તેઓ વિજ્ઞાનવાદી હોય તે સંભવિત નથી. (૬) “ન્યાયબિંદુ' પ્રાસ અધિકારી માટેનું પ્રમાણુશાસ્ત્રીય ગ્રંથ છે એ જોતાં જે પોતે વિજ્ઞાનવાદી હોય છે તેઓ તેમ ક્યાંય પ્રગટ કરતા કેમ નથી ? (૭) બુદ્ધના ધમકાય, જ્ઞાનકાય, સ્વભાવકાયની સત્તા બાબત પણ ન્યાયબિંદુ'માં લેખક સંપૂર્ણ મૌન જ જાળવે છે. “પ્રમાણુવાતિક”ના “પ્રામાણ્ય-પરિચછેદમાં મળતે આ અંગે Page #39 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ ઉલ્લેખ પણ સંભવતઃ પી મત તરીકે જ સમજવો જોઈએ. નહિ તે “ગિનાન'ની ચર્ચામાં બુદ્ધના અસાધારણ પ્રામાણ્યની વાત લાવ્યા વગર રહેતા નહિ. આમ છતાં, અહી એટલુ ઉમેરવું જોઈએ કે ધર્મકાતિએ પ્રમાણચર્ચા અધ્યાત્મ નિષ્ઠ બૌદ્ધિક તરીકે અંગીકારી જણાય છે. એટલે વિજ્ઞાનવાદ કે શૂન્યવાદ તરફ પણ કોઈક રૂપે એમના મનમાં આકર્ષણ જરૂર હોઈ શકે; અને એ એમના ગ્રંથોમાં ક્યાંક વ્યક્ત પણ થયું હોય. તેઓ સ્થિતિચુસ્ત, સંપ્રદાયજડ આયાય નથી જ તે તો તેમના ગ્રંથમાં સારી પેઠે સ્પષ્ટ થાય છે. પ્રત્યક્ષને નિવિકલપક માનવામાં, સ્વલક્ષણને જ પરમાર્થ સત ગણવામાં, ગિઝા નો સ્વીકાર કરવામાં, અનુમાનને મર્યાદિત અસત-ગાહી પ્રમાણે માનવામાં તેમની અધ્યાત્મરુચિ જણાય છે. “પ્રમાણુનિવૃત્તિથી અર્થભાવન નિશ્ચય નથી થતું ” એમ માનવામાં તેમનો ગૂઢ સત્ય તરફને આદર સ્પષ્ટ થાય છે. આમ તેઓ પ્રમાણુપ્રવૃત્તિ ની મર્યાદાને જરૂર સ્વીકારે છે. આમ છતાં કે જીવનના વ્યાવહારિક ક્ષેત્રમાં પ્રમાણ નિષ્ઠાની પુષ્કળ જરૂર છે' તેવું પણ તેમનું દઢ મંતવ્ય છે. આમ તેઓ “ સાવધ અદશવાદ' ને અંગીકારતા જણાય છે. ધર્મોત્તરની ટીકાની લાક્ષણિકતાઓ અગાઉ કહ્યા પ્રમાણે આને “ન્યાયબિંદુ’ની એક ઉત્તમ ટીકા ગણવામાં આવે છે. સુત્રપદોના અર્થ બાબતની અને સમગ્ર સૂત્રાર્થ બાબતની તેમની ઊંડી કાળજી અને પારગામિતા પ્રશસ્ય છે. તેઓ પૂર્વાચાર્યોનાં ભ્રાંત અર્થધટનની અનેક વાર કુશળ મીમાંસા કરતા જોવા મળે છે. શિક્ષકની ઢબે અઘરાં સૂત્રોના અર્થધટન બાબત સાર્થક પુનરાવર્તન કરવાની ટેવ છે; ક્યારેક એનો અતિરેક ખૂચે પણ છે. અનેક સૂત્રોમાં વિષયની મૌલિક સવિસ્તર મીમાંસા તેમનું શાકૌશલ સવિશેષ પ્રગટ કરે છે (દા. ત. સૂત્ર ૧.૨ ની મીમાંસા). આમ છતાં છૂટાં–છવાયાં સૂત્રોમાં તેઓ સૂત્રને સાચે અથ ચૂકી ગયા જણાય છે. ક્યારેક વિનોદેવ જેવા તેમના પૂર્વાચાર્યો લાવવથી સાચો અર્થ આપવામાં સફળ નીવડ્યા જણ્ય છે. ક્યાંક શબ્દોની ધર્મોત્તરે આપેલી વ્યુત્પત્તિઓ નભી શકે તેમ થી ( દા. ત. 'માશ્રય” ની ). આ બધાં અંગે ટિપણમાં વિચારણું કરી જ છે. છતાં એકંદરે આ મૌલિક વ્યાખ્યાકારનો સાથ આપણને ખૂબ ગમે છે. ઉપસંહાર ભારતીય પ્રમાણુવિદ્યાનો તેજસ્વિતા વધારવામાં શ્રેષ્ઠ ચાલના પૂરી પાડનારી, દિનાગથી આરંભાયેલી તેજસ્વી બોદ્ધ પ્રમાણુ પરીક્ષાની ધારામાંના જ એક અત્યંત આદર પામેલા ગ્રંથ તરીકે “ ન્યાયબિંદુ’નું અનન્ય મહત્ત્વ છે. એનું ખંડન કરવા પ્રવૃત્ત પ્રાચીન આચાર્યોએ પણ આડકતરી રીતે તેની મહત્તા પ્રમાણ છે. એના પરંપરાગત ટીકાકારે દ્વારા પણ પ્રમાણચર્ચા વિશેષ વિશદ, સમર્થિત થઈ છે. સાંપ્રદાયિક સકતાના હૃાસના આધુનિક યુગમાં, ભારતમાં પણ બૌદ્ધ પરંપરાનું પૂર્વગ્રહમુક્ત અધ્યયન થવાનો સુભગ ચોગ સધાઈ ચૂક્યો છે. પશ્ચિમમાં તો ભારતની વિદિક, જૈન, બૌદ્ધ ત્રણે ય ધારાઓનું શુદ્ધ જિજ્ઞાસુ અભિગમથી તલસ્પર્શી અધ્યાપન આરંભાયાની એક પછી બીજી એમ સદીઓ પૂરી થવા લાગી છે. WWW.jainelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના ન્યાયબિંદુ” જેવા સૂત્રગ્રંથે એ તત્કાલીન પ્રગાઢ ગુરુ-શિષ્ય-સંબંધે થતાં અધ્યયન અધ્યાપનનાં સ્મારકે છે. પરિમિત શબ્દોમાં જિજ્ઞાસુ અને પરીક્ષણસમર્થ અધિકારી ઘણું ઊંડા અર્થો વાંચી શકે તેવા આ ગ્રંથ હોય છે. “ન્યાયબિંદુ” ઉપલક દૃષ્ટિએ પ્રમાણુશાસ્ત્ર હોવા છતાં અંતતોગત્વા વ્યવહાર-જગતથી ઉપર ઊઠીને નિગૂઢ સાધનામાં પ્રવૃત્ત થવા પ્રેરે છે. અનુમાન એ પારમાર્થિક રીતે અસતગ્રાહી છે એમ કહીને, પ્રત્યક્ષને ઉચ્ચતર પ્રકાર ચીંધીને પ્રજ્ઞા–શીલ-સમાધિના ક્રમે અનભિલાય “ સ્વલક્ષણ”ની ઉપાસના કરવા પ્રેરે છે ; પ્રમાણુશાસ્ત્રરૂપ અવિદ્યા વડે વ્યવહારરૂપી મૃત્યુલોક તરીને યોગમાર્ગરૂપ વિદ્યા વડે અમૃત પામવાનો માર્ગ નિવિન કરી આપે છે. આ તેજસ્વી બૌદ્ધ પ્રમાણુશાસને બૌદ્ધ યોગશાસ્ત્ર અને યોગસાધનાનું દ્વાર માનીને બૌદ્ધ સંસ્કારવારસાના સમતલ મૂલ્યાંકન અને અનુશીલન તરફ પ્રવૃત્ત થઈએ; વિશ્વમાં શમની વ્યાપક રૂપે પ્રસ્થાપના કરીએ. ? સંદર્ભગ્રંથસૂચિ: (૧) પત્તરવહીઃ (“ન્યાયબિન્દુ' અને “ધર્મોત્તરીકા ' સાથે) સંપાદકઃ પં. દલસુખભાઈ HIEL91941; 3131.: Tibetan Sanskrit Works Series-Vol. II, કાશીપ્રસાદ જયસ્વાલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પટના, ૧૯૫૫ (સંપાદકની વિસ્તૃત હિન્દી/ અંગ્રેજી પ્રસ્તાવના, સંસ્કૃત ટિપણે અને ચિઓ સહિત). (૨) ચારિત્-ટીવા (વાણિજુના સહિત) ( હિન્દી પ્રસ્તાવના, અનુવાદ, ટિપણે સહિત ): સંપાદક-અનુવાદક ડૉ. શ્રીનિવાસશાસ્ત્રી; સાહિત્ય–ભંડાર, મેરઠ, ૧૯૭૫ () Vinttadeva's Nyāyabindu-Tikā : Ed. by Mrinālkanti Gangopādhyaya; Publisher : Indian Studies - Past and Present; 1971 (x) Buddhist Logic : by Th. Stcherbatsky Vol. I : 1933; Vol. II : 1930 ( being traos, of Nyāyabindu and N. B. tikā); Published by the Academy of Sciences of the USSR, Leningrad (૫) A History of Indian Logic : by M. M. Satishchandra Vidyābhushara; Published by the Calcutta University; 1921 ( ૬ ) The Heart of Buddhist Philosophy – Dinnaga and Dharma kirti : by Amar Singh ; Published by Munsbiram Manoharlal Publishers Pvt. Ltd. - 1984 Page #41 -------------------------------------------------------------------------- ________________ Page #42 -------------------------------------------------------------------------- ________________ आचार्य धर्मकीर्तिप्रणीतो न्यायबिन्दुः । आचार्यधर्मोत्तरविरचितटीकोपेतः । प्रथमः प्रत्यक्षपरिच्छेदः। I a 7મો વીતાવ છે. सम्यग्ज्ञानपूर्विका सर्वपुरुषार्थसिद्धिरिति तद् व्युत्पाद्यते ॥ १ ॥ जयन्ति जातिव्यसनप्रबन्धप्रसूतिहेतोजगतो विजेतुः । रागाद्यरातेः सुगतस्य वाचो मनस्तमस्तानवमादधानाः ॥ 1. सम्यग्ज्ञानपूर्विकेत्यादिनाऽस्य प्रकणस्याभिधेयप्रयोजनमुच्यते । द्विविधं हि प्रकरणशरीरं .-- शब्दोऽर्थश्च । तत्र शब्दस्य स्वाभिधेयप्रतिपादनमेव प्रयोजनम् । नान्यत् । अतस्तन्न निरूप्यते । આચાર્યધમકીતિ રચિત ન્યાયબિંદુ તથા આચાર્યધર્મોત્તરચિત ન્યાયબિટીકા પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ વીતરાગને નમસ્કાર સભ્યજ્ઞાનપૂર્વક સર્વપુરુષાર્થની સિદ્ધિ થાય છે, તેથી તેનું વ્યુત્પાદન કરવામાં આવે છે. (૧) ટીકાના આરંભે મંગલભાવના : જે ભવરૂપ સંકટપરંપરા નિપજાવતા જગતના વિજેતા છે અને વળી રાગાદિના શત્રુ છે તે જુગતની (= બુદ્ધની) જનન [ અજ્ઞાનરૂપ ] અંધકારને ક્ષણ કરનારી વાણી વિજય પામે છે. ગ્રંથનું પ્રોજન : 1. આ ‘સમ્યજ્ઞાનપૂર્વક ઇત્યાદિ સૂત્ર દ્વારા આ ગ્રંથના વિષયવસ્તુનું પ્રયોજન કહેવાયું છે. કારણ, કઈ પણ ગ્રંથનું શરીર શબ્દ અને અર્થ એમ બે ભેદે હોય છે. તે Page #43 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ પૈકી શબ્દનું પ્રયોજન તે પોતાના વાસ્યની રજૂઆત કરવી – તેટલું જ હોય છે, એથી વિશેષ નહિ. એટલે તેનું નિરૂપણ [સૂત્રમાં] કરવામાં આવ્યું નથી. 2. अभिधेयं तु यदि निष्प्रयोजनं स्यात्तदा तत्प्रतिपत्तये शब्दसन्दर्भोऽपि नारम्भणीयः स्यात् । यथा काकदन्तप्रयोजनाभावान्न तत्परीक्षा आरम्भणोया प्रेक्षावता । तस्मादस्य प्रकरणस्यारम्भमीयत्वं दर्शयता अभिधेयप्रयोजनमनेनोच्यते । यस्मात्सम्यग्ज्ञानपूर्विका सर्वपुरुषार्थसिद्धिः तस्मात्तत्प्रतिपत्तय इदमारभ्यत इत्ययमत्र वाक्यार्थः । 2. પણ જે ગ્રંથનું વિષયવસ્તુ (= અર્થ શરીર) પિતે કશા પ્રેજન વિનાનું હોય તો પછી તેની રજૂઆત માટે શબ્દાત્મક ગ્રંથ રચવાને પણ પુરુષાર્થ કરવાને ન હોય; દાખલા તરીકે, કાગડાના દાંતનું કશુ પ્રજને ન હોવાથી વિવેકી મનુષ્યને તેની મીમાંસા કરવા જેવી લાગતી નથી. એટલે, આ ગ્રંથને શબ્દદેહ) રચવા જેવું છે એ બતાવવા માટે જ ગ્રંથકારે આ સૂત્રમાં તેના વિષયવસ્તુનું પ્રયોજને કહ્યું છે. [પ્રયોજન રજૂ કરતા સૂત્રો] વાયાર્થે આવે છે ઃ સર્વપુરુષાર્થ સિદ્ધિ સમ્યજ્ઞાનપૂર્વક થાય છે, તેથી તેના પ્રતિપાદન માટે આ ગ્રંથ આરંભાયો છે. 3. अत्र च प्रकरणाभिधेयस्य सम्यग्ज्ञानस्य सर्वपुरुषार्थसिद्धिहेतुत्वं प्रयोजनमुक्तम् । 3. આમાં ગ્રંથના વિષયવસ્તુરૂપ સમ્યજ્ઞાનનું પ્રયોજન – તે સર્વપુરુષાર્થ સિદ્ધિને હેતુ છે તે – કહેવામાં આવ્યું છે. ___4. अस्मिश्चार्थे उच्यमाने सम्बन्धप्रयोजनाभिधेयान्युक्तानि भवन्ति । तथा हि – पुरुषार्थोपयोगि सम्यग्ज्ञानं व्युत्पादयितव्यमनेन प्रकरणेनेति ब्रुवता सम्यग्ज्ञानमस्य शब्दसंदर्भस्याभिधेयं, तव्युत्पादन प्रयोजनं, प्रकरणं चेदमुपायो व्युत्पादनस्येत्युक्तं भवति । 4. આ વાત કહેતાં, તિ કહેવા માટે સૂત્રમાં વાપરેલા શબ્દો દ્વારા, આડકતરી રીતે, આ ગ્રંથસંબંધી નીચેની બાબતો વહેવાઈ જાય છે ઃ ૧. [ગ્રંથના શબ્દશરીરનો તેના પ્રયોજન સાથેન] સંબંધ, ૨. [ગ્રંથના શબ્દશરીરનું પ્રયોજન, ૩. [ગ્રંથનું] વિષયવસ્તુ તે આ પ્રમાણે – “આ ગ્રંથ વડે પુરુષાર્થમાં ઉપયોગી એવા સમ્યજ્ઞાનને બંધ કરાવવાને છે' એમ સીધી રીતે કહેતાં કહેતાં, [આડકતરી રીતે ઃ (૧) આ શબ્દગૂંથણ (અર્થાત ગ્રંથ)નું વિષયવસ્તુ સમ્યજ્ઞાન છે, (૨) સમ્યજ્ઞાનને વિશિષ્ટ બંધ એ આ ગ્રંથનું પ્રયજન છે તથા (૩) આ ગ્રંથ પતે એ વિશિષ્ટ બેધરૂપી પ્રજનને ઉપાય છે (અર્થાત ગ્રંથશરીર અને તેના પ્રયોજન વચ્ચે ઉપાય–ઉપય–સંબંધ છે, એમ કહેવાઈ ગયું છે. 5. तस्मादभिधेयभागप्रयोजाभिधानसामर्थ्यात्सम्बन्धादीन्युक्तानि भवन्ति । न विदमेक वाक्यं सम्बन्धमभिधेयं प्रयोजनं च वक्तुं साक्षात्समर्थम् । एकं तु वदत् त्रयं सामर्थ्याद्दर्शयति । तत्र तदित्यभिधेयपदम् । व्युत्पाद्यत इति प्रयोजनपदम् । प्रयोजनं चात्र वक्तः प्रकरणकरणव्यापारस्य चिन्त्यते, श्रोतुश्च श्रवणव्यापारस्य । | 5. આ રીતે ગ્રંથના વિષયવસ્તુરૂપ અંગના પ્રોજનનું સીધું કથન [જે વિશિષ્ટ રીતે થયું છે, તેના બળે ઉપલી ત્રણ બાબતે પણ નિર્દેશાઈ જાય છે. અલબત્ત, આ એક Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ જ સૂત્રવાકય [એ ત્રણેને, અર્થાત્ ] ગ્રંથના વિષયવસ્તુતે, ગ્રંથના પ્રત્યેાજનને તથા એ પ્રયેાજન સાથેના ગ્રંથના સંબધને સીધી રીતે (= ‘અભિધાશક્તિ’ વડે) કહેવા સનર્થ નથી; પણ એકની વાત કરતાં કરતાં એ ત્રણની વાત પણ [વિશિષ્ટ કથનના] સામર્થ્યથી નિર્દેશે છે. તેમાં — [સૂત્રમાં તેનું વ્યુત્પાદન’ એન કહ્યું છે તેમાંના તેનુ” એ સર્વનામથી ગ્રંથનું [સમ્યગ્દાનરૂપ] વિષયવસ્તુ નિર્દેશાયું છે. અને વ્યુત્પાદન કરાવાય છે' એ શબ્દાથી ગ્રંથપ્રયેાજન સૂચવાય છે, વળી [એટલું ધ્યાનમાં રહે કે] અહીં જે પ્રત્યેાજન ઉલ્લેખાયુ છે તે ગ્રંથના વક્તા (= રચિયતા)ને પક્ષે ગ્રંથરચનારૂપી ક્રિયાનુ તથા શ્રોતાના પક્ષે ગ્રંથને સાંભળવાની ક્રિયાનું છે. 6. तथा हि - सर्वे प्रेक्षावन्तः प्रवृत्तिप्रयोजनमन्विष्य प्रवर्तन्ते । ततश्चाचार्येग प्रकरणं किमर्थं कृतं, श्रोतृभिश्च किमर्थं श्रूयत इति संशये व्युत्पादनं प्रयोजनमभिधीयते । सम्यग्ज्ञानं व्युत्पाद्यमानानामात्मानं व्युत्पादकं कर्तुं प्रकरणमिदं कृतम् । शिष्यैश्राचार्यप्रयुक्तामात्मनो व्युत्पत्तिमिच्छद्भिः प्रकरणमिदं श्रूयत इति प्रकरणकरणश्रवणयोः प्रयोजनं व्युत्पादनम् । 6. કહેવાને ભાવ આમ છે : કાઈ પણ વિવેકી મનુષ્ય, કાર્ય પ્રવૃત્તિ પાછળનું પ્રત્યેાજન શેાધીને જ તે પ્રવૃત્તિ હાથ ધરે છે, એથી અહીં પણ પ્રશ્ન થાય કે આચાયે આ ગ્રંથ કેમ રચ્યા અને શ્રોતા આ ગ્રંથને શા માટે સાંભળે છે. એના જવાબરૂપે કહેવાય છે ૐ [આ બંને પક્ષે] વિષયવસ્તુનું વ્યુત્પાદન તે પ્રયાજન છે, એટલે કે ‘જે લેાકા સમ્યગ્દાનને વિશિષ્ટ બેધ પામવા ઈચ્છે છે તેમને તે વિશિષ્ટ ખેાધ આપનારા હું થાઉં”, એમ કરીને આચાયે` આ પ્રકરણ રચ્યું; જ્યારે શિષ્યા વડે આચાર્ય અમને વિશિષ્ટ બેધ પમાડે' એવી ઇચ્છા સાથે આ ગ્રંથનું શ્રવણ કરાય છે, આમ વિશિષ્ટ મેધ' તે ગ્રંથની રચના અને ગ્રંથનું શ્રવણ એ બંનેનું પ્રયાજન છે. 7. सम्बन्धप्रदर्शनपदं तु न विद्यते । सामर्थ्यादेव तु स प्रतिपत्तव्यः । प्रेक्षावता हि सम्यग्ज्ञानव्युत्पादनाय प्रकरणमिदमारब्धवताऽयमेवोपायो नान्य इति दर्शित एवोपायोपेयभावः प्रकरणप्रयोजनयोः सम्बन्ध इति । 7. [હવે મૂળ ચર્ચા પર આવીએ તે−] સૂત્રવાકયમાં ગ્રંથ અને પ્રયેાજન વચ્ચેના સંબંધ બતાવનારું પઢતા ખરેખર નથી, [છતાં] એ સંબંધને ખ્યાલ [આખી પરિસ્થિતિના બળે જ મળે છે; [તે આમ :] સભ્યજ્ઞાનના વિશિષ્ટ ખેાધ માટે વિવેકી મનુષ્ય આ ગ્રંથ આરંભ્યા છે એનેા અર્થ એ કે તેમની દૃષ્ટિએ આ ગ્રંથ જ [વિશિષ્ટ બાધરૂપી પ્રયાજનના ઉપાય છે; એ સિવાય બીજો રસ્તા નથી. આ પરથી ગ્રંથ અને તેના પ્રયેાજન વચ્ચે ઉપાયાપેયસંબંધના નિર્દેશ પણ થઈ જ જાય છે. 8. નન च प्रकरण श्रवणात्प्रागुक्तान्यव्यभिधेयादीनि प्रमाणाभावात्प्रेक्षावद्भिर्न गृह्यन्ते । तत्किमेतैरारम्भप्रदेशे उक्तैः । પ્રાજનાદ્રિના પૂર્વ કથનની ઉપકારકતા : 8. હવે કાઇને પ્રશ્ન થાય કે ગ્રંથનું શ્રવણ કર્યા પહેલાં જ જો તેનું વિષયવસ્તુ વગેરે કહેવામાં આવે તેા [તેની સચ્ચાઈની ચકાસણી કરવા માટે] પ્રમાણુના અભાવ Page #45 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાએ હેવાથી બુદ્ધિમાન લેકે તેને સ્વીકાર કરી લેશે નહિ; તો પછી એ ત્રણે બાબતો શરૂઆતમાં જ કહેવાનો અર્થ શો ? 9. सत्यम् । अश्रुते प्रकरणे कथितान्यपि न निश्चीयन्ते । उक्तेषु त्वप्रमागकेष्वप्यभिधेयादिषु संशय उत्पद्यते । संशयाच्च प्रवर्तन्ते । अर्थसंशयोऽपि हि प्रवृत्त्यङ्गम् प्रेक्षावताम् । अनर्थसंशयोऽपि निवृत्त्यङ्गम् । अत एव शास्त्रकारेणैव पूर्व सम्बन्धादीनि युज्यन्ते वक्तुम् । व्याख्यातॄणां हि वचनं क्रीडाद्यर्थमन्यथापि सम्भाव्येत । शास्त्रकृतां तु प्रकरणप्रारम्मे न विपरीताभिधेयाद्यभिधाने प्रयोजनमुत्पश्यामो नापि प्रवृत्तिम् । अतस्तेषु संशयो युक्तः । . વાત સાચી. ગ્રંથ સાંભળી લીધા પહેલાં એ કહેવામાં આવ્યાં હોય તે થે તેમની યથાર્થતાન] નિશ્ચય બંધાતા નથી. પણ બીજી રીતે વિચારીએ તો કશા પ્રમાણ વગર તેમનું કથન કરવાથી સંશય ઉત્પન્ન થાય છે, અને સંશય થવાથી તો [જિજ્ઞાસુઓ ગ્રંથશ્રવણમાં પ્રવૃત્ત થાય છે; કારણ કે કોઈ વસ્તુ વિષે તેનાથી પોતાને અર્થ કદાચ સરે' એ પ્રકારને સંશય પણ બુદ્ધિમાનને તિ વસ્તુમાં] પ્રવૃત્તિ કરાવનારું પરિબળ બની રહે છે. અને તિથી ઊલટું] કોઈ વસ્તુ અનર્થરૂપ હોવાનો સંશય એ તિમાંથી નિવૃત્તિ કરાવનારું પરિબળ બની રહે છે. આ કારણથી [મૂળ શાસ્ત્રકારે જ આરંભે સંબધ વગેરે કહેવાં તે યોગ્ય છે; કારણ કે [મૂળ શાસ્ત્રકાર કે સૂત્રકારને બદલે] માત્ર ટીકાકારે તેમનું કથન કરે તો કદાચ તે કથન ગત ખાતર પણું બેટું કરાયેલું સંભવી શકે. તેને બદલે ગ્રંથારંભે શાસ્ત્રકારોને વિષયવસ્તુ વગેરેનું વિપરીત કથન કરવા પાછળ કોઈ પ્રયોજન હેયે તેમ ક૯પી શકાતું પણ નથી કે ન તો તિવી પ્રવૃત્તિના ખરેખરા દાખેલા કયાં ય જોવા છે. આથી વિષયવસ્તુ વગેરે બાબતના એમના કથન વિષે [પ્રવર્તક એવો અનુકૂળ] સંશય થાય તે યોગ્ય જ છે. 10 अनुक्तेषु तु प्रतिपत्तभिर्निष्प्रयोजनमभिधेयं संभाव्येतास्य प्रकरणस्य काकदन्तपरीक्षाया इव, अशक्यानुष्ठानं वा ज्वरहरतक्षकचूडारत्नालङ्कारोपदेशवत्, अनभिमतं वा प्रयोजनं मानृविवाहक्रमोपदेशवत्, अतो वा प्रकरणाल्लघुतर उपायः प्रयोजनस्य, अनुपाय एव वा प्रकरणं सम्भाव्येत । 10. બીજી બાજુ જે વિષયવસ્તુ આદિનું કથન કરવામાં આવ્યું ન હોત તો કદાચ જિજ્ઞાસુઓ એવી કલ્પના કરત કે કાગડાના દાંત અંગેની વિચારણાની જે આ ગ્રંથનું વિષયવસ્તુ પણ કશી ગરજ સારે એમ નથી, કાં તો “જવર મટાડવા તક્ષક નાગની ફેણું પરને મણિ ધારણ કરવો’ એ પ્રકારની સલાહની જેમ આને ઉપદેશ પણ આચરી ન શકાય તેવો [અઘરો] માની લેવાત, અથવા તો વળી કાઈકને પોતાની માતા સાથે વિવાહ કરવાના ઉપદેશની જેમ આ ગ્રંથનું પ્રયોજન અમાન્ય હોવાની શંકા થાત, અથવા ઈષ્ટ પ્રયોજન માટે આ ગ્રંથ કરતાં અન્ય વધુ સરળ ઉપાય હોઈ શકે એમ પણ કેાઈ વિચારત, અથવા આ ગ્રંથ [પ્રયોજન સિદ્ધ કરવાનો] ઉપાય નથી એવું પણ કદાચ ધારી લેવાત. 11. एतासु चानर्थसम्भावनास्वेकस्यामप्यनर्थसम्भावनायां न प्रेक्षावन्तः प्रवर्तन्ते । अभिधेयादिषु तूक्तेम्वर्थसम्भावना अनर्थसम्भावनाविरुद्धा उत्पद्यते । तया तु प्रेक्षावन्तः प्रवर्तन्ते । इति प्रेक्षावतां प्रवृत्त्यङ्गमर्थसम्भावनां कर्तुं सम्बन्धादीन्यभिधीयन्त इति स्थितम् । Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ 11. ઉપર કહેલા અનર્થોમાંથી એકાદની પણ દહેશત હોય તો બુદ્ધિમાન લોકે ગ્રંથમાં પ્રવર્તે નહિ. પણ વિષયવસ્તુ વગેરે કહેવાતાં, અનર્થની કલ્પના ટળે છે ને ઊલટી ઈષ્ટપ્રાપ્તિની સંભાવના જન્મે છે. તેને લીધે વિવેકીઓ [ગ્રંથમાં] પ્રવર્તે છે. આ રીતે બુદ્ધિમાનોને પ્રવર્તાવે તેવી ઈષ્ટાર્થની સંભાવના જન્માવવા જ સંબંધાદિ નિદૈ શાયાં છે એમ નિશ્ચિત થાય છે. 12. વસવાૐ શાને સભ્યશાનમ્ | સજ્ઞાનનું સ્વરૂપ : 12. અવિસંવાદી જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. 13. लोके च पूर्वमुपदर्शितम.र्थ प्रापयन्संवादक उच्यते । तद्वज्ज्ञानमपि स्वयं प्रदर्शितमर्थ प्रापयत्संवादकमुच्यते । प्रदर्शिते चार्थे प्रवर्तकत्वमेव प्रापकत्वम्, नान्यत् । तथा हि - न ज्ञान जनयदर्थं प्रापपति, अपे त्वर्थे पुरुष प्रवर्तयत्प्रापयत्यर्थन् । प्रवर्तकत्वमपि प्रवृत्तिविषयप्रदर्शकत्वमेव । न हि पुरुषं हठात्प्रवतीयतुं शक्नोति विज्ञानम् । 13. [આમાંના “અવિસંવાદી' (= સંવાદી)એ શબ્દપ્રયોગને વિચાર કરીએ તે ] લેકવ્યવહારમાં, જે કોઈ વ્યક્તિ અગાઉ ચીંધેલે પદાર્થ પ્રાપ્ત કરાવે, તો ચીંધનાર તે વ્યક્તિને આપણે “સંવાદી કહીએ છીએ. તે રીતે જ્ઞાન પણ જે [પૂ] પોતે પ્રદર્શિત કરેલા પદાર્થને પ્રાપ્ત કરાવે તો “સંવાદી” કહેવાય છે. અહીં સ્પષ્ટતા કરવી જોઈએ કે] જ્ઞાન પ્રદર્શિત પદાર્થ વિષે પ્રવૃત્તિ કરાવે તેને જ [આ સંદર્ભમાં તેની પ્રાપકતા (= પ્રદર્શિત પદાર્થની પ્રાપ્તિ કરાવવાપણું) ગણવી, અન્ય નહિ. કહેવાનો ભાવ એ છે કે જ્ઞાન પદાર્થની પ્રાપ્તિ કરાવે છે. એનો અર્થ એ નહિ કે તે તેને ઉત્પન્ન કરે છે; તે તો પદાર્થ પ્રત્યે પુરુષને [માત્ર] પ્રવર્તાવીને તેની પ્રાપ્તિ કરાવે છે. વળી “જ્ઞાન પ્રવર્તક છે' એનો અર્થ પણ એટલો જ કે તે પ્રવૃત્તિનો વિષય બતાવે છે; જ્ઞાન કંઈ પુરુષને પરાણે પ્રવર્તાવવા શકિતમાંન હોતું નથી. 14. अत एव चार्थाधिगतिरेव प्रमाणफलम् । अधिगते चार्थे प्रवर्तितः पुरुषः प्रापितवार्थः । तथा च सत्याधिगमात्समाप्तः प्रमागव्यापारः । अत एव चानधिगतविषयं प्रमाणम् । येनैव हि ज्ञानेन प्रथसमधिगतोऽर्थस नैव प्रवर्तितः पुरुषः प्रापितश्चार्थः । तत्रैव चार्थे किमन्येन ज्ञानेनाधिकं कार्यम् ? अतोऽधिगतविषयमप्रमाणम् । 14. એટલે [કહેવું જોઈએ કે] પદાર્થની અધિગતિ (બે) તે જ પ્રમાણનું ફળ છે. કોઈ પદાર્થને બાધ થયો એટલે પુરુષ પ્રવર્યો અને પદાર્થ મળ્યો [સમજો]. આમ હોવાથી પદાર્થનો બાધ (ષિામ) કરાવવા સાથે પ્રમાણને વ્યાપાર સમાપ્ત થાય છે [એમ સમજવું]. તે પરથી [એક ઠરે છે ક] અનધિગત (એટલે કે જેને બંધ અગાઉ ન થયો હોય એવા) વિષયને જ પ્રમાણ વસે છે. કારણ કે જે જ્ઞાનથી પદાર્થનો બાધ પ્રથમ થયો હોય છે તે જ્ઞાન જ પુરુષને પ્રવૃત્ત કરે છે અને પદાર્થની પ્રાપ્તિ પણ કરાવે છે. અને [તો પછી] તે જ પદાર્થને લક્ષતા અન્ય જ્ઞાનથી કયું અધિક પ્રોજન સધાય ? એટલે અધિગત વિષયનું ગ્રહણ કરનારું . અપ્રમાણે કહેવાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 15. તત્ર થોડશે દત્યેન જ્ઞાતઃ સ પ્રત્યક્ષેા પ્રવ્રુત્તિવાચકૃતઃ | સૂક્ષ્મારિકન્નર્થ પ્રયक्षस्य साक्षात्कारित्वव्यापारो विकल्पेनानुगम्यते तस्य प्रदर्शक प्रत्यक्षम् । तस्माद् दृष्टतया ज्ञातः प्रत्यक्षदर्शितः । अनुमानं तु लिङ्गदर्शनान्निश्चिन्यत् प्रवृत्तिविषयं दर्शयति । तथा च प्रत्यक्ष प्रतिभासमानं नियतमर्थ दर्शयति । अनुमानं च लिङ्गसम्बद्ध नियतमर्थ दर्शयति । अत एते नियतस्यार्थस्य प्रदर्शके । तेन ते प्रमाणे । नान्यद्विज्ञानम् । प्राप्तुं शक्यमर्थमादर्शयत्यापकम् । प्रापकत्वाच्च प्रमाणम् । 15. હવે તેમાં (=“સયજ્ઞાન ) જે અર્થ દષ્ટરૂપે (=“સાક્ષાત અનુભવનો વિષય થયે” એ આકારે) જ્ઞાત થયો હોય તે પ્રત્યક્ષ દ્વારા પ્રવૃત્તિને વિષય બને છે. [દષ્ટરૂપે” એમ કહેવાનું ] કારણ એ કે જે અર્થ વિષે પ્રત્યક્ષમાંના સાક્ષાહરણરૂપ વ્યાપાર બાદ વિકલ્પ ઉદય પામે છે તે [અર્થ ને [ જ ] પ્રત્યક્ષ પ્રદર્શિત કરે છે. આથી જ જે દષ્ટરૂપે જ્ઞાત થાય તે [ જ] પ્રત્યક્ષથી દર્શિત છે એમ કહી શકાય. જ્યારે અનુમાન તો લિંગદર્શનથી [અર્થી વિષે નિશ્ચય (=વિકલ્પ) કરીને પ્રવૃત્તિનો વિષય દર્શાવે છે. તો આ રીતે પ્રત્યક્ષ એ પ્રતિભાસમાન એવા નિયત અર્થનું દર્શન કરાવે છે અને અનુમાન લિંગસમ્બદ્ધ એવા નિયત અર્થનું દર્શન કરાવે છે. આથી એ બંને નિયત અર્થમાં પ્રદર્શક છે. તેથી તે પ્રમાણ છે. અન્ય કોઈ જ્ઞાન [પ્રમાણ] નથી. [પ્રમાણુ કહેવાવા માટેની કસોટીની યાદ દઈએ તેઃ ] પ્રાપ્તિને યોગ્ય એવા અર્થને બતાવતું જ્ઞાન પ્રાપક” કહેવાય, અને પ્રાપક હેવાથી જ [તે] પ્રમાણ ઠરે. 16. માખ્યાં પ્રમાણTખ્યામવેન ૨ શનિ તિર્થ વિસ્તા, વથા કરીचिकासु जलम् । स चासत्त्वात्प्राप्नुमशक्यः । कश्चिदनियतो भावाभावयोः, यथा संशयार्थः। नच भावाभावाभ्यां युक्तोऽर्थो जगत्यस्ति । ततः प्राप्तुनशक्यस्तादृशः । અન્ય જ્ઞાનનું અપ્રામાણ્ય: 16. આ બે પ્રમાણ સિવાયના અન્ય જ્ઞાનથી દર્શાવાયેલો પદાર્થ કાં તે અત્યંત વિપરીત હોય છે; જેમ કે મૃગજળને પાણું માની લેવું તે. એ [ વિપરીત ] પદાર્થ [ જે તે સ્થળે ખરેખર ] ન હોવાથી પ્રાપ્ત કરી શકાતો નથી. તો વળી કોઈક જ્ઞાન જે તે પદાર્થના ભાવ કે અભાવ બાબત અનિશ્ચિતતાવાળું હોય છે; જેમ કે સંશયના વિષયરૂપ [કોઈ પણ ] પદાર્થ[નું એકથી વધારે કટિવાળું જ્ઞાન]. હવે જગતમાં ભાવ અને અભાવ બંનેથી યુક્ત પદાર્થ હોઈ શકતો નથી. તેથી તે પદાર્થ પ્રાપ્ત કરી શકાતો નથી. 17. सर्वेण चालिडेन विकल्पेन नियामकमदृष्ट्वा प्रवृत्तेन भावाभावयोरनियंत एवार्थो दर्शयितव्यः । स च प्राप्तुमशक्यः । तस्मादशक्यप्रापणमत्यन्तविपरीत भावाभावानियतं चार्थ दर्शयदप्रमाणमन्यज्ज्ञानम् । 17, હવે લિંગ સાથે સંબંધ નહિ ધરાવતા અથવા તો વળી નિયામક [ એવા અર્થ ]ના દર્શન વિના પ્રવૃત્ત થયેલા સર્વ વિકલ્પ વડે તો ભાવરૂપ કે અભાવરૂપ હેવાની બાબતમાં અનિયત એવો પદાર્થ જ પ્રદર્શિત થવો શક્ય છે; અને એ [ અનિયતરૂપે ભાસતો | પદાર્થ પ્રાપ્ત થવો શક્ય નથી. એટલે, જેની પતિ શક્ય નથી એવા પદાર્થને Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ અર્થાત કાં તે અત્યંત વિપરીત [ સ્વરૂપે ભાસતા ], કાં તો ભાવ–અભાવની બાબતમાં અનિયત [ભાસતા] પદાર્થને દર્શાવતું અન્ય પ્રકારનું જ્ઞાન તે અપ્રમાણ ઠરે છે. 18. મર્થનિયમિક્ષાર્થબિયાસમર્થકતુaifનિમિત્ત શાનં મૃતા જ તૈક્ત તવ शास्त्रे विचार्यते । ततोऽर्थक्रियासमर्थवस्तुप्रदर्शकं सम्यग्ज्ञानम् । 18. હવે [સૂત્રના ભાવ તરફ વળીએ તે], હેતુલક્ષી ક્રિયાના ખપવાળા લકે તો તેવી ક્રિયાની ક્ષમતાવાળી જે વસ્તુ હોય તેની પ્રાપ્તિ માટે જ જ્ઞાનને આશ્રય લે છે. અને તેઓને જેવા જ્ઞાનને ખપ હોય છે તેવા જ્ઞાનને જ શાસ્ત્રમાં વિચાર કરાય છે. હવે આ શાસ્ત્રમાં સમ્યજ્ઞાનનો વિચાર કરાયો છે. એમાંથી એ વાત [સ્વાભાવિક રીતે] ફલિત થાય છે કે સમ્યજ્ઞાન [૪] હેતુલક્ષી ક્રિયા માટે સમર્થ એવી વસ્તુને બતાવનાર હોય છે. 19. यच्च तेन प्रदर्शितं तदेव प्रापगीयम् । अर्थाधिगमात्मकं हि प्रापकमित्युक्तम् । तत्र प्रदर्शितादन्यद्वस्तु भिन्नाकारं भिन्नदेश भिन्नकालं च । विरुद्धधर्मसर्गायन्यद्वस्तु । देशकालाकारभेदश्च विरुद्धधर्मसंसर्गः । 19. વળી, [અન્ય જ્ઞાનની સરખામણમાં સમ્યજ્ઞાનની વિશેષતા સ્પષ્ટ કરવા કહેવું જોઈએ કે] સમ્યજ્ઞાન વડે જે પદાર્થ [જે સ્વરૂપે] પ્રદર્શિત થયો હોય તે પદાર્થ તિ સ્વરૂપે) જ પામી શકાય છે. એટલે તો અમે અગાઉ કહી ગયા છીએ કે સમ્યજ્ઞાન પદાર્થનું આકલન (રાષિામ) કરાવવા માત્રથી “પ્રાપક' કહેવાય, જ્ઞાનથી બતાવાતી વસ્તુથી જે વસ્તુ ભિન્ન આકારની, ભિન્ન સ્થળની કે ભિન્ન કાળની હોય તે જુદી વસ્તુ કહેવાય; કારણ કે અમુક વસ્તુ અન્ય વસ્તુ કરતાં વિરુદ્ધ એવા ધર્મના સંસર્ગથી જુદી વસ્તુ' કહેવાય છે; અને વિરુદ્ધ ધર્મને સંસર્ગ એટલે જ દેશ, કાળ કે આકારને ભેદ. 20. तस्मादन्याकारवद्वस्तुग्राहि नाकारान्तरवति वस्तुनि प्रमाणम् , यथा पीतशङ्खग्राहि शुक्ले शड़े। देशान्तरस्थग्राहि च न देशान्तरस्थे प्रमाणम् , यथा कुञ्चिकाधिवरदेशस्थायां मणिप्रभायां मणिग्राहि ज्ञान नापवरकस्थे मणौ । कालान्तायुक्तग्राहि च न कालान्तरवति वस्तुनि प्रमाणम् । यथार्द्धरात्रे मध्याह्नकालवस्तुग्राहि स्वप्नज्ञानं नार्द्धगत्रकालवस्तुनि प्रमाणम् । 20. એટલે અન્ય આકારવાળી વસ્તુને ગ્રહણ કરનારું જ્ઞાન, તે કરતાં ભિન્ન આકારવાળી વસ્તુના સંબંધમાં પ્રમાણ ન કહેવાય; જેમ કે સફેદ શંખને પીળા શંખ તરીકે ગ્રહણ કરનારું જ્ઞાન. તે રીતે એક સ્થળે રહેલા પદાર્થનું અન્ય સ્થળે રહેલા પદાર્થ તરીકે ગ્રહણ કરનાર જ્ઞાન પણું પ્રમાણ નથી; જેમ કે ચીના દાણામાં રહેલી મણિની પ્રભામાં મણિનું ગ્રહણ કરનારું જ્ઞાન ઓરડામાં રહેલા મણિની બાબતમાં પ્રમાણ ન કહેવાય. વળી એક કાળમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થ પર, તેનું અન્ય કાળના પદાર્થ તરીકે ગ્રહણ કરનારું જ્ઞાન પણ પ્રમાણ ન ગણાય; જેમ કે મધરાતે સ્વપ્નમાં વિસ્તુતઃ] મધરાત સાથે સંકળાયેલી વસ્તુનું મધ્યાહ્નકાળની વસ્તુ તરીક ગ્રહણ કરનારું જ્ઞાન એ પ્રમાણ ન ગણાય. 21. ननु च देशनियतमाकारनियतं च प्रापयितुं शक्यम् । यत्कालं तु परिच्छिन्नं तत्कालं न शक्यं प्रापयितुम् । नोच्यते यस्मिन्नेव काले परिच्छिद्यते तस्मिन्नेव काले प्रापयित Page #49 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ व्यमिति । अन्यो हि दर्शनकालोऽन्यश्च प्राप्तिकालः । किं तु यत्कालं परिस्छिन्नं तदेव तेन प्रापणीयम् । अभेदाध्यवसायाच्च संतानगतमेकत्वं द्रष्टव्यमिति । 21. [અહીં, કોઈ શંકા કરનાર, બૌદ્ધ ક્ષણભંગવાદને ધ્યાનમાં રાખીને કહે છે:] “અમુક નિશ્ચિત સ્થળના કે અમુક નિશ્ચિત આકારના યોગવાળા પદાર્થ, [તે રૂપે જ] મળ શક્ય છે એ ખરું; પરંતુ પદાર્થ જે કાળ સાથે સંકળાયેલો જ્ઞાત થયો હોય તે જ .. પ્તિ થવો શક્ય નથી.” [આ શંકાને ખુલાસેઃ] પદાર્થ જે કાળે નિશ્ચિતરૂપે જ્ઞાત 1.4 છે, તે કાળે જ દૂત જ્ઞાને] તે પદાર્થ પ્રાપ્ત કરાવવો જોઈએ—એવું કાંઈ અમે કહેતા નથી; કારણ કે વસ્તુના જ્ઞાનને કાળ એક હોય છે ને તેની પ્રાપ્તિને કાળ અન્ય હેાય છે. પરંતુ, [અમારું કહેવાનું એટલું છે કે] પરિચ્છેદ (= બેધ)ના બળે જે પદાર્થ [–ક્ષણ હોય છે તે પદાર્થન–ક્ષણ જ સમ્યજ્ઞાન વડે પ્રાપ્ત થવા યોગ્ય હોય છે. પરંતુ જ્ઞાનક્ષણથી પ્રવૃત્તિક્ષણ જુદી હોય છે એવી પ્રવૃત્તિની પોતાની મર્યાદાને લીધે પ્રાપ્ત થતી પદાર્થક્ષણ તે જ્ઞાતપદાર્થક્ષણથી અન્ય હોય છે. આમ હોવાથી બોધની પદાર્થક્ષણ અને પ્રાપ્તિની પદાર્થક્ષણ વચ્ચે અભેદના અધ્યવસાયને લીધે માત્ર સમાનક્ષણસંતતિગત એકત્વ હોય છે, [ક્ષણગત એક નહિ, તે ધ્યાનમાં રહે. 22. પૂજ્ઞાનં ‘પૂર્વ” +ાર નાદ સા તથા પૂર્વ મવ7 #rળે પૂર્વમુન્ कारणशब्दोपादाने तु पुरुषार्थसिद्धेः साक्षात्कारणं गम्येत । पूर्वशब्दे तु पूर्वमात्रम् । સૂત્રમાંના સમ્યજ્ઞાનપૂર્વક એ શબ્દપ્રાગને આશય : 22. “સમ્યજ્ઞાનપૂર્વક એટલે સમ્યજ્ઞાન જેની પૂવે એટલે કે [પરંપરાએ] જેના કારણુરૂપે હોય છે તે. કારણ કાર્યની પૂર્વે આવતું હોવાથી તેને “પૂર્વ' શબ્દથી ઉલેખ્યું, છે. [હવે “પૂર્વ' શબ્દને બદલે જે “કારણ શબ્દ વાપર્યો હોત તો [ કારણ” શબ્દની સહચારી અર્થછાયાને લીધે,] “અહીં પુરુષાર્થસિદ્ધિના સાક્ષાત્ કારણની વાત કરી છે એવું સમજત; પણ પૂર્વ' શબ્દને કારણે માત્ર પૂર્વે આવનારું, [વિશેષ કરીને વ્યવહિત] કારણ સમજાય છે. 23. द्विविधं च सम्यग्ज्ञानम्-अर्थक्रियानिर्भासं अर्थक्रियासमर्थे च प्रवर्तकम् । तयोमध्ये यत्प्रवर्तकं तदिह परीक्ष्यते । तच्च पूर्वमात्रम् । न तु साक्षात्कारणम् । सम्यग्ज्ञाने हि सति पूर्वदृष्टस्मरणम् । स्मरणादभिलाषः । अभिलाषात्प्रवतिः । प्रवृत्तश्च प्राप्तिः । ततो न साक्षाહેતુ છે - 23. [ “સમ્યજ્ઞાનપૂર્વક અમાસના પ્રયોગ પાછળને ચશય બરાબર સમજાય તે માટે પ્રથમ, સમ્યજ્ઞાનના બે પ્રકાર એક બીજી દષ્ટિએ પડે છે તે સમજીએ ] સમજ્ઞાન બે પ્રકારનાં હોય છેઃ [તૃષાતૃપ્તિ આદિ, નિષ્પન્નપ્રાયઃ] અર્થ દિયા (= પ્રજનસાધક ક્રિયા)નો નિર્માસ (= પ્રતીતિ) કરનારું અને અર્થ ક્રિયા માટે સમર્થ એવા પદાર્થમાં પ્રવર્તાવનારું. તે બંનેમાંથી પ્રવર્તક એવા બીજા પ્રકારના સમ્યજ્ઞાનનું પરીક્ષણ આ ગ્રંથમાં કરાય છે. હવે તે તો [અર્થ ક્રિયાસમર્થમાં પ્રવૃતિનું] માત્ર પૂર્વગામી (અર્થાત પરંપરાએ કારણું) હેાય છે, સાક્ષાત કારણું નહિ; કારણ કે [તે પ્રકારનું પ્રવર્ત] સમ્યજ્ઞાન થાય એટલે પહેલાં તો [જ્ઞાતાને] પોતે પહેલાં અનુભવેલા [તે જાતના] પદાર્થનું સ્મરણ થાય Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ છે, સ્મરણ થતાં અભિલાષ થાય છે, અભિલાષથી [તે પદાર્થ વિષે પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિને અંતે તેિ પદાર્થના સાક્ષાત અનુભવરૂપ પ્રાપ્તિ થાય છે. આમ આવું સમ્યજ્ઞાન પ્રાપ્તિના સાક્ષાત્ હેતુરૂપ નો હેતું. 24 અર્થનિર્માણં તુ વચને સલાબત તથાપિ તન રીક્ષnયમા સૈવ હિ ઘેલાवन्तोऽर्थिनः साशङ्कास्तत्वरीक्ष्यते । अर्थक्रियानि से च ज्ञाते सति सिद्धः पुरुषार्थः । तेन तत्र न साशङ्का अर्थिनः। अतस्तन्न परीक्षणीयम् । 24. બીજી બાજુ, ભલે અર્થ ક્રિયાને નિર્ભાસ કરનારું પ્રથમ પ્રકારનું સમ્યજ્ઞાન, જે તે પદાર્થની સાક્ષાત પ્રાપ્તિરૂપ જ હોય, તો પણ તેનું પરીક્ષણ કરવાનું રહેતું નથી; કારણ કે જે બાબત વિષે બદિન એવા અભિવ્યાપી 2 બાબત વિષે બુદ્ધિ ન એવા અર્થાભિલાષીએ સંદેહ ધરાવતા હોય તેનું જ પરીક્ષણ કરવામાં આવે છે; અર્થ ક્રિયાનો નિર્ધાર કરનારું સમ્યજ્ઞાન તો અનુભવમાં આવે છે તે સાથે જ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે, તેથી તેની બાબતમાં પ્રયોજનવાન વ્યક્તિ સંદેહવાળી હોતી નથી; [કારણ કે પ્રયોજનની સાક્ષાત સિદ્ધિ પણ જો સંદેહનો વિષય બની શકે તે અનવસ્થા સર્જાય. તેથી તેનું પરીક્ષણ કરવાનું રહેતું નથી. 25. तस्मात्परीक्षार्हमसाक्षात्कारणं सम्यग्ज्ञानमादर्शयितुं कारगशब्दं परित्यज्य पूर्वग्रहण કૃતમ્ | 25. આથી [અર્થ ક્રિયાસમર્થ વસ્તુની પ્રાપ્તિના અસાક્ષાત્ કારણરૂપ [બીજા પ્રકારનું] સમ્યજ્ઞાન ગ્રંથમાં ચર્ચવા લાયક છે એમ દર્શાવવા “કારણુ” શબ્દને બદલે “પૂર્વ' શબ્દને પ્રયોગ કરાય છે. 26. પુરુષાર્થ: પુરુષાર્થ ! અર્થત તિ “અર્થ, વાસ્થત રૃતિ ચાવતા દેકર્થ उपादेयो वा । हेयो ह्यर्थो हातुमिष्यते, उपादेयोऽप्युपादातुम् । न च हेयोपादेयाभ्यामन्यो राशिरस्ति । उपेक्षणीयो ह्यनुपादेयत्वाद्धेय एव । સવપુરુષાર્થસિદ્ધિ' એ શબ્દપ્રોગને ભાવાર્થ : 26. પુરુષનો અર્થ એટલે ‘પુરષાર્થ. 15 (= ઇચ્છવું) એ ધાતુ પરથી કઈ શબ્દ બન્યો છે જે ઈચ્છાનો વિષય બને તે “અર્થ' કહેવાય. એ અથી કાં તો હેય (= ત્યજવા જેવો) હોય, કાં તો ઉપાદેય (= અંગીકારવા લાયક). “હેય' અર્થને ટાળવાની ઈરા કરાય છે. ઉપાદેય અર્થને મેળવવાની ઈચ્છા કરાય છે. “હેય’ અને ‘ઉપાદેય” એ બે સિવાય અર્થનો ત્રીજો કોઇ પ્રકાર હોતો નથી. કેટલાક લોકો અર્થનો ત્રીજો “ઉપેક્ષણીય એવો પ્રકાર પણ નિદેશે છે. એ અંગે અમારો ખુલાસો એ છે કે ] “ઉપેક્ષણય અર્થ પણ છેવટે ઉપાદેય ને હાઈ “હેય જ ગણાવા પાત્ર છે. / \ 1 27. तस्य सिद्धिनिमुपादानं च । हेतुनिबन्धना हि सिद्धिरुत्पत्तिरुच्यते । ज्ञाननिबन्धना तु सिद्धिरनुष्ठानम् । हेयस्य च हान ननुष्ठानम् , उपादेयस्य चोपादानम् । ततो हेयोपादेययोहानोपादानलक्षणाऽनुष्ठितिः सिद्धिरित्युच्यते । ન્યા. ૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 27. હવે પુરુષાર્થની સિદ્ધિ એટલે કાં તો હેયને] ત્યાગ, કાં તો [ઉપાદેયનો] સ્વીકાર. [અહીં ‘સિદ્ધિ' શબ્દના સંભવિત બે અર્થની સ્પષ્ટતા કરીને આગળ ચાલીએઃ] જે સિદ્ધિ કોઈ કારણસામગ્રીને લીધે થાય તે “ઉત્પત્તિ' કહેવાય; જ્યારે કોઈ જ્ઞાનમાંથી પરિણમતી સિદ્ધિ તે અનુષ્ઠાન' (= અમલ) કહેવાય. હવે હેય પદાર્થના સંદર્ભમાં અનુષ્ઠાન એટલે તે પદાર્થને ત્યાગ અને ઉપાદેય પદાર્થના સંદર્ભમાં અનુષ્ઠાન એટલે તેનું ગ્રહણું. આમ હેયના ત્યાગરૂપ કે ઉપાદેયના ગ્રહણરૂપ અનુષ્ઠાન એ જ સિદ્ધિ કહેવાય. [આમ પુરુષાર્થસિદ્ધિ' શબ્દના પુરુષાર્થની ઉત્પત્તિ એવા અન્ય કરેલા અર્થને અસ્વીકાર કરીને પુરુષાર્થનું અનુષ્ઠાન (= આચરણ)” એવો અર્થ કરવા યોગ્ય છે. ] 28. सर्वा चासौ पुरुषार्थसिद्धिश्चेति । सर्वशब्द इह द्रव्यकात्स्न्ये वृत्तो न तु प्रकारकारन्ये । ततो नायमर्थः - द्विप्रकारापि सिद्धिः सम्यग्ज्ञाननिबन्धनैवेति । अपि त्वयमर्थः -या काचित्सिद्धिः सा सर्वा कृत्स्नैवासो सम्यग्ज्ञाननिबन्धनेति । मिथ्याज्ञानाद्धि काकतालीयाऽपि नास्त्यर्थसिद्धिः । 28. હવે, “સર્વપુરુષાર્થ સિદ્ધિ એટલે બધી પુરુષાર્થસિદ્ધિઓ [અને નહિ કે બધા પ્રકારની પુરુષાર્થની સિદ્ધિ]. અહીં “સર્વ શબ્દ પુરુષાર્થસિદ્ધિના એકેએક દાખલાને ઉલ્લેખવા વાપર્યો છે, માત્ર બધા પ્રકારો જ સૂચવવા માટે નહિ. એટલે [અમારી અગાઉ કેટલાકે કહ્યા મુજબ અહીં એવો અર્થ લેવાનું નથી કે બંને પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ સિમ્યજ્ઞાન પર નિર્ભર છે. એને બદલે આ પ્રકારે અર્થ છે : પુરુષાર્થની જે કોઈ સિદ્ધિ હેય તે બધી જ સમ્યજ્ઞાન પર આધારિત છે. એટલે કે સિચ્યાજ્ઞાનને આધારે તો કાકતાલીય ન્યાયે પણ અર્થસિદ્ધિ થતી જ નથી. (બીજા શબ્દોમાં : અર્થ સિદ્ધિમાત્ર માટે સમ્યજ્ઞાન પૂર્વે તેવું જરૂરી જ છે.) 29. તથા હિ – વઢિ પ્રતિમર્થ ઘાયત્વેવં તો મારાર્થસિદ્ધિઃ | પ્રઢfi = પ્રારબ્ધग्ज्ञानमेव । प्रदर्शितं चाप्रापयन्मिथ्याज्ञानम् । अप्रापकं च कथमर्थसिद्धिनिबन्धनं स्यात् ? तस्माद्यनिमध्याज्ञानं न ततोऽर्थसिद्धिः । यतश्चार्थसिद्धिस्तत्सम्यग्ज्ञानमेव । अत एव सम्यग्ज्ञानं यत्नतो व्युत्पादनीयम् । यतस्तदेव पुरुषार्थसिद्धिनिबन्धनम् । 29. આ વાત આમ સમજીએમાની લો કે મિથ્યાજ્ઞાન પણ] આવી રીતે (અર્થાત્ સમ્યજ્ઞાનની જેમ) પતે પ્રદર્શિત કરેલા પદાર્થને, [પછી કરેલી પ્રવૃત્તિ દ્વારા] પમાડે છે, એટલે કે તેનાથી [પણ] પુરુષાર્થસિદ્ધિ થાય છે. પણ જે તે આમ પ્રશિત પદાર્થની જો પ્રાપ્તિ કરાવતું હોય તો પછી તે સમ્યજ્ઞાન જ હોઈ શકે, [મિથ્યાજ્ઞાન નહિ]. અને જે પ્રદર્શિત અર્થની પ્રાપ્તિ ન કરાવે [ – ભલે કદાચ પ્રદર્શિત કરતાં જુદા પદાર્થની પ્રાપ્તિ કરાવે –] તે તે મિથ્યાજ્ઞાન હોવું જોઈએ. અને જે તે પ્રદર્શિત) અર્થની પ્રાપ્તિ ન કરાવે તો પછી તે પ્રદર્શિત એવા અર્થની સિદ્ધિનું કારણ પણ કઈ રીતે કહેવાય ? એટલે જે મિથ્યાજ્ઞાન હોય છે તેનાથી પ્રદર્શિત] અર્થની સિદ્ધિ થતી નથી; જેનાથી [પ્રદર્શિત અર્થની સિદ્ધિ થતી હોય છે તે તો સમ્યજ્ઞાન જ હાવાનું. આથી જ સમ્યજ્ઞાનની સમજ યત્નપૂર્વક કેળવવી જોઈએ; કારણ કે તે જ પુરુષાર્થસિદ્ધિનું નિમિત્ત હોય છે, Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ ૧૨ 30 ततो यावद् ब्रूयाद्या काचित्पुरुषार्थसिद्धिः सा सम्यग्ज्ञाननिबन्धनैवेति तावदुक्तं सर्वा सा सम्यग्ज्ञानपूर्विकेति । इतिशब्दस्तस्मादित्यस्मिन्नर्थे । यत्तदोश्च नित्यमभिसम्बन्धः । तद यमर्थः - यस्मात्सम्यग्ज्ञानपूविका सर्वपुरुषार्थसिद्धिः, तस्मात् 'तत्' सम्यग्ज्ञानं व्युत्पाद्यते । 30, એટલે સર્વ પુરુષાર્થસિદ્ધિ સમ્યગ્નાનપૂર્વક થાય છે' એના અર્થ એ કે જેકાઈ પુરુષાર્થસિદ્ધિ હૈાય છે તે સમ્યગ્નાનને જ આભારી હેાય છે. સૂત્રમાંના એમ કરીને’ એ શબ્દના અર્થ છે તે કારણે' અને ‘જે' અને ‘તે’ એ શબ્દે નિત્ય એકખીજા સાથે જોડાયેલા ાઈ- [સૂત્રમાંના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનું કાર્ય કારણભાવે જોડાણ થતાં] આમ અર્થ થશે : સર્વ પુરુષાર્થ સિદ્ધિ સમ્યગ્નાનપૂર્વક થાય છે તેથી તે સમ્યગ્નાનનું વ્યુત્પાદન કરાવાય છે,’ 31. यद्यपि च समासे गुणीभूतं सम्यग्ज्ञानं तथापीह प्रकरणे व्युत्पादयितव्यत्वात्प्रधानम् । ततस्तस्यैव तच्छदेन सम्बन्धः । 31, [સૂત્રના વાકચના પૂર્વાર્ધમાં આવતા ‘સમ્યગ્નાન’ શબ્દ ‘સમ્યગ્નાનપૂર્વક' એ સમાસનેા એક ભાગ જ હેાવાથી ગૌણ બની જાય છે, તેથી તેનુ વ્યુત્પાદન કરવામાં આવે છે’ એ ઉત્તરાર્ધમાં આવતા ‘તેનું” શબ્દથી ‘સમ્યગ્દાન’ અર્થ કેવી રીતે લેવાય એવા વાંધા કાઈ સ્વાભાવિક રીતે લે, તેમને ઉદ્દેશીને અમે આવે! ખુલાસા કરીએ છીએ ઃ] જો કે સમ્યગ્નાન’ શબ્દ [‘સમ્યગ્નાનપૂર્વક' એ] સમાસમાં હાવાથી ગૌણ બની ગયા છે, છતાં આ ગ્રંથમાં તેનું [જ] વ્યુત્પાદન કરવાનું હેાઈ તે મુખ્ય બની જાય છે. આથી [વાકયના ઉત્તરાર્ધ - માંના] ‘તેનુ શબ્દથી એ સમ્યગ્નાન જ નિર્દેશાય છે. 32. ‘વ્યુત્પાદ્યતે’ કૃતિ વિપ્રતિપત્તિનિારોન પ્રતિપાદ્યુત કૃતિ ) 32. વ્યુત્પાદન કરાય છે” એનેા અર્થ એ કે એ અંગે જે મતાંતરે। હેય તે દૂર કરીને [તેના સાચા સ્વરૂપનું] પ્રતિપાદન કરાય છે. (૧) चतुर्विधा चात्र विप्रतिपत्तिः संख्या - लक्षण - गोचर - फलविषया । तत्र संख्याविप्रतिपत्ति निराकर्तुमाह द्विविधं सम्यग्ज्ञानम् ॥ २ ॥ સમ્યગ્નાનનાં સંખ્યા, લક્ષણ, વિષય અને ફળ એ ચાર બાબતે અંગે મતાંતર છે. તેમાંથી, પ્રથમ સમ્યગ્નાનાની સંખ્યા (=પ્રકાર) બાબતના મતાંતરનું નિરાકરણ કરવા માટે કહે છે : સભ્યજ્ઞાન દ્વિવિધ છે: (૧) द्विविधमिति । द्वो विधौ प्रकारावस्येति द्विविधम् । संख्याप्रदर्शनद्वारेण च व्यक्तिभेदों दर्शितो भवति । द्वे एव सम्यग्ज्ञानव्यक्ती इति । व्यक्तिभेदे च प्रदर्शिते प्रतिव्यक्तिनियतं सम्यग्ज्ञानलक्षणमाख्यातुं शक्यम् । अप्रदर्शिते तु व्यक्तिभेदे सकलव्यक्त्यनुयायि सम्यग्ज्ञानलक्षणमेकं न शक्यं वक्तुम् । ततो लक्षणकथनाङ्गमेव संख्यामेदकथनम् । अप्रदर्शिते तु व्यक्तिभेदात्मके संख्याभेदे लक्षणभेदस्य दर्शयितुमशक्यत्वात् । लक्षणनिर्देशाङ्गत्वादेव च प्रथमं संख्याभेदकथनम् ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ કિવિધ એ સિમાસીનો અર્થ થાય ? “જેની બે વિધા (=પ્રકાર) છે તેવું છે. આમ સમ્યજ્ઞાનની સંખ્યા કહીને તેના ભિન્ન પ્રકારે તરફ અણસાર કર્યો છે. સમ્યજ્ઞાનના પ્રકારો માત્ર બે છે એમ [અહીં મર્યાદા બાંધી છે). - હિવે કોઈને એમ થાય કે પ્રથમ સમ્યજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા આપવાને બદલે સીધું પ્રકારન જ કેમ કર્યું. આને ખુલાસો એ છે કે] પ્રથમ પ્રકારભેદ કહીને પછી એ દરેક પ્રકારને લાગુ પડતું સમ્યજ્ઞાનનું લક્ષણ કહેવાનું શક્ય છે; પ્રકારભેદ કહ્યા વગર તે દરેક પ્રકારને લાગુ પડે તેવું એક સર્વસામાન્ય લક્ષણ કહેવાનું શક્ય નથી. તેથી તેની સંખ્યાનું કથન એ તેના લક્ષણકથનની જ પૂર્વભૂમિકા બનતું] અંગ છે. [આમ પ્રત્યેક પ્રકારનું અલગ લક્ષણ જ કરવું શક્ય છે તે સ્થિતિમાં,] પ્રકારનો નિર્દેશ સૂચવતું સંખ્યાકથન કર્યા વગર તે પ્રત્યેક પ્રકારનું ભિન્ન લક્ષણ બતાવવું અશક્ય છે. આમ લક્ષણનિદેશના અંગરૂપે જ સંખ્યાનું ઇથને આ સૂત્રમાં કરાયું છે. (૨) किं पुनस्तद् द्वैविध्यमित्याह પ્રત્યક્ષનુમાનજોરિ I ર . હવે તે દિવિધપણું વિગતે સ્પષ્ટ કરતાં કહે છે : પ્રત્યક્ષ અને અનુમાન એ રીતે. (૩). 1. પ્રત્યક્ષત . પ્રતિજd આશ્રિત લક્ષમ્ | ‘અત્યાઃ માતાચળે દ્વિતીય (वा. २. २. १८) इति समासः । प्राप्तापन्नालङ्गतिसामासेषु परवल्लिङ्गताप्रतिषेधात् अभिधेयवल्लिङ्गे સિ કિક પ્રત્યક્ષરાઃ સિદ્ધઃ | 1“પ્રત્યક્ષ શબ્દ સમજવા તેમાં આવેલા “પ્રતિ” અને “અક્ષ' શબ્દના અર્થ સમજીએ તો ] “પ્રતિ” એટલે “પ્રતિગત” અર્થાત્ આશ્રિત, [અને “અક્ષ” એટલે આંખ અને, લક્ષણથી, કોઈ પણ ઇન્દ્રિય] એટલે અક્ષ અર્થાત્ ઇન્દ્રિયને આશ્રિત તે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એ સમાસની રચના [અષ્ટાધ્યાયી' સૂત્ર ૨.ર૦૧૮ પરના] “અરયાદ કરતાર્થે દ્રિતીય' (અર્થાત ગતિ વગેરે ઉપસર્ગો કાનત અર્થાત્ ‘પસાર કરેલું વગેરે અર્થોમાં દ્વિતીયા વિભક્તિમાં રહેલાં પદો સાથે સમાસ રચે છે) એ [કાત્યાયનના વાતિક] મુજબ થઈ છે. પ્રિત્યક્ષ” શબ્દની આ રીતની વ્યુત્પત્તિ ઘટાવ્યા બાદ અષ્ટા. ર.૪.૨ ૬ પરના] “દત્તાનાતિસમાપુ' (અર્થાત્ guત, સાવન, અર એવા પૂર્વ પદવાળા તથા “ગતિવાળા તપુરુષ સમાસામાં પાછલા પદના લિંગ મુજબ જ સમાસનું લિંગ ન સમજવું) એ વાર્તિક] મુજબ પાછલા પદના લિંગનો પ્રતિષેધ થયો હોઈ આવાં સમાસનું લિંગ તેમના અભિધેય (=વિશેષ્ય) મુજબ નક્કી થશે. એથી “પ્રત્યક્ષ શબ્દ ત્રણે લિંગમાં આવી શકશે. પ્રત્યક્ષ શબ્દના વ્યુત્પત્તિસિદ્ધ અર્થ કરતાં એના વ્યવહારસિદ્ધ અથની વ્યાપકતા : 2. ક્ષતિગ્ર યુવત્તિનિમિત્ત શસ્થ | ન તુ પ્રતિનિમિત્તનું ! નેન સ્વક્ષત્રિतत्वेनेकार्थसमवेतमर्थसाक्षात्कारित्वं लक्ष्यते । तदेव शब्दस्य प्रवृत्तिनिमित्तम् । ततश्च यत्किञ्जिदर्थस्य साक्षात्कारि ज्ञानं तत् प्रत्यक्षमुच्यते । Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ ૧ 2. “પ્રત્યક્ષ શબ્દથી ઇન્દ્રિય પર આશ્રિત [જ્ઞાન]” એ જે અર્થ સૂચવાય છે તે તેની [ઉપર કહેલી] વ્યુત્પત્તિને લીધે જ; જયારે તેના વ્યવહારમાં થતા પ્રગમાં માત્ર આ જ અર્થ હોતો નથી. (એટલે કે વ્યવહારમાં માત્ર ઈન્દ્રિય પર આશ્રિત અર્થાત ઈન્દ્રિયજન્ય જ્ઞાનને જ “પ્રત્યક્ષ' કહેવામાં આવતું નથી.) “ઈન્દ્રિય પર આશ્રિત” એવા [વ્યુત્પત્તિસિદ્ધ મૂળ] અર્થ પરથી [કાળે કરીને,] ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનમાં તેના અક્ષાશ્રિતત્વ સાથે રહેલ વસ્તુને સાક્ષાત્કાર કરાવવાનો ગુણધર્મ ધ્યાનમાં લઈને, “પદાર્થને સાક્ષાત અનુભવ કરાવનાર જ્ઞાન” એવો પ્રત્યક્ષ' શબ્દનો [વ્યાપક] અર્થ લક્ષિત થયે. ટૂંકમાં, “પ્રત્યક્ષ' શબ્દનો વ્યવહારમાં પ્રયોગ તેને (=અર્થ સાક્ષાત્કારિત્વને) ધ્યાનમાં લઈને જ થાય છે. તે આ રીતે પદાર્થને સાક્ષાત અનુભવ કરાવનાર જ્ઞાન તે પ્રત્યક્ષ” કહેવાય. 3. यदि त्वक्षाश्रितत्वमेव प्रवृत्तिनिमित्तं स्यादिन्द्रियविज्ञानमेव प्रत्यक्षमुच्येत, न मानसादि । 3. તેને બદલે જો વ્યવહારમાં “પ્રત્યક્ષ' શબ્દનો પ્રયોગ માટે, [જે તે જ્ઞાનમાં ઈન્દ્રિયાશ્રિતપણું હોવાનું આવશ્યક મનાતું હેત તે ઇન્દ્રિયથી થતા જ્ઞાનને જ “પ્રત્યક્ષ કહેવામાં આવત; માનવિજ્ઞાન વગેરેને પણ “પ્રત્યક્ષ” કહેવામાં આવત નહિ. [પરંતુ ખરેખર તો તેને ય “પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એટલે “પ્રત્યક્ષ” શબ્દને વ્યાપક અર્થ જ અહીં કરવાનો છે.] 4. યથા છત ઃ ગત જનનક્રિયાચાં વ્યુત્પતિડવિ જોવા ગમનક્ષિાર્થसमवेतं गोत्वं प्रवृत्तिनिमित्तीकरोति । तथा च गच्छत्यगच्छति च गवि गोशब्दः सिद्धो भवति । 4. [શબ્દની વ્યુત્પત્તિજનિત અર્થને વ્યવહારમાં ચુસ્તપણે વળગી રહેવામાં આવતું નથી તે સમજવા એક બીજું ઉદાહરણ જોઈએઃ ] જેમ કે જે શબ્દના અર્થમાં નિમ્ અર્થાત “જવું' એ ધાતુ પરથી] “જે ગમન ક્રિયા કરે તે છે” એવી વ્યુત્પત્તિને આધારે મૂળમાં તો જવાની ક્રિયા અંગભૂત ગણાઈ હશે. તેમ છતાં જો શબ્દને વ્યવહારમાં ઉપયોગ કરવા માટે ગમનક્રિયા જેમાં [ક્યારેક દેખાય છે તેવા [અમુક વિશિષ્ટ] પ્રાણીમાં જ સમત (8ઓતપ્રેત) થયેલું જોવે (પણું) જ નિયામક તત્વ બની રહે છે. (એટલે કે સ્ત્ર અનુભવાય ત્યાં જો શબ્દ વપરાય છે.) આ રીતે ગમન કરતાં કે ન કરતાં ગમે તેવાં ગાય કે બળદ માટે નો શબ્દનો ઉપયોગ સિદ્ધ થાય છે. 5. मीयतेऽनेनेति मानम् । करणसाधनेन मानशब्देन सारूप्यलक्षणं प्रमाणमभिधीयते । लिङ्गग्रहणसम्बन्धस्मरणस्य पश्चान्मानमनुमानम् । गृहीते पक्षधर्मे स्मृते च साध्यसाधनसम्बन्धेऽनुमानं प्रवर्तत इति पश्चात्कालभाव्युच्यते । 5. [હવે અનુમાનનો અર્થ સમજીએ : તેમાં રહેલા માન શબ્દનો મા-માપવું એ ધાતુ પરથી અર્થ આમ થાય?] જેના વડે મપાય તે માન. કરણવાચક એવા માન શબ્દથી, અર્થસરૂપતા એ જેનું લક્ષણ છે તેવું પ્રમાણ ઉલલેખાય છે. [હવે મન સહિત મન શબ્દનો અર્થ કરીએ તો : ] લિંગગ્રહણ અને સંબંધસ્મરણની પછી (મન) સંભવતું માન તે અનુ-મીન, [લિંગભૂત પક્ષધર્મનું ગ્રહણ અને સાધ્યસાધનસંબંધનું સ્મરણ થયા પછી અનુમાન પ્રવર્તતું હોવાથી તે પાછળથી થતું જ્ઞાન કહેવાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ન્યાયબિન્દુ 6. રાઃ પ્રત્યક્ષનુમાન સ્તુત્યુત્ત્વ સમ્રવનોતિ | યથાવનામાંવિવાર્થ પ્રાપप्रत्यक्ष प्रमाणम्, तद्वत् अर्थाविनाभावित्वादनुमानमपि परिच्छिन्ननर्थ प्रापयत्प्रमाणमिति ।। 6. સૂત્રમાં અને' શબ્દ પ્રત્યક્ષ અને અનુમાન સરખા બળવાળાં હોવાનું સૂચવે છે, જેમાં પ્રત્યક્ષ એ પદાર્થ સાથે અવિનાભાવસંબંધવાળું હાઈ પદાર્થ પ્રાપ્ત કરાવે છે તેથી પ્રમાણ છે, તેમ અનુમાન પણ પદાર્થ સાથે અવિનાભાવવાળું હાઈ નિશ્ચિત પદાર્થને પ્રાપ્ત કરાવે છે તેથી પ્રમાણ છે. (૩) तत्र प्रत्यक्षं कल्पनाऽपोढमभ्रान्तम् ॥४॥ તેમાં પ્રત્યક્ષ તે ક૫નારહિત અને અભ્રાત હોય છે. (૮) 1. तत्रेति सप्तम्यर्थे वर्तमानो निर्धारणे वर्तते । ततोऽयं वाक्यार्थः - तत्र तयोः प्रत्यक्षानुमानयोरिति समुदायनिर्देशः । प्रत्यक्षमित्येकदेशनिर्देशः । तत्र समुदायात्प्रत्यक्षत्वजात्यैकदेशस्य पृथक्करणं निर्धारणम् । - 1. સૂત્રમાં તેમાં” એ સપ્તમી વિભક્તિવાળા શબ્દ નિર્ધારણનું (=સમુદાયમાંથી એક ઘટકને જુદું પાડવાનું) કામ કરે છે. એટલે વાક્યર્થ આમ થાય : ‘તેમાં' એટલે કે તે પ્રત્યક્ષ અને અનુમાનમાં – આ થે સમુદાયનિદે શ. “પ્રત્યક્ષ' શબ્દ દ્વારા તે સમુદાયમાંનું એક ઘટક નિદેશાયું છે. આમ [બે સમ્યજ્ઞાનરૂપ] સમુદાયમાંથી પ્રત્યક્ષત્વજાતિરૂપ એક ઘટકને અલગ તારવી આપ્યું છે તે નિર્ધારણ” કહેવાય. 2. तत्र प्रत्यक्षमनूद्य कल्पनाऽपोढत्वमभ्रान्तत्वञ्च विधीयते । यत्तद्भवतामस्माकं चार्थेषु साक्षात्कारि ज्ञानं प्रसिद्ध तरकल्पनाऽपोढाभ्रान्तत्वयुक्तं द्रष्टव्यम् । 2. આ વાક્યમાં પ્રત્યક્ષજ્ઞાનને વાક્યનું ઉદ્દેશ્ય બનાવીને તે કલ્પનારહિત અને અબ્રાન્ત હોય છે તેવું વિધાન કર્યું છે. [એટલે સરવાળે અર્થ આમ થાય :] તમારી અને અમારી સમજમાં પદાર્થોને સાક્ષાત્કાર કરાવનાર [“પ્રત્યક્ષ” નામનું] જે જ્ઞાન પ્રસિદ્ધ છે તે જ્ઞાન કલ્પનારહિતતા અને અબ્રાન્તતાવાળું હોય છે તે લક્ષમાં લેવું. 3. न चैतन्मन्तव्यं कल्पनाऽपोढाभ्रान्तत्वं चेदप्रसिद्धं, किमन्यत्प्रत्यक्षस्य ज्ञानस्य रूपमवशिष्यते यत् प्रत्यक्षशब्दवाच्यं सदनूयतेति । 3. [સૂત્રના સમગ્ર વિધાન અંગે કદાચ કોઈ આવો મત પ્રગટ કરે : ] “વાક્યનું ઉદેશ્ય તે પ્રસિદ્ધ પદાર્થને ઉલેખે અને વિધેય તે ઉદ્દેશ્યના અપ્રસિદ્ધ ધર્મો કહે તે ન્યાયે,] જે [પ્રત્યક્ષના લક્ષણઘટક વિધેયરૂ૫] કપનારહિતત્વ અને અબ્રાન્તત્વ [ પ્રત્યક્ષના ] અપ્રસિદ્ધ ધર્મો] હોય તે પ્રત્યક્ષ જ્ઞાનનું કયું જ્ઞાન અને પ્રસિદ્ધ] પાસું બાકી રહે, જે પ્રત્યક્ષ શબ્દના વાચ્યાર્થરૂપ હાઈ “અનુવાદ ને પામે (=ઉદ્દેશ્યપદ દ્વારા ઉલ્લેખાય)? અમને તે એવું કોઈ પાવું જણાતું નથી. આમ વિધાનનાં ઉદ્દેશ્ય અને વિધેય બંને અજ્ઞાત હાઈ વિધાન નિરર્થક ઠરશે.” આમ વિચારવું ઠીક નથી; 4. यस्मादिन्द्रियान्वयव्यतिरेकानुविधाय्यर्थेषु साक्षात्कारिज्ञानं प्रत्यक्षशब्दवाच्यं सर्वेषां प्रसिद्धम्, तदनुवादेन कल्पनाऽपोढाभ्रान्तत्वविधिः । 4. કારણ કે ઇન્દ્રિયને અન્વયવ્યતિરેકને અનુસરનારું એવું પદાર્થોને સાક્ષાત અનુભવ કરાવનારું જ્ઞાન કે જે “પ્રત્યક્ષ' શબ્દથી ઉલ્લેખાય છે તે તો બધા માટે પ્રસિદ્ધ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ છે; [આમ સામાન્યરૂપે પ્રસિદ્ધ એવા તેને અનુવાદ કરીને, [તના સ્વરૂપના વિશિષ્ટ જ્ઞાન માટે] તેમાં કલ્પનારહિતત્વ અને અબ્રાન્તત્વનું વિધાન કરવામાં આવ્યું છે. 5. कल्पनाया अपोढमपेतं 'कल्पनाऽपोढम् । कल्पनास्वभावरहितमित्यर्थः । 5. કલ્પનારહિત” એટલે ક૯પનાથી વેગળું – એટલે કે કલ્પનારૂપ સ્વભાવ વિનાનું. 6. અબ્રાન્ત અર્થનિવાર વતુems વર્જતમુ | અર્થારામ = વસ્તુપે સન્નિवेशीपाधिवर्णात्मकम् । तत्र यन्न भ्राम्यति तदभ्रान्तम् । 6. “અબ્રાન્ત” એટલે અર્થ ક્રિયાની ક્ષમતાવાળા વસ્તુ સ્વરૂપ પર વિપરીત નહિ તે. અહીં ખાસ સ્પષ્ટતા કરવી જોઈએ કે સંનિવેશ (=ભાસતા ચેરસ, ગોળ આદિ આકારો) એ જેને ઉપાધિ (કવિશેષણ) છે તેવો વણ (ત્રશુલાદિ પરમાણુઓ કે ધર્મોને સંધાત) તે જ અર્થ ક્રિયાક્ષમ વસ્તુરૂપ એમ સમજવાનું છે. એ સ્વરૂપના ગ્રહણ બાબત જે જ્ઞાન ભ્રમ ધરાવતું નથી તે “અબ્રાન્ત’ કહેવાય. 7. ક્ષત્રિયં વિપ્રતિપત્તિનિરામ, ન વનમાનનિવૃરર્થમ્ | થતઃ વનડपोढग्रहणेनैवानुमानं निवर्तितम् । तत्रासत्यभ्रान्तग्रहणे गच्छवृक्षदर्शनादि प्रत्यक्षं कल्पनाऽपोढत्वात् स्यात् । ततो हि प्रवृत्तेन वृक्षमात्रमवाप्यत इति संवादकत्वात्सम्यग्ज्ञानम्, कल्पनाऽपोढत्वाच्च प्रत्यक्षमिति स्यादाशङ्का । तन्निवृत्त्यर्थमभ्रान्तग्रहणम् । तद्धि भ्रान्तत्वान्न प्रत्यक्षम् । त्रिरूपलिङ्गजत्वाभावाच्च नानुमानम् । न च प्रमाणान्तरमस्ति । अतो गच्छद्वश्वदर्शनादि मिथ्याज्ञानमित्युक्तं भवति । 7. [પ્રત્યક્ષના આ બે લક્ષણેનું કથન [પ્રત્યક્ષ જ્ઞાનના સ્વરૂપ વિષેના મતાંતરો નિવારવા માટે થયું છે, અનુમાનથી પ્રત્યક્ષનું જુદાપણું બતાવવા માટે નહિ; કારણ કે કપનારહિત' એ એક વિશેષણથી જ પ્રત્યક્ષનું અનુમાનથી જુદાપણું તો સિદ્ધ થઈ ગયું છે. પણ જે “અબ્રાન્ત” એ વિશેષણ ન મૂક્યું હોત તો [ચાલતા વાહને થતું] ગતિમાન વૃક્ષનું દર્શન આદિ જ્ઞાન પણ કલ્પનારહિત હોવાથી, પ્રત્યક્ષ કહેવાત; કારણ કે તે જ્ઞાનથી પ્રવૃત્ત વ્યક્તિ [ગતિરૂપ વિશેષણરહિત એવા વૃક્ષમાત્રને તો પ્રાપ્ત કરે જ છે, તેથી તે સંવાદક જ્ઞાન હોઈ સમ્યજ્ઞાન કહેવાય અને વળી એ જ્ઞાન ૯૫નારહિત હોવાથી પ્રત્યક્ષ કહેવાય તેવી શંકા કાઈ ઉઠાવે તે શક્ય છે. એવી શંકાને અવકાશ ન રહે તે માટે સૂત્રમાં “અબ્રાન્ત વિશેષણ પણ મૂકયું છે. એટલે એ (ગતિમાન વૃક્ષનું જ્ઞાન) ભાત હોવાથી પ્રત્યક્ષ કરતું નથી. વળી એ જ્ઞાન [ આગળ કહેવાનારાં | ત્રણ લક્ષણથી વિશિષ્ટ એવા લિંગમાંથી જન્મતું ન હોવાથી અનુમાન પણ નથી. અને આ સિવાય અન્ય કેઈ પ્રમાણ તો છે નહિ. આથી ગતિમાન વૃક્ષનું દર્શન આદિ મિથ્યાજ્ઞાન છે એવું ફલિત થાય છે. 8. यदि मिथ्याज्ञानं, कथं ततो वृक्षावाप्तिरिति चेत्, न तो वृक्षावाप्तिः । नानादेशगामी हि वृस्तेन परिच्छिन्नः । एकदेशनियतश्च वृक्षोऽवाप्यते । ततो यद्देशो गच्छवृक्षो दृष्टस्तद्देशो नावाप्यते । यद्दे शश्चावाप्यते स न दृष्ट इति न तस्मात्कश्चिदर्थोऽवाप्यते । ज्ञानान्तरादेव तु वृक्षादिरर्थोऽवाप्यते । इत्येवमभ्रान्तग्रहणं विप्रतिपत्तिनिरासार्थम् । Page #57 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 8. [ હજી યે કાઈ પૂછે ] “જો એ મિથ્યાજ્ઞાન હાય તા તેને લીધે વૃક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ?' [આના ઉત્તર છે: ] એ જ્ઞાનને લીધે વૃક્ષપ્રાપ્તિ થતી નથી; કારણ કે એ જ્ઞાનથી તેા વિવિધ પ્રદેશમાં વિચરતા વૃક્ષનું આકલન થયેલુ'; જ્યારે જે વૃક્ષની પ્રાપ્તિ થાય છે તે તેા એક સ્થળે સ્થિર એવું વૃક્ષ છે. આમ ગતિમાન વૃક્ષને જે [વિવિધ] પ્રદેશના સંપ માં જોયેલું તે [ વિવિધ ] પ્રદેશના સંપર્કવાળું વૃક્ષ પ્રાપ્ત થતું નથી, અને જે [એક નિશ્ચિત] પ્રદેશ સાથે સકળાયેલુ વ્રુક્ષ પ્રાપ્ત થાય છે તે [પે] તે જોયું નહેતું. એટલે પેલા જ્ઞાનથી કેાઈ પટ્ટા પ્રાપ્ત થતા જ નથી. [સ્થિર] વૃક્ષાદિની જે પ્રાપ્તિ થાય છે તે તે। અન્ય જ્ઞાનને જ આભારી છે. આમ અભ્રાન્ત' એ વિશેષણ [પ્રત્યક્ષના સ્વરૂપ અંગૅના અન્ય] અયેાગ્ય મતનું નિરસન કરવા માટે મૂકવામાં આવ્યું છે, 9. तथा अभ्रान्तग्रहणेनाप्यनुमाने निवर्तिते कल्पनापोढग्रहणं विप्रतिपत्तिनिराकरणार्थम् । भ्रान्तं ह्यनुमानम्, स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तत्वात् । प्रत्यक्षं तु ग्राह्ये रूपे न विपर्यस्तम् । ૧૬ 9. [વળી ખીજી બાજુથી એમ પણ કહી શકાય કે જેમ એકલુ કલ્પનારહિત’વિશેષ્ણુ,] તેમ એકલું ‘અભ્રાન્ત’ વિશેષણ પણ પ્રત્યક્ષથી અનુમાનને જુદું પાડી આપે છે. તેમ છતાં ‘કલ્પનારહિત' એ વિશેષણ [સવિકલ્પક પ્રત્યક્ષ સ્વીકારનારા] પરમતનું નિરસન ઢરવા પ્રયેાજાયું છે. [‘અભ્રાન્ત’ એ વિશેષણ પ્રત્યક્ષને અનુમાનથી જુદું પાડી આપે છે એમ કહેવાનું] કારણુ એ કે અનુમાન તા ભ્રાન્ત જ્ઞાન છે- તે જ્ઞાન પેાતાનામાં જેને પ્રતિભાસ છે તે [તિરૂપ] અવસ્તુ વિષે, તે વસ્તુ છે એવે। નિશ્ચય કરીને પ્રવર્તે છે. જ્યારે પ્રત્યક્ષ તા પેાતાના ગ્રાહ્ય વિષય વિષે વિપરીત હેતુ નથી. 10. न त्वविसंवादकमभ्रान्तमिह ग्रहीतव्यम् । यतः सम्यग्ज्ञानमेव પ્રત્યમ્, નાત્ | तत्र सम्यग्ज्ञानत्वादेवाविसंवादकत्वे लब्धे पुनरविसंवादकग्रहणं निष्प्रयोजनमेव । एवं हि वाक्यार्थः स्यात् - प्रत्यक्षाख्यं यदविसंवादकं ज्ञानं तत् कल्पनाऽपोढमविसंवादकं चेति । न चानेन द्विरदिसंवादकग्रहणेन किञ्चित् । तस्माद् ग्राह्येऽर्थक्रियाक्षमे वस्तुरूपे यविपर्यस्तं तदभ्रान्तमिह વેતિજ્યમ્ ।। 10, સૂત્રમાંના અભ્રાન્ત’ એ વિશેષણને અર્થ અવિસંવાદ' એવેશ ન કરવેશ; કારણ કે પ્રત્યક્ષ પણ સમ્યગ્દાન જ છે, અસમ્યગ્દાન નહિ. અને તેમ હેાવાથી જ તેનુ અવિસંવાદકપણું સિદ્ધ થઈ જાય છે, તેથી ફરી [અભ્રાન્ત' પદ દ્વારા] તેને અવિસંવાદક કહેવાનું શું પ્રયેાજન રહેતુ નથી. [જો અભ્રાન્ત'નેા અર્થ પણ અવિસંવાદક લઈએ તા] વાકથાર્થ આવે! થાય : ‘પ્રત્યક્ષ નામનું જે અવિસંવાદ જ્ઞાન છે તે કલ્પનાહિત અને અવિસંવાદક હાય છે.' આ રીતે એ વાર ‘વિસંવાદક’ કહેવાથી કશે। [વિશેષ] હેતુ સરતા નથી. તેથી અભ્રાન્ત’ એ વિશેષણને અર્થ અહીં ‘અર્થક્રિયા માટે સમર્થ એવા ગ્રાહ્ય વસ્તુરૂપ પરત્વે અવિપરીત' એવે જ કરવેા ઘટે. (૪) कीदृशी पुनः कल्पनेह गृह्यत इत्याह - अभिला संसर्ग योग्यप्रतिभासा प्रतीतिः कल्पना ॥ ५ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ ૧૭ [પ્રત્યક્ષજ્ઞાનને “કલ્પનારહિત” કહ્યું તો] તેમાં “કપના'નું સ્વરૂપ શું સમજવાનું છે? – આ પ્રશ્નના ઉત્તરરૂપે કહે છે : અભિલાપસંગને યોગ્ય પ્રતિભાસવાળી પ્રતીતિ તે કલ્પના. (૫) 1. આમિરાપેટા મમિતેડનેનેતિ “મિરા” વાવવા. રઃ | સમાપન સંસદ अभिलापसंसर्गः । एकस्मिज्ञानेऽभिधेयाकारस्याभिधानाकारेण सह ग्राह्याकारतया मीलनम् । ततो यदैकस्मिज्ञानेऽभिधेयाभिधानयोराकारौ संनिविष्टौ भवतस्तदा संसृष्टेऽभिधानाभिधेये भवतः । अभिलापसंसर्गाय योग्योऽभिधेयाकाराभासो यस्यां प्रतीतौ सा तथोक्ता । 1. સૂત્રમાંના “અભિલાપ” શબ્દની વ્યુત્પત્તિ [મિસ્ત્રમ્ ધાતુ પરથી] “જેનાથી પદાર્થ અભિલપાય (અર્થાત ઉલેખાય) તે” એવી હેઈ તેને અર્થ “વાચક શબ્દ” એવો થાય. (બીજા શબ્દોમાં : “અભિલાપ” એટલે કોઈ પણ પદાર્થને ઉલ્લેખવા કે ઓળખવા વ્યવહારમાં વપરાતો શબ્દ.) અને “અભિલાપસંસર્ગ” એટલે વાચક શબ્દ સાથે સંસર્ગ. [અહીં મિત્રાને સંસર્ગ તેના વાચ્ય એવા વિષય સાથે સમજવાનું છે. એટલે] જ્યારે કોઈ જ્ઞાનમાં અભિધેય (=વાય)ના આકાર સાથે અભિધાન (=અભિલાપ)ને આકાર પણ ગ્રાહ્ય (વિષય) રૂપે અનુભવાય ત્યારે “અભિલાપસંસર્ગ' થયો કહેવાય. આમ જ્યારે એક જ્ઞાનમાં અભિધેય અને અભિધાનના આકારે સાથે પ્રવેશ્યા હોય ત્યારે તેમાં અભિયાન અને અભિધેયને “સંસર્ગ થયો કહેવાય. અને જે પ્રતીતિમાં અભિધેયના આકારને પ્રતિભાસ અભિલાપ(=અભિધાન)ની સાથે સંસર્ગ પામવાની યોગ્યતા (શક્યતા) વાળા હોય તે “અભિલાપસંસર્ગને ગ્ય પ્રતિભાસવાળી પ્રતીતિ’ કહેવાય. 2. तत्र काचित्प्रतीतिरभिलापेन संसृष्टाभासा भवति, यथा व्युत्पन्नसंकेतस्य घटार्थकल्पना घटशब्दसंसृष्टार्थावभासा भवति । काचित्त्वभिलापेनासंसृष्टाऽप्यभिलापसंसर्गयोग्याभासा भवति । यथा बालकस्याव्युत्पन्नसंकेतस्य कल्पना । 2. હવે, કોઈક પ્રતીતિમાં અભિલાપના સંસર્ગને પામેલ પ્રતિભાસ (=જ્ઞાનાકાર) હોય છે; જેમ કે [યથાયોગ્ય શબ્દસંકેતથી પરિચિત વ્યક્તિની ઘટપદાર્થ સંબંધી કલ્પના ‘ઘટ' એ શબ્દ સાથે સંસર્ગને પામેલા પ્રતિભાસવાળી હોય છે; જ્યારે કોઈક પ્રતીતિમાને પ્રતિભાસ તે અભિલાપના સંસર્ગને પામેલ ન હોવા છતાં તેવા સંસર્ગની શક્યતાવાળા હોય છે; જે ! કે શબ્દસંકેતથી અપરિચિત એવા બાળકની કલ્પના. 3. तत्र 'अभिलापसंसृष्टाभासा कल्पना' इत्युक्तावव्युत्पन्नसंकेतस्य न संगृह्येत । योग्यग्रहणे तु सापि संगृह्यते । यद्यप्यभिलापसंसृष्टाभासा न भवति तदहर्जातस्य बालकस्य कल्पना, अभिलापसंसर्गयोग्यप्रतिभासा तु भवत्येव । या चाभिलापसंसृष्टा सापि योग्या । तत उभयोरपि योग्यग्रहणेन संग्रहः । 3. તે હવે જે સૂત્રમાં કલ્પનાને “અભિલાપ સાથે સંસર્ગને પામેલા આભાસવાળી” કહી હોત તો, જેને સંતની ખબર નથી તેવી વ્યક્તિની ક૯૫નાને વ્યાખ્યામાં સમાવેશ ન થાત. પરંતુ “સંસર્ગને યોગ્ય એ પ્રયોગ કરવાથી તેને પણ સમાવેશ થઈ જાય ન્યા, ૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ન્યાયમિન્દુ છે; કારણ કે તરત જન્મેલા બાળકની કલ્પના ભલે અભિલાપસવાળી ન હેાય, છતાં તેવા સંસર્ગની યાગ્યતા તા ધરાવે જ છે, વળી જે કલ્પના અભિલાપના સંસર્ગ [વ્યક્ત રીતે] પામી છે તે પણ તેવા સંસર્ગને યેાગ્ય તા કહેવાય જ. આમ વ્યાખ્યામાં યાગ્ય' એ શબ્દ વાપરવાથી આ બંને પ્રકારની કલ્પનાને સમાવેશ થઈ જાય છે. 4. असत्यभिलापसंसर्गे कुतो योग्यतावसितिरिति चेत् । अनियतप्रतिभासत्वात् । अनियतप्रतिभासत्वं च प्रतिभासनियम हेतोरभावात् । ग्राह्यो ह्यर्थो विज्ञानं जनयन्नियतप्रतिभासं कुर्यात्, यथा रूपं चक्षुर्विज्ञानं जनयन्नियतप्रतिभासं जनयति । विकल्पविज्ञानं त्वर्थान्नोत्पद्यते । ततः प्रतिभासनियम हेतोरभावादनियतप्रतिभासम् । કલ્પનાગત પ્રતિભાસની અવસ્તુનિષ્ઠતા : 4. અહીં કાઇને પ્રશ્ન થાય કે કાઈ પ્રતીતિમાં અભિલાપને ખરેખર સંસન થયેા હાય તા સંસર્ગની યેાગ્યતાના નિશ્ચય કેવી રીતે થાય ? આના જવાબ એ છે કે જે તે પ્રતીતિમાં રહેલા અનિયત પ્રતિભાસને લીધે તેની એ યાગ્યતા કળાય છે. [ હવે આ પ્રતીતિમાં કિંવા અનિયત પ્રતિભાસ – જેને ‘વિકલ્પ' પણ કહે છે – તેમાં અનિયતપણું કેમ રહેતું હશે એવા પ્રશ્ન પ્રાસ`ગિક રીતે થાય, એને ખુલાસા એ છે કે] તેવી પ્રતીતિ, પ્રતિભાસનું નિયમન કરનારા કારણમાંથી (=સામે હાજર એવા નર્યા પદાર્થમાંથી) ઉત્પન્ન થતી ન હેાવાથી અનિયત એવા પ્રતિભાસવાળી હેાય છે. અહીં ધ્યાનમાં રાખવુ' જોઈએ કે [સામે વસ્તુતઃ ઉપસ્થિત એવા નર્યા] ગ્રાહ્ય અર્થ જ્યારે કાઈ જ્ઞાન જન્માવે ત્યારે જ નાતામાં નિયત પ્રતિભાસ (=નક્કી વસ્તુલક્ષી આકારવાળી છાપ) ઉત્પન્ન કરે છે – જેમ કે રૂપ ચક્ષુવિજ્ઞાન જન્માવે છે ત્યારે નિયત પ્રતિભાસ જન્માવે છે, જ્યારે વિકલ્પરૂપ જ્ઞાન તા [નર્યાં ગ્રાહ્ય] પદાર્થમાંથી ઉત્પન્ન થતું નથી; [તે તે। પદાર્થ ઉપર જ્ઞાતાએ પેાતાના આગવા સંસ્કાર કે વાસનાને બળે કરેલાં અવાસ્તવિક આરાપણાને આભારી હાય છે.] આમ કોઇ જ્ઞાન પ્રતિભાસનું નિયમન કરનારા કારણમાંથી ઉત્પન્ન થતું ન હેાય ત્યારે અનિયત પ્રતિભાસવાળું હેાય છે. 5. कुतः पुनरेतत् विकल्पोऽर्थान्नोत्पद्यत इति ? अर्थसंनिधिनिरपेक्षत्वात् । बालोऽपि हि यावद्द्द्दश्यमानं स्तनं 'स एवायम्' इति पूर्वदृष्टत्वेन न प्रत्यवमृवति तावन्नोपरतरुदितो मुखमर्पयति स्तने । पूर्वदृष्टादृष्टं चार्थमेकीकुर्वद् विज्ञानमसंनिहितविषयम् । पूर्वदृष्टस्यासंनिहितत्वात् । असंनिहितविषयं चार्थनिरपेक्षम् । अनपेक्षं च प्रतिभासनियम हेतोरभावादनियतप्रतिभासम् । तादृश चाभिलापसंसर्गयोग्यम् । 5. [કાઇ પૂછે ઃ ] “આવા વિકલ્પ પદાર્થમાંથી ઉત્પન્ન નથી થતા એમ કેમ કહી શકાય, વારુ ?'' [તેને ઉત્તર ઃ] કારણ એ કે તે પદાર્થની ઉપસ્થિતિ બાબતમાં નિરપેક્ષ હેાય છે; [દા. ત.,] બાળક પણ સ્તન જોયા બાદ જ્યાં સુધી · આ તે જ સ્તન છે' એમ કરીને એને પહેલાં જોયેલા સ્તન તરીકે ઓળખતું નથી ત્યાં સુધી છાનુ` રહીને સ્તન મેાંમાં લેતું નથી. હવે આ પ્રકારે અગાઉ જોયેલા પદાર્થ અને પછી જોયેલા પદાર્થને એક કલ્પી લેતું જ્ઞાન એ અનુપસ્થિત વિષયને જ લક્ષતુ' ગણાય; કારણ કે પૂર્વે જોયેલા પદાર્થ કંઇ [હાલ] ઉપસ્થિત હાતા નથી. હવે આમ અનુપસ્થિત વિષયને લક્ષતુ જ્ઞાન Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ તે પદાર્થ–નિરપેક્ષ જ કરે. અને એમ પદાર્થ અંગે નિરપેક્ષ હોવાથી તે પ્રતિભાસનું નિયમન કરનારા કારણમાંથી ઉત્પન્ન થતું ન ગણાય; એટલે અનિયત પ્રતિભાસવાળું હોય છે. અને તેવું જ્ઞાન અભિલાપ સાથે સંસર્ગ પામવાને યોગ્ય ગણાય. 6. इन्द्रियविज्ञानं तु संनिहितार्थमात्रग्राहित्वादर्थसापेक्षम् । अर्थस्य च प्रतिभासनियमहेतुत्वान्नियतप्रतिभासम् । ततो नाभिलापसंसर्गयोग्यम् । 6. જ્યારે બીજી બાજુ ઈન્દ્રિયજન્ય જ્ઞાન માત્ર ઉપસ્થિત પદાર્થનું જ ગ્રહણ કરતું હાઈ પદાર્થ સાપેક્ષ હોય છે. અને એ પદાર્થ તે જ્ઞાનમાં થતા પ્રતિભાસના નિયમનને હેતુ હેવાથી તે જ્ઞાન નિયત પ્રતિભાસવાળું હોય છે. તેથી અભિલાપ સાથે સંસર્ગ પામવાની યોગ્યતાવાળું હોતું નથી. 7. अत एव स्वलक्षणस्यापि वाच्यवाचकभावमभ्युगम्यैतदविकल्पकत्वमुच्यते । यद्यपि हिं स्वलक्षणमेव वाच्यं वाचकं च भवेत् , तथाप्यभिलापसंसृष्टार्थ विज्ञानं सविकल्पकम् । न चेन्द्रियविज्ञानमर्थेन नियमितप्रतिभासत्वाद् अभिलापसंसर्गयोग्यप्रतिभासं भवतीति निर्विकल्पकम् । શ્રોત્રજ્ઞાનસમેત સર્વ ઈન્દ્રિયવિજ્ઞાન અને યાગિજ્ઞાન - એ પ્રત્યક્ષ પ્રકારની નિવિકલ્પકતા પણ શક્ય : 7. આથી જ, ભલે તે તે વ્યવહાર પ્રસંગે રૂપ, રસ, વનિલક્ષણ શબ્દ આદિરૂ૫] સ્વલક્ષણનું વાચ્યપણું અને [ભાષાના શબ્દો વગેરેરૂપ અન્ય સ્વલક્ષણનું વાચકપણું સ્વીકારી લઈએ, તો યે તેિમનું સ્વલક્ષણ તરીકે જ ગ્રહણ કરતા ઇન્દ્રિયજ્ઞાનનું તો આ અવિકલ્પકપણું (એટલે કે આ સૂત્રમાં કહેલ અભિલાપસંસર્ગ અશકય હોવાની દશા) જ કહેવાશે. અર્થાત ] સ્વલક્ષણ ભલે [વિશિષ્ટ સંદર્ભમાં વાચ્ય કે વાચકનો ભાગ ભજવે, છતાં પણ તિનું સ્વલક્ષણ તરીકે ગ્રહણ કરતું જ્ઞાન તો નિર્વિક૯પક જ રહેશે; કારણ કે] કઈ પણ જ્ઞાન અભિલાપને સંસર્ગ પામેલા [અથવા પામવા યોગ્ય] પદાર્થનું ગ્રહણ કરે ત્યારે જ સવિકટપક ઠરે છે, [અને જયારે તેવા સંસર્ગ કે તેની શક્યતા. વગરનું હેય ત્યારે તો નિર્વિકલ્પક જ ગણાય છે.] કિઈ પણ ઈન્દ્રિયવિજ્ઞાન પદાર્થથી નિયમન પામેલા. પ્રતિભાસવાળું હોઈ અભિલાપને સંસર્ગ પામી શકે તેવા પ્રતિભાસવાળું ન હોઈ શકે; તેથી તે નિર્વિકલ્પ જ હોય, [પછી ભલે અન્ય સંદર્ભમાં તે વાગ્યુ કે વાચકરૂપે ગ્રહણ પામે ને સવિક૯પ કહેવાય.] 8. श्रोत्रविज्ञान तर्हि शब्दस्वलक्षणग्राहि, शब्दस्वलक्षणं च किंचिद्वाच्यं किंचिद्वाचकमित्यभिलापसंसर्गयोग्यप्रतिभासं स्यात् । तथा च सविकल्पकं स्यात् । 8. શ્રોત્રજ્ઞાનને સવિક૯૫ક જ સિદ્ધ કરવા કાઈ કહે છે: “શ્રોત્ર(=કન્દ્રિય)થી થતું જ્ઞાન તે શબ્દસ્વલક્ષણનું ગ્રહણ કરે છે. હવે વિનિ આદિરૂ૫] કાઈ સ્વલક્ષણ વાય, તો [ભાષાના “ઘટ” “પટ” આદિ શબ્દરૂપ અન્ય સ્વલક્ષણ વાચક હોય છે. આમ તે સ્વલક્ષણગ્રાહી શ્રોત્રજ્ઞાન [ વાગ્યવાચક ઉભયનું ગ્રહણ કરતું હાઈ] અભિલાપના સંસર્ગને યોગ્ય એવા પ્રતિભાસવાળું સિદ્ધ થશે; ને તેથી સવિકપ ગણાશે.” Page #61 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ 9. नैष दोषः । सत्यपि स्वलक्षणस्य वाच्यवाचकभावे संकेतकालदृष्टत्वेन गृह्यमाणं स्वलक्षणं वाच्यं वाचकं च गृहीतं स्यात् । न च संकेतकालभावि दर्शनविषयत्वं वस्तुनः संप्रत्यस्ति । यथा हि संकेतकालभावि दर्शनमद्य निरुद्धं तद्वत् तद्विषयत्वमप्यर्थस्याद्य नास्ति । ततः पूर्वकालदृष्टत्वमपश्यच्छ्रोत्रज्ञानं न वाच्यवाचकभावग्राहि । 9. [આ સાવ સ્થળ ને તર્ક છલવાળી દલીલને જવાબ આપીએઃ] આ દેષ ઉદ્દભવતો નથી. [વાગ્યને વાચક સાથે સંબંધ બતાવનાર) જે સંત હોય છે તે સંકેતનું ગ્રહણ કરવાના કાળે અનુભવેલા [વા કે વાચક] પદાર્થરૂપે જ જયારે સ્વલક્ષણનું ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જ તે સ્વલક્ષણ [અમુક વાચકના] વાય” કે “[અમુક વાગ્યના] વાચક' તરીકે પ્રતીત થાય છે, ને તેટલા પૂરતું જ એનું વાપણું કે વાચકપણું હાય છે. [પરંતુ સ્વલક્ષણનું ગ્રહણ જયારે શ્રોત્રેન્દ્રિયથી જ થાય છે ત્યારે આવા સંકેતકાળના અનુભવના ગ્રહણને અવકાશ હોતો નથી, કારણ કે] શ્રોત્રને હાલને વિષય એ કંઈ સંતકાળે અનુભવેલા વિષયરૂપ નથી હોત; કારણ કે જે રીતે સંકેતકાળે થયેલે ઈન્ડિયાનુભવ હાલ નિરોધ પામે છે, તે રીતે હાલ ઇન્દ્રિયાથે પણ સંકેતકાળે થયેલા અનુભવના વિષયુરૂપ નથી. આ રીતે શ્રોત્રજ્ઞાન તો [હાલ અનુભવાતા વિષયનું] પૂર્વકાળે અનુભવેલા વિષયરૂપે ગ્રહણ જ ન કરતું હોઈ, [ને તે દ્વારા સમગ્ર સંકેતગ્રહણને અવગણતું હેઈ, સ્વલક્ષણના] વાગ્યપણાનું કે વાચકપણાનું ગ્રહણ કરતું નથી. 10.अनेनैव न्यायेन योगिज्ञानमपि सकलशब्दार्थावभासित्वेऽपि संकेतकालदृष्टत्वाग्रहणान्निविकल्पकम् ॥ 10. યોગિસ્તાનમાં પણ સકળ શબ્દ અને અર્થોને પ્રતિભાસ હોય છે, તેમ છતાં તિમાંના તે તે શબ્દ અને અર્થ અર્થાત્ વાચક અને વાચ્ય સંકેતકાળે અનુભવેલા [શબ્દ અને અર્થ] રૂપે ગ્રહણ પામતા ન હોઈ, તે જ્ઞાન પણ ઉપર્યુક્ત [શ્રોત્રજ્ઞાનના ન્યાયે જ નિર્વિકલ્પક હેાય છે. (અર્થાત્ યેગી વ્યવહારદશામાં શબ્દાદિના વાવાચકભાવને જાણે છે ખરે, છતાં તેની પ્રત્યક્ષ પ્રતીતિમાં તે વાચ્યવાચકમાવને અવગણે છે, ને તે તે ભાવોને તેમના પિતાના અર્થાત્ અનભિલાપ્ય સ્વરૂપે જ અનુભવે છે.) (પ.) तया रहितं तिमिराशुभ्रमणनौयानसंक्षोभायनाहितविभ्रमं ज्ञानं प्रत्यक्षम् ॥६॥ તેનાથી રહિત અને તિમિરઝડપી ભ્રમણ, નૌકાવિહાર, સાભ આદિને કારણે જેમાં વિભ્રમ પેદા ન થયો હોય તેવું જ્ઞાન તે પ્રત્યક્ષ (૬) 1. तया कल्पनया कल्पनास्वभावेन रहितं शून्यं सज्ज्ञानं यदभ्रान्तं तत् प्रत्यक्षमिति परेण सम्बन्धः । कल्पनापोढत्वाभ्रान्तत्वे परस्परसापेक्षे प्रत्यक्षलक्षणं, न प्रत्येकमिति दर्शयितुं तया रहितं यदभ्रान्तं तत्प्रत्यक्षमिति लक्षणयोः परस्परसापेक्षयोः प्रत्यक्षविषयत्वं दर्शितमिति । 1. તેનાથી” એટલે [હમણાં વર્ણવેલી] કલ્પનાથી, [અથવા વધુ એકસાઈથી કહીએ તો ] કલ્પના સ્વભાવથી (કલ્પનાપણાથી) રહિત અર્થાત્ તેના અભાવવાળું. વળી એની સાથે સાથે જે જ્ઞાન અબ્રાન્ત પણ હોય તે પ્રત્યક્ષ – એમ પહેલાં આવેલા [પ્રત્યક્ષની વ્યાખ્યાના સૂત્ર] સાથે અનુસંધાન છે. ક૯પનારહિતપણું અને અબ્રાન્તપણું – એ બંને એકબીજાની અપેક્ષાએ પ્રત્યક્ષનું લક્ષણ (=સ્વરૂ૫) બતાવે છે, પ્રત્યેક સ્વતંત્રપણે નહિ – એ બતાવવા “ક૯૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ ૧૧ નાથી રહિત એવું જે જ્ઞાન અબ્રાન્ત હોય તે પ્રત્યક્ષ' એમ કહ્યું છે. આમ ઉક્ત બંને લક્ષણે પરસ્પરના સહકારથી પ્રત્યક્ષને પિતાને વિષય બનાવે છે એમ બતાવ્યું છે. 2. तिमिरमणोविप्लवः । इन्द्रियगतमिदं विभ्रमकारणम् । आशुभ्रमणमलातादेः । मन्दं हि भ्राम्यमाणेऽलातादौ न चक्रभ्रान्तिरुत्पद्यते । तदर्थमाशुग्रहणेन विशेष्यते भ्रमणम् । एतच्च विषयगतं विभ्रमकारणम् । नावा गमनं नोयानम् । गच्छन्त्यां नावि स्थितस्य गच्छवृक्षादिभ्रातिरुत्पद्यत इति यानग्रहणम् । एतच्च बाह्याश्रयस्थितं विभ्रमकारणम् । संक्षोभी वातपित्तश्लष्मणाम् । वातादिषु हि क्षोभं गतेषु ज्वलितस्तम्भादिभ्रान्तिरुत्पद्यते । एतच्चाध्यात्मगतं विभ्रम#ારમ્ 2. સૂત્રમાં “તિમિર' શબ્દથી આંખને એક રોગ ઉલેખ્યો છે. તે ઈન્દ્રિયમાં [સાક્ષાત રીતે] આશ્રય પામેલું ભ્રમનું કારણ છે. ‘ઝડપી ભ્રમણ' તે સળગતા અંગારા વગેરેનું ભ્રમણને અહીં “ઝડપી” એટલા માટે કહ્યું કે અંગારા વગેરેને ધીમેથી ભમાવવામાં આવે તો ચક્રની ભ્રાન્તિ થતી નથી. આ થયું વિષયમાં રહેલું ભ્રમનું કારણ. “નૌકાવિહાર' એટલે નૌકા દ્વારા વિહાર, નૌકા જ્યારે ચાલતી હોય ત્યારે ચાલતા વૃક્ષ વગેરેની બ્રાન્તિ થાય છે, એટલે “વિહાર” શબ્દ સૂત્રમાં વાપર્યો છે. આ જ્ઞાતાને બાહ્ય આશ્રય (=જ્ઞાતાના શરીરના આશ્રય)માં રહેલું વિભ્રમનું કારણ છે. “સંભ” તે વાત, પિત્ત ને કફને; (એટલે કે તેમનું સમદશામાંથી વિષમ દશામાં પરિણુત થવું.) વાત આદિ ક્ષોભ પામે છે ત્યારે સળગતા થાંભલા વગેરેને ભ્રમ થાય છે. હવે આ જ્ઞાતાના બ્રમનું ‘અધ્યાત્મગત (શરીર, મન આદિમાં રહેનારું - આંતરિક) કારણ છે. 3. सर्वैरेव च विभ्रमकारणैरिन्द्रियविषयबाह्याध्यात्मिकाश्रयगतैरिन्द्रियमेव विकर्तव्यम् । अविकृते इन्द्रिये इन्द्रियभ्रान्त्ययोगात् । 3. [ઉપર ઉદાહરણથી બતાવેલાં ભ્રમનાં વિવિધ કારણે અંગે ઊંડાણથી વિચારીએ તો જણાશે કે] ઈન્દ્રિય, વિષય, જ્ઞાતાના બાહ્ય આશ્રય કે જ્ઞાતાના આધ્યાત્મિક આશ્રયમાં રહેલાં વિભ્રમકારણોથી છેવટે તો ઇન્દ્રિયમાં જ વિકાર પેદા થવાને; કારણ કે ઈન્દ્રિય વિકૃત ન થાય ત્યાં સુધી ઈન્દ્રિયથી થતી ભ્રાંતિ સંભવે નહિ. 4. एते संक्षोभपर्यन्ता आदयो येषां ते तथोक्ताः । आदिग्रहणेन काचकामलादय इन्द्रियस्था गृह्यन्ते । आशुनयनानयनादयो विषयस्थाः। आशुनयनानयने हि कार्यमाणेऽलातेऽग्निवर्णदण्डाभासा भ्रान्तिर्भवति । हस्तियानादयो बाह्याश्रयस्थाः, गाढमर्मप्रहारादय आध्यात्मिकाश्रयस्था विभ्रमहेतवो गृह्यन्ते । 4. આ સંક્ષોભ સુધી ગણાવાયેલાં કારણે ઉપરાંત આદિ શબ્દના ઉપયોગથી અન્ય કારણેમાં કાચ” [નામને આંખને રોગ], કમળ વગેરે ઈન્દ્રિયગત કારણો સૂચવાય છે, પદાર્થને જલદીથી પાસે–દૂર લઈ જવા જેવાં વિષયગત કારણે સૂચવાય છે – અંગારાને જલદી પાસે–દૂર લઈ જઈએ ત્યારે અગ્નિ જેવા વર્ષના દંડના આભાસરૂપ બ્રાતિ પેદા થાય છે. હાથીની સવારી જેવાં બાહ્ય આશ્રય સંબંધી કારણે તથા મર્મ પર સખત પ્રહાર વગેરે આયાત્મિક આશ્રયને લગતાં ભ્રમકારણે પણ સૂચવાય છે, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ન્યાયાબિન્દુ 5. तैरनाहितो विभ्रमो यस्मिस्तत्तथाविधं ज्ञानं प्रत्यक्षम् ॥ 5. તેવા કોઈ કારણથી જે જ્ઞાનમાં ભ્રમ પેદા થયો ન હોય તેવું જ્ઞાન, જેિ તે કલ્પનારહિત પણ હોય તો,] પ્રત્યક્ષ કહેવાય. (૬) तदेवं लक्षणमाख्याय यैरिन्द्रियमेव द्रष्ट्र कल्पितं, मानसप्रत्यक्षलक्षणे च दोष उद्भावितः, स्वसंवेदनं च नाभ्युपगतं, योगिजानं च, तेषां विप्रतिपत्तिनिराकरणार्थ प्रकारभेदं प्रत्यक्षस्य दर्शयन्नाह तत् चतुर्विधम् ॥७॥ तत् चतुर्विधमिति ॥ તો આમ પ્રત્યક્ષનું લક્ષણ તો કહ્યું. હવે [ વૈભાષિક મતાનુયાયી બૌદ્ધો વગેરે ] કેટલાકે ખુદ ઈન્દ્રિયને જ [પ્રત્યક્ષ] જ્ઞાન થયું. [મીમાંસાદિ] કેટલાક માનસપ્રત્યક્ષના [દિન્નાગના] લક્ષણ સામે વાંધે કાઢયો, ભિા મીમાંસક અને નિયાયિક વૈશેષિક આદિ] કેટલાકે સ્વસંવેદનત્યક્ષનો અસ્વીકાર કર્યો અને [મીમાંસક તેમ જ ચાર્વાક આદિ] કેટલાકે ગિજ્ઞાનને અસ્વીકાર કર્યો – આ મતાંતરનું નિરસન કરવા સૂત્રકાર હવે પ્રત્યક્ષના પ્રકારો તે ચાર પ્રકારનું છે. (૭) इन्द्रियज्ञानम् ॥८॥ [પ્રથમ પ્રકાર તે ઇન્દ્રિયજ્ઞાન, (૮) इन्द्रियस्य ज्ञानमिन्द्रियज्ञानम् । इन्द्रियाश्रितं यत् तत् प्रत्यक्षम् ॥ ઈન્દ્રિયનું જ્ઞાન તે ઈન્દ્રિયજ્ઞાન. જે જ્ઞાન [ઉત્પન્ન થવાની બાબતમાં] ઈન્દ્રિય પર આશ્રિત હોય તે પ્રત્યક્ષ [નો એક પ્રકાર ગણાય. (૮) मानसप्रत्यक्षे पर्यो दोष उद्भावितः तं निराकर्तुं मानसप्रत्यक्षलक्षणमाह -- स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं तन्मनोविज्ञानम् ॥९॥ માનસપ્રત્યક્ષ [ની કલ્પના] સામે અન્ય વાદીઓએ જે વધે રજૂ કર્યો તેના નિરકરણ માટે માનસપ્રત્યક્ષનું લક્ષણ કહે છે : પાતાની વિષય [-ક્ષણની અનન્તર વિષય-ક્ષણ જેની સહકારી છે તેવા ઇન્દ્રિયજ્ઞાનરૂપ “સમનન્તરપ્રત્યય વડે જે ઉત્પન્ન થયું હોય તે મનોવિજ્ઞાન (= માનસપ્રત્યક્ષ) કહેવાય. (૯) 1. स्व आत्मीयो विषय इद्रियज्ञानस्य । तस्यानन्तरः न विद्यतेऽन्तरमस्येति । अन्तरं च व्यवधानं विशेषश्वोच्यते । ततश्चान्तरे प्रतिषिद्धे समानजातीयो द्वितीयक्षणभाव्युपादेयक्षण इन्द्रियविज्ञानविषयस्य गृह्यते । तथा च सतीन्द्रियज्ञानविषयक्षणादुत्तरक्षण एकसंतानान्तभूतो गृहीतः । स सहकारी यस्येन्द्रियविज्ञानस्य तत्तथोक्तम् । Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ 1. પિતાની' એટલે ઈન્દ્રિયજ્ઞાનની પિતાની વિષય-ક્ષણ]. [એ વિષયણ પછી] ED [ ક્ષણ ] અંતર વગર આવતી હોય તે અનન્તર” [ ક્ષણ ] કહેવાય. [અહી] અંતરશબ્દના બંને અર્થ – વ્યવધાન અને જુદાપણું – [લેવાના છે. એથી “અનન્તર” મારા [વ્યવધાન અને સ્વભાવનું જુદાપણું એ બંને પ્રકારના] અંતરને પ્રતિષેધ કર્યો હોઈ, તે શબ્દથી ઈન્દ્રિયજ્ઞાનના વિષયની ક્ષણ પછી તરત આવતી સમાન જતિવાળી ઉપાદેય (=કાર્યરૂ૫) ક્ષણને ઉલ્લેખ થયો છે. આમ હોવાથી ઈન્દ્રિયજ્ઞાનના વિષયની ક્ષણ પછી તે જ સંતુતિ (ક્ષણપરંપરા)માં તરત આવતી ક્ષણની અહીં વાત છે. તે ક્ષણ ઈન્દ્રિયજ્ઞાનના સહકારી તરીકે હોવી જોઈએ એવો ઉલ્લેખ સૂત્રમાં છે. 2. द्विविधश्च सहकारी - परस्परोपकारी एककार्यकारी च । इह च क्षणिके वस्तुन्यतिशयाधानायोगादेककार्यकारित्वेन सहकारी गृह्यते । विषयविज्ञानाभ्यां हि मनोविज्ञानमेकं क्रियते यतस्तदनयोः परस्परसहकारित्वम् । 2. “સહકારી બે પ્રકારના હોઈ શકે ઃ (૧) પરસ્પર ઉપકાર કરનારા (=એકબીજામાં વિશેષ ગુણધર્મ પેદા કરનારા) અને (૨) [સાથે] એક કાર્ય કરનારા. હવે અહીં [આમાંને પરસ્પરોપકારી' રૂપ પ્રથમ અર્થ લઈ ન શકાય; કારણ કે] ક્ષણિક વસ્તુમાં કોઈ વિશેષ ગુણધર્મ પેદા કરી ન શકાય. [આપણુ દાખલામાં આ વાત લાગુ પાડીને કહીએ તો, ઈન્દ્રિયજ્ઞાનના વિષયની તરત પછીની ક્ષણ અને ઈન્દ્રિયજ્ઞાન – એ બંને ક્ષણિક હાઈ એકખીજામાં કોઈ વિશેષ ધર્મ ઉત્પન્ન ન કરી શકે, એટલે કે પરસ્પરોપકારી ન થઈ શકે.] માટે અહીં “સહકારી” એટલે “એક કાર્ય કરનારા” એ અર્થ લેવો. ઈન્દ્રિયજ્ઞાન અને તેના વિષયની ઉત્તરક્ષણ, એ બંને એક મનોવિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ થાય છે તેથી [“એક કાર્ય કરનારા” એ અર્થમાં] તેઓ પરસ્પર સહકારી છે. 3. ईदृशेनेन्द्रियविज्ञानेनालम्बनभूतेनापि योगिज्ञानं जन्यते । तन्निरामार्थं समनन्तरप्रत्ययग्रहणं તમ્ - 3. [હવે જે સૂત્રમાં “ઈન્દ્રિયજ્ઞાનરૂપ સમનન્તરપ્રત્યય વડે” એમ કહેવાને બદલે 'ઈન્દ્રિયજ્ઞાન વડે’ એમ જ કહ્યું હોત તો આ સૂત્રમાં ઉલ્લેખેલા સહકારીવાળું વિશિષ્ટ પ્રકારનું ઈન્દ્રિયજ્ઞાન પોતે “આલંબનપ્રત્યય” (=આલંબનરૂપ કારણ અર્થાત વિષય) બનીને ગિજ્ઞાન પણ પેદા કરી શકે તિથી યોગિજ્ઞાનને પણ “મનોવિજ્ઞાન” કહેવાનું આવી પડત.] આ [લક્ષણદોષ] નિવારવા માટે ઈન્દ્રિયજ્ઞાન માટે “સમનન્તરપ્રત્યય એવું વિશેષણ પણ વાપર્યું છે. 4. समश्चासौ ज्ञानत्वेन, अनन्तरश्च पाकव्यधाहेतत्वेन, म चामो प्रत्ययश्च हेतुत्वात् समनસરઘરાવઃ | તેન નિતમ્ | - 4. [મનત્તર શબ્દમાં સન્ એટલે સમાન, અર7 એટલે વ્યવધાન વિનાનું અને પ્રસ્થા Kટલે કારણ એમ અર્થ હેઈ, અહીં] જ્ઞાનરૂપ હોવાની બાબતમાં [પતાની સંતતિમાંની પછીની ક્ષણની] સમાન અને વ્યવધાન વગર (એટલે કે તરત પૂર્વે) આવનારું એવું જે કારણ તે “સમનન્તપ્રત્યય એમ સમજવું. [તે સૂત્રમાં મનોવિજ્ઞાનને] સમનત્તરપ્રત્યય એવા ઈન્દ્રિયજ્ઞાનથી જન્મેલું કહ્યું છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 5. तदनेनैकसंतानान्तर्भूतयोरेवेन्द्रियज्ञानमनोविज्ञानथोर्जन्यजनकभावे मनोविज्ञानं प्रत्यक्षमित्युक्तं भवति । ततो योगिज्ञानं परसतानवर्ति निरस्तम् । 5. આમ આ શબ્દના ઉપગથી, પ્રત્યક્ષના પ્રકાર એવા મનોવિજ્ઞાન માટે એક આવશ્યક મર્યાદા એ બતાવી છે કે કાર્ય કારણભાવે સંકળાયેલા ઉક્ત ઈન્દ્રિયજ્ઞાન અને મનોવિજ્ઞાન એ બંને [દેવદત્ત જેવા] એક સંતાનમાં જ હાવાં જોઈએ. તેથી યોગિનાન કે જે [બુદ્ધ જેવા] જુદા સંતાનમાં હોય છે તેને આ મનોવિજ્ઞાનનું લક્ષણ લાગુ પડી શકતું નથી. (કારણ કે બુદ્ધના યોગિજ્ઞાનમાં દેવદત્તનું ઈન્દ્રિયજ્ઞાન આલમ્બનરૂપે હાઈ બુદ્ધસંતાન દેવદત્તસંતાનથી જુદો છે.) 6. यदा चेन्द्रियज्ञान विषयादन्यो विषयो मनोविज्ञानस्य, तदा गृहीतग्रहणादासज्जितोऽप्रामाण्यदोषो निरस्तः । यदा चेन्द्रियविज्ञानविषयोपादेयभूतः क्षणो गृहीतः, तदेन्द्रियज्ञानेनागृहीतस्य विषयान्तरस्य ग्रहणादन्धबधिराद्यभावदोषप्रसंगो निरस्तः । મનોવિજ્ઞાન સામેનાં મીમાંસકકથિત દૂષણેનું નિરસન : 6. [મીમાંસકે મનોવિજ્ઞાનની કલ્પના સ્વીકારવા સામે બે વાંધા રજૂ કરે છે ? ૧. મનોવિજ્ઞાન એ ઈન્દ્રિયે ગ્રહણ કરેલા વિષયનું જ ગ્રહણ કરે છે તેથી “જેનું પૂવે ગ્રહણ ન થયું હોય તે ગ્રહણ કરનાર તે પ્રમાણુ” એવી પ્રમાણુ કે જ્ઞાનની વ્યાખ્યા તેને લાગુ પડી શકતી નથી, ૨, ઈન્દ્રિય ઉપરાંત મન પણું જે ઈન્દ્રિયના વિષયનું ગ્રહણ કરી શકે તો પછી દુનિયામાં કોઈ આંધળા, બહેરા વગેરે અર્થાત્ ચક્ષુર્વિજ્ઞાન, શ્રોત્રવિજ્ઞાન વગેરે વિનાના હાત નહિ. આ બંને વાંધાનો જવાબ આપતાં અનુક્રમે કહેવાનું કે] ઈન્દ્રિયવિજ્ઞાનની વિષય-ક્ષણીથી મનોવિજ્ઞાનની વિષય-ક્ષણ] જુદી હોય છે, તેથી મનોવિજ્ઞાન તે [ઈન્દ્રિયજ્ઞાનથી] ગૃહીત થયેલા વિષયનું ગ્રહણ કરે છે એવી દલીલ વડે તેમાં ઉપજાવાયેલે અપ્રામાણ્યનો દોષ ટકતો નથી. ૨. વળી [મનોવિજ્ઞાન ઉત્પન્ન કરવામાં ઈન્દ્રિયજ્ઞાનના સહકારી તરીકે, પ્રથમ થયેલા] ઈન્દ્રિયજ્ઞાનના વિષયની ઉપાદેયરૂપ ક્ષણ (eતરત પછીની કાર્યરૂપ ક્ષણ) આવશ્યક મનાઈ હોવાથી, તમે માનસવિજ્ઞાન સામે નીચે મુજબને વાંધો પણ નહિ કાઢી શકે : “ઈન્દ્રિયજ્ઞાને ગ્રહણ નહિ કરેલા એવા વિષયનું ગ્રહણ મને વિજ્ઞાન કરે છે એમ [તમે જ કહો છે તે પ્રમાણે માનીએ તો [આંધળી અને બહેરી વ્યક્તિઓ, પોતે ઇન્દ્રિયજ્ઞાનથી ન અનુભવેલા વિષયનું મનોવિજ્ઞાન જરૂર અનુભવી શકશે, ને તે રીતે] જગતમાં કોઈ અંધ (=રૂપજ્ઞાન વગર), બહેરા ( શબ્દજ્ઞાન વગરને) ઇત્યાદિ રહેશે નહિ.” (આ વાંધો એટલા માટે નહિ ટકે, કે. મનોવિજ્ઞાનને વિષય ઇન્દ્રિયવિજ્ઞાનના વિષયથી જુદો ભલે હોય, પણ ઇન્દ્રિયવિજ્ઞાનની ક્ષણસંતતિમાં જ તરત પછી આવતો હવે જોઈએ; જ્યારે અંધ, બધિર આદિને તો ઈન્દ્રિયજ્ઞાન જ ન હોય તો તેની ક્ષણસંતતિ કે તેમાંને તરત પછી વિષય સંભવે જ ક્યાંથી ૨) 7. एतच्च मनोविज्ञानमुपरतव्यापारे चक्षुषि प्रत्यक्षमिष्यते । व्यापारवति तु चक्षुषि यद्पज्ञानं तत्सर्वं चक्षुराश्रितमेव । इतरथा चक्षुराश्रितत्वानुपपत्तिः कस्यचिदपि विज्ञानस्य ।। 7. ઈિન્દ્રિયવિજ્ઞાન અને મનોવિજ્ઞાન ક્રમિક હોવાથી એ સ્પષ્ટ કરવું જોઈએ કે] જયારે ચશ્ન [આદિ, વિષયમાં પ્રવર્તવાના] પિતાના વ્યાપારમાંથી નિવૃત્ત થાય ત્યારે જ આ મનોવિજ્ઞાનરૂપ પ્રત્યક્ષને પ્રાદુર્ભાવ માની શકાય. ચક્ષુ-આદિને વ્યાપાર ચાલુ હોય તે ગાળામાં જે રૂપ-આદિનું જ્ઞાન થાય છે તે બધું ચક્ષુ-આદિ પર જ આશ્રિત હોય, Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ કરે તેમ ન માનીએ તે [ચક્ષઆદિના વ્યાપારના અન્વયવ્યતિરેકને અનુસરવાને આધાર બ્રિશ્ચિત થનારું] કોઈ પણ જ્ઞાનનું ચક્ષુ-આદિ] વિષેનું આશ્રિતપણે જ સિહ ન થઈ શકે, ____8. एतच्च सिद्धान्तप्रसिद्धं मानसं प्रत्यक्षम् । न त्वस्य प्रसाधकमस्ति प्रमाणम् । एवंबातीयकं तद्यदि स्यान्न कश्चिद्दोषः स्यादिति वक्तुं लक्षणमाख्यातमस्येति ।। To 8. આ મનોવિજ્ઞાન તે જ બિૌ] સિદ્ધાન્તમાં જે માનસપ્રત્યક્ષ તરીકે પ્રસિદ્ધ છે તે જ્ઞાન. પણ આ જ્ઞાનને સિદ્ધ કરનાર પ્રમાણ નથી. [તો પછી આ સત્રમાં તેનું લક્ષણ કેમ આપ્યું ? – એ શંકાનું સમાધાન એ કે] તે માનસપ્રત્યક્ષને જે આવા સ્વરૂપનું માનવામાં આવે તો તેને સ્વીકારવામાં કશો વાંધે હોઈ શકે નહિ એમ સૂચવવા જ આનું લક્ષણ અહીં કહેવાયું છે. (૯) स्वसंवेदनमाख्यातुमाह सर्वचित्तचैत्तानामात्मसंवेदनम् ॥१०॥ સ્વસંવેદન' જ્ઞાનનું [પ્રત્યક્ષના તૃતીય પ્રકારરૂપે] નિરૂપણ કરે છે? સવ ચિત્ત અને ચૈત્તનું આત્મસંવેદન [૨૫ પ્રત્યક્ષ હોય છે.] (૧૦) 1. सर्वचित्तेत्यादि । चित्तम् अर्थमात्रग्राहि । चैत्ता विशेषावस्थाग्राहिणः सुखादयः । सर्वे व ते चित्तचैत्ताश्च सर्वचित्तचैत्ताः । सुखादय एव स्फुटानुभवत्वात्स्वसंविदिताः, नान्या चित्तावस्थेत्येतदाशङ्कानिवृत्त्यर्थ सर्वग्रहणं कृतम् । नास्ति सा काचिच्चित्तावस्था यस्यामात्मनः संवेदनं न प्रत्यक्षं स्यात् । 1. ‘ચિત્ત’ એ માત્ર પદાર્થનું ગ્રહણ કરનારું જ્ઞાન છે. “ચ” તે વિશેષ અવસ્થા [ના આકાર] ધારણ કરતાં સુખાદિ છે. “સર્વ' શબ્દ ચિત્ત અને ચત્ત ઉભયને લાગુ પડે છે. કેઈને એવી આશંકા થાય કે સુખ વગેરેને જ ફુટ અનુભવ થતો હોવાથી તેમનું જ સ્વસંવેદન થાય, બીજી કેાઈ [નીલજ્ઞાનાદિરૂપ] ચિત્તાવસ્થાનું નહિ. આવી આશંકાને અટકાવવા “સર્વ' શબ્દ સૂત્રમાં વાપર્યો છે. કહેવાને ભાવ એ છે કે કોઈ પણું ચિત્તાવસ્થા એવી નથી, જેનું પોતાનું સંવેદન પ્રત્યક્ષ ન થતું હોય. 2. येन हि रूपेणात्मा वेद्यते तद्रूपमात्मसंवेदनं प्रत्यक्षम् । 2, કિઈને પ્રશ્ન થાય કે ઇન્દ્રિયજ્ઞાનઆદિ અન્ય પ્રત્યક્ષપ્રકારોથી આ આત્મસંવેદનરૂપ પ્રત્યક્ષના અનુભવને આકાર કઈ રીતે જુદે પડે છે, તો તેના ખુલાસારૂપે કહેવાનું કે] જ્ઞાનના પિતાના સ્વરૂપ કે આકારનું જે રૂપે સંવેદન થાય તે રૂપવાળું જ્ઞાન આત્મસંવેદનરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. 3. इह च रूपादौ वस्तुनि दृश्यमाने आन्तरः सुखाद्याकारस्तुल्यकालं संवेद्यते । न च गृह्यमाणाकारो नीलोदिः सातरूमो वेद्यते इति शर्थ वक्तुम् । यतो नीलादिः सातरूपेणानुभूयत इति न Page #67 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમિને निश्चीयते । यदि हि सातादिरूपोऽयं नीलादिरनुभूयत इति निश्चीयेत, स्यात्तदा तस्य सातादिरूप स्वम् । यस्मिन्रूपे प्रत्यक्षस्य साक्षात्कारित्वव्याफारो विकल्पेनानुगम्यते तत्प्रत्यक्षम् । न च नीलस्य सातरूपत्वमनुगम्यते । तस्मादसातान्नीलाद्यर्थादन्यदेव सातमनुभूयते नीलानुभवकाले । तच ज्ञानमेव । ततोऽस्ति ज्ञानानुभवः । પહાથ પોતે સુખાદિરૂપ હેવાના મતનું નિરસન : ૩.[પદાર્થજ્ઞાન સાથે સુખ, દુઃખ આદિ જે ભાવો અનુભવાય છે તે વિષયભૂત પદાર્થના જ ધર્મો હાઈ સુખાદિને અનુભવ ઈન્દ્રિયજ્ઞાનને વિષય છે એવી સાંખ્યદર્શનની માન્યતાના સંદર્ભમાં સ્પષ્ટ કરવું જોઈએ કે] વ્યવહાસ્મ રૂપ વગેરે વિષયનું જ્ઞાન જે કાળે થતું હાથ છે તે જ કાળે સુખ આદિ આંતરિક આકારનું સંવેદન ધતું હોય છે. અહીં ઈન્દ્રિયથી જેને આકાર ગ્રહણ કરાય છે તે નીલાદિ વિષય જ સુખ [–આદિ] રૂપે વિક્તિ થાય છે' એમ કહી શકાશે નહિ; કારણ કે “નીલાદિ પદાર્થ સુખ-આદિ]રૂપે અનુભવાય છે? એવો નિશ્ચય (=ાયાવતી વિક૯૫) ઊપસતો નથી. જે એ પ્રકારને નિશ્ચય બંધાતો હેત તે નીલાદિ વિષય સુખાદિરૂપ હોવાનું કહી શકાત. [આના અનુસંધાનમાં, પ્રથમ સૂત્રની ચર્ચા વખતે, પ્રત્યક્ષ કઈ રીતે પ્રવર્તક નીવડે છે તે બતાવવા અમે જે કહેલું તે યાદ કરાવીએ ] પ્રત્યક્ષના સાક્ષાત્ અનુભવ કરાવનારા વ્યાપાર પછી જે આકારને વિકલ્પ ઉન્ન થાય, [તે આકારના વિષયનું જ! તે પ્રત્યક્ષ જ્ઞાન ગણાય. તે મુજબ જોઈએ તો :]નીલજ્ઞાન બાદ “નીલ વિષય પોતે સુખ૩૫ છે' એવા આકારનો વિક૯૫ થતા 51 અપ આકારને વિક૯૫ થતો નથી; ને એ પી સુખાદ્ય તે નીલાદિને પિતાને ધમ હોવાનું અસહ ઠરે છે.] એટલે, નથી ને એ પી સુખાદિ તે નીલાદિર, 5. વિસ્તુસ્થિતિ એ છે કે નીલના અનુભવકાળ, સુખરૂપ નહિ એવા નીલ પદાર્થથી અલગરૂપે જ સુખને પણ અનુભવ થાય છે. તે (=સુખને અનુભવ) પણ જ્ઞાનપ જ છે. એટલે [આમ] જ્ઞાનનો અનુભવ (=સ્વસંવેદન) પણ અસ્તિત્વ ધરાવે જ છે. ___ 4. तच्च ज्ञानरूपवेदनमात्मनः साक्षात्कारि निर्विकल्पकमभ्रान्तं च । ततः प्रत्यक्षम् ॥ 4. અને વળી, તે જ્ઞાનના સ્વરૂપના અનુભવરૂપ આત્મસંવેદન પિતાને સાક્ષાત અનુભવ કરાવતું હોવાથી, વિકપરહિત હેવાથી અને બ્રાન્તિરહિત હોવાથી (અગાઉ આપેલી પ્રત્યક્ષની વ્યાખ્યા મુજબ) પ્રત્યક્ષ જ્ઞાન ગણાય. (૧૦) योगिप्रत्यक्ष व्याख्यातुमाह भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानं चेति ॥११॥ યાગિપ્રત્યક્ષનું લક્ષણ આપે છે ? અને વળી ભૂતાર્થભાવનાના પ્રકષના પયતમાંથી જન્મનાર યાગિજ્ઞાન એમ [ચાર પ્રકારના પ્રત્યક્ષ]. (૧૧) 1. भूतः सद्भूतोऽर्थः । प्रमाणेन दृष्टश्च सद्भूतः, यथा चत्वार्यसत्यानि ।। 1. “ભૂતાર્થ એટલે સતરૂપ પદાર્થ – જે પ્રમાણુથી નિશ્ચિત થયો હોય; જેમ કે [દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ – એ સંજ્ઞાથી પ્રસિદ્ધ એવા ચાર “આર્ય સો'. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ 2. भूतस्य भावना पुनः पुनश्चेतसि विनिवेशनम् । भावनायाः प्रकर्षः भाव्यमानार्थीभासस्य ज्ञानस्य स्फुटाभत्वारम्भः। प्रकर्षस्य पर्यन्तः यदा स्फुटाभत्वमीषदसम्पूर्ण भवति । यावद्धि स्फुटाभत्वमपरिपूर्ण तावत्तस्य प्रकर्षगमनम् । सम्पूर्णं तु यदा, तदा नास्ति प्रकर्षगतिः । ततः सम्पूर्णावस्थायाः प्राक्तन्यवस्था स्फुटाभत्वप्रकर्षपर्यन्त उच्यते । तस्मात्पर्यन्ताद् यज्जातं भाव्यमानस्यार्थस्य संनिहितस्येव स्फुटतराकारग्राहि ज्ञानं योगिनः प्रत्यक्षम् । 2. ભૂતાર્થની ભાવના એટલે પુનઃ પુનઃ સત્ પદાર્થને ચિત્તમાં પ્રવેશ કરાવવો તે. એ ભાવનાનો પ્રકર્ષ એટલે એવી દશા કે જેમાં ભાવવામાં આવતા અર્થ ના પ્રતિભાસરૂપ જ્ઞાન રકુટ જેવું થવા માંડે. એ પ્રકષને પર્યન્ત એટલે પેલી ફુટતામાં થોડી જ અપૂણતા હોય તેવી દશા. [અહીં “પ્રકર્ષપર્વત”ને આ અર્થ કરવાનું] કારણ એ કે જ્યાં સુધી એ કુટાકારતા પરિપૂર્ણ બની નથી હોતી ત્યાં સુધી એ સ્કુિટાકારતાનું પ્રકર્ષગમન ચાલ્યા કરે છે. જયારે પરિપૂર્ણ ફુટતા સધાય છે ત્યારે પ્રકર્ષ તરફ ગતિ કરવાપણું રહેતું નથી. ‘આથી સંપૂર્ણતાની અવસ્થાની પૂર્વાવસ્થા તે સ્કુટાકારતાના પ્રકઈને પર્યત (છેવાડે, ચરમ દશા) કહેવાય છે. તે આવા પર્યન્તમાંથી જન્મતું જ્ઞાન તે યોગિજ્ઞાન. ભાવવામાં આવતું સત્ જાણે સામસામ હોય તેમ તેના ફુટતર આકારનું ગ્રહણ એવા જ્ઞાનમાં થાય છે. 3. तदिह स्फुटाभत्वारम्भावस्था भावनाप्रकर्षः । अभ्रकव्यवहितमिव यदा भाव्यमानं वस्तु पश्यति सा प्रकर्षपर्यन्तावस्था । करतलामलकवत् भाव्यमानस्यार्थस्य यद्दर्शनं तद्योगिनः प्रत्यक्षम् । સદ્ધિ છુટામK 3. એટલે [ફરી સ્પષ્ટ કરીએ કે] ફુટતાના અનુભવને આરંભ તે ભાવનાપ્રકર્ષ અને જયારે ભાવવામાં આવતું સત જાણે અબરખની આડશમાંથી જોતા હોઈએ એવી રીતે અનુભવાય ત્યારે તે પ્રકારની પર્યન્તાવસ્થા કહેવાય. [પછીની ક્ષણે તેમાંથી ખુદ ગિપ્રત્યક્ષ જ્ઞાન જન્મે. તે તબકકે પ્રકર્ષગતિનું પ્રયોજન રહેતું નથી.] એ યોગિપ્રત્યક્ષમાં ભાવ્યમાન અર્થનું હસ્તામલકવત્ દર્શન થાય છે, કારણ કે તે ફુટ આકારવાળું હેાય છે. 4. स्फुटाभत्वादेव च निर्विकल्पकम् । विकल्पविज्ञानं हि संकेतकालदृष्टत्वेन वस्तु गृहन्छन्दसंसर्गयोग्य 'गृह्णीयात् । संकेतकालदृष्टत्वं च संकेतकालोत्पन्नज्ञानविषयत्वम् । यथा च पूर्वोत्पन्नं विनष्टं 'ज्ञानं सम्प्रत्यसत्, तद्वत्पूर्वविनष्टज्ञानविषयत्वमपि सम्प्रति नास्ति वस्तुनः । तदसद्रूपं वस्तुनो गृहदसंनिहितार्थग्राहित्वादस्फुटाभं विकल्पकम् । ततः स्फुटाभत्वांन्निर्विकल्पकम् । प्रमाणशुद्धार्थग्राहित्वाच्च संवादकम् । अतः प्रत्यक्षम् । इतरप्रत्यक्षवत् । ગિજ્ઞાનની નિર્વિકલપકતા : 4. અને તે ફુટ આકારવાળું હોઈને જ નિર્વિકટપક હોય છે. [જ્યારે, વિક૯૫રૂપ જ્ઞાન સકુટ આકારવાળું હોતું નથી;] કારણ કે તે [અત્યારે અનુભવાતી વસ્તુને સંકેતકાળે અનુભવેલી વસ્તુરૂપે ગ્રહે છે તેથી તો તેને શબ્દસંસર્ગને રૂપે અનુભવે છે. હવે, [હાલ અનુભવાતી] વસ્તુને સકેતકાળે અનુભવેલી વસ્તુ તરીકે જોવી એટલે Page #69 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ સંકેતકાળે થયેલા જ્ઞાનના વિષય તરીકે જોવી. હવે, [ સર્વ ક્ષળવાન્ એ ન્યાયે ] જેમ પહેલાં ઉત્પનન થઈને નાશ પામેલું જ્ઞાન અત્યારે અસત્ છે, તે રીતે અત્યારની વસ્તુમાં પૂ’ વિનષ્ટ થયેલા જ્ઞાનને વિષય હોવાપણું પણ નથી. [છતાં વિકલ્પજ્ઞાન હાલના વિષયને સંકેતકાલદંષ્ટ વિષયરૂપ માનીને તેના આકાર સાથે સંકેતિત શબ્દને આકાર ભેળવે છે.] આમ વસ્તુનું જ સ્વરૂપ ખરેખર છે નહિ તેનું ગ્રહણ કરતું વિક૯પજ્ઞાન તે સામે ઉપસ્થિત નહિ એવા અર્થનું ગ્રહણ કરે છે એમ કહેવું પડે; અને તે કારણે તે જ્ઞાન સફૂટપ્રતિભાસી હોતું નથી. જ્યારે, ગિજ્ઞાન તે સ્કૂટપ્રતિભાસી હોવાથી નિર્વિકલ્પક હોય છે. વળી તે પ્રમાણની કસોટીમાંથી પસાર થયેલા અર્થનું (ભૂતાથ”નું) પ્રાણુ કરતું હોવાથી સંવાદી જ્ઞાન છે. આમ એકંદરે, તે નિર્વિકલ્પક એવું સંવાદી જ્ઞાન હોવાથી અન્ય પ્રત્યક્ષ જ્ઞાને જેમ પ્રત્યક્ષ જ્ઞાન જ છે. 5. થોડા સમયઃ સ યથાસિત સ યોજી ! તય જ્ઞાન પ્રત્યક્ષમ્ | 5. [“યોગી' શબ્દ પણ છેલ્લે સમજી લઈએ] “ગ” એટલે સમાધિ. એ જેને [સિદ્ધ થય] છે તે “યોગી કહેવાય. તેનું જે જ્ઞાન તે [ગિ–]પ્રત્યક્ષ કહેવાય. 6. ઇતિરાડ વરિલમાહિતવન | વ પ્રત્યક્ષમતિ | 6. સૂત્રને છેડે આવતો “એમ” (સં૦ રૂતિ) શબ્દ પ્રત્યક્ષના પ્રકારે પૂરા થયા એવું સૂચવે છે; પ્રત્યક્ષ આ ચાર પ્રકારનું જ હોય છે એમ. (૧૧) तदेवं प्रत्य तस्य कल्यानाऽपोढत्वोभ्रान्तत्वयुक्तस्य प्रकारभेदं प्रतिपाद्य विषयविप्रतिपत्ति निराવર્તુમા તસ્ય વિષય વસ્ત્રમ્ | ૨૨ | તે આપ કલ્પના અને બ્રાન્તિથી રહિત એવા પ્રત્યક્ષના પ્રકારે નિરૂપીને પ્રત્યક્ષજ્ઞાનના [20] વિષય અંગેના મતાંતર નિવારવા કહે છે : સવલક્ષણ એ તેને વિષય છે. (૧૨) 1. तस्येत्यादि । तस्य चतुर्विधस्य प्रत्यक्षस्य विषयो बोद्धव्यः स्वलक्षणम् । स्वमसाधारणं लक्षणं तत्त्वं स्वलक्षणम् । 1. તે ચાર પ્રકારવાળા પ્રત્યક્ષને વિષય તે સ્વલક્ષણ એમ જાણવું. [“સ્વલક્ષણ શબ્દના અર્થનું પૃથક્કરણ કરીએ તે ] “સ્વ” એટલે કે [ પિતાનું આગવું, અર્થાત ] અસાધારણ, અને “લક્ષણ એટલે તત્ત્વ; [એટલે વસ્તુનું અસાધારણ તત્ત્વ) તે સ્વલક્ષણ, 2. वस्तुनो ह्यसाधारणं च तत्वमस्ति सामान्यं च । तत्र यदसाधारण तत्प्रत्यक्षस्य ग्राह्यम् । 2. [અહીં ખુલાસો કરવે જોઈએ કે] કઈ પણ વસ્તુને [પરમાર્થદષ્ટિએ) અસાધારણ પાસું હોય છે અને [વ્યવહારદષ્ટિએ સામાન્ય પાસું પણ હોય છે. તે તેમાંથી જે અસાધારણ પાસું તે પ્રત્યક્ષને ગ્રાહ્ય [વિષય છે. 3. વિવો હિ વિષય પ્રમાઘ – બાહ્ય વારમુ~તે, પ્રાવળીય મધ્યવતિ | अन्यो हि ग्राह्योऽन्यश्चाध्यवसेयः । प्रत्यक्षस्य हि क्षण एको ग्राह्यः । अध्यवसेयस्तु प्रत्यक्षबलोत्पन्नेन निश्चयेन संतान एव । संतान एव च प्रत्यक्षस्य प्रापगीयः । क्षणस्य प्रापयितुमशक्यत्वात् । Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ 3. [છેલ્લા વાક્યમાં વિષય માટે “ગ્રાહ્ય” વિશેષણ સાભિપ્રાય વાપર્યું છે;] કારણ કે પ્રમાણને વિષય બે પ્રકારને હાઈ શકે : (૧) જ્ઞાન જે આકારમાં ઉત્પન્ન થાય છે તે આકારવાળા ગ્રાહ્ય વિષય અને (૨) જે આકારે વિષયને અધ્યવસાય ( નિશ્ચય કે વિક૯૫) બંધાય છે તે અધ્યવસેય અથવા] પ્રાપણુય વિષય. [“પ્રાપણુય' એટલા માટે કે તે જ આકારે તે પ્રાપ્ત પણ થતું હોય છે. આમ7 જ્ઞાનને ગ્રાહ્ય વિષય જુદો હોય છે, અધ્યવય (પ્રાપણીય) વિષય જુદે હેાય છે; જેમ કે પ્રત્યક્ષની વાત કરીએ તો તેને ગ્રાહ્ય વિષય એક ક્ષણરૂપ હેાય છે, જયારે તેનો અર્થવ ય વિષય તે પ્રત્યક્ષજ્ઞાનના પ્રભાવે ઉપન્ન થયેલા નિશ્ચય દ્વારા [ગ્રહણ કરાતી] ક્ષણસંતતિ જ છે. એ ક્ષણસંતતિ જ પ્રત્યક્ષનો પ્રાપણુય વિષય છે; કારણ કે [ગ્રહણકાળ અનુભવેલી] ક્ષણની પ્રાપ્તિ અશકય હેાય છે. 4. तथाऽनुमानमपि स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तेरनर्थयाहि । स पुनरारोपितोऽर्थो गृह्यमाणः स्वलक्षणत्वेनाध्यवसीयते यतः, ततः स्वलक्षणमवसितं प्रवृत्तिविषयोऽनुमानस्य । अनर्थस्तु પ્રાહ્યઃ || 4. એ રીતે વળી [અનુમાનના કિવિધ વિષયની વાત કરીએ તો,] અનુમાન પિતામાં પ્રતિભાસિત થતી [તિરૂપ અવસ્તુ (=અસત્ ) વિષે વસ્તુને અધ્યવસાય કરીને પ્રવર્તતું હોવાથી તેને ગ્રાહ્ય વિષય અવસ્તુરૂપ હોય છે, જયારે [અનુમાનથી] ગ્રહણ કરાતો એ આરોપિત અિવસ્તુરૂપ અર્થ, સ્વલક્ષણુના ક૫નમાં પરિણમે છે. આમ [ક૯૫નાથી પ્રતીત થનારું સ્વલક્ષણ એ અનુમાનને પ્રવૃત્તિવિષય છે, જ્યારે [તિરૂ૫] અવસ્તુ તે ગ્રાહ્ય વિષય છે. . . 5. तदत्र प्रमाणस्य ग्राह्य विषयं दर्शयता प्रत्यक्षस्य स्वलक्षण विषय उक्तः ॥ 5. તે, આ સૂત્રમાં પ્રમાણુના ગ્રાહ્ય વિષયની ચર્ચાને અનુસંધાનમાં પ્રત્યક્ષને વિષય તે સ્વલક્ષણ – એમ કહ્યું છે; [અહીં પ્રાપણુય વિષયની વાત નથી.] (૧૨) कः पुनरसौ विषयो ज्ञानस्य यः स्वलक्षणं प्रतिपत्तव्य इत्याहयस्यार्थस्य संनिधानासंनिधानाभ्यां ज्ञानप्रतिभासभेदः तत् स्वलक्षणम् ॥१३॥ પ્રિશ્ન થાય ] “જ્ઞાનના કયા વિષયને “સ્વલક્ષણ” તરીકે ઓળખ ” આ જવાબરૂપે કહે છે : જે અર્થના સંનિધાન અને અસંનિધાનને લીધે જ્ઞાનના પ્રતિભાસમાં ભિન્નતા સધાય તે સ્વલક્ષણ. (૧૩) 1. यस्यार्थस्येत्यादि । अर्थशब्दो विषयपर्यायः । यस्य ज्ञानविषयस्य । संनिधानं निकटदेशावस्थानम् । असंनिधानं दूरदेशावस्थानम् । 1. અહીં “અર્થ' શબ્દ “વિષયને પર્યાય છે. એથી જે અર્થના એટલે જે જ્ઞાનવિષયના.” “સંનિધાન” એટલે જાણનારની] નજીકના સ્થળે તેવું તે અને “અસંનિધાન” એટલે દૂરના સ્થળે તેવું તે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમિન 2. तस्मात्संनिधानादसंनिधानाच्च ज्ञानप्रतिभासस्य ग्राह्याकारस्य भेदः स्फुटरवास्फुटखाभ्याम् । यो हि ज्ञानविषयः संनिहितः सन् स्फुटाभासं ज्ञानस्य करोति, असंनिहितस्तु योग्यदेशस्थ 'एवास्फुटं करोति, तत् स्वलक्षणम् । सर्वाण्येव हि वस्तूनि दूरादस्फुटानि दृश्यन्ते, समीपे स्फुटानि । तान्यैव स्वलक्षणानि ॥ ܘܪ 2. નજીક હેવાને લીધે તથા દૂર હૈાવાને લીધે જ્ઞાનના પ્રતિભાસની ભિન્નતા એટલે જ્ઞાનના ગ્રાહ્ય આકારમાં સ્ફુટતા અને અસ્ફુટતાને લીધે અનુભવાતા ભે. [એટલે સૂત્રને એકંદર ભાવ એ થયા કે] જે જ્ઞાનવિષય નજીક હેાય ત્યારે જ્ઞાનને સ્ફુટ આકાર જન્માવે અને દૂર હેાય ત્યારે – અલબત્ત, તે ઇન્દ્રિયને પહેાંચવા યેાગ્ય સ્થળે હાય àા જ – અસ્કુટ આકાર જન્માવે તે ‘સ્વલક્ષગુ' કહેવાય. બધા જ સત્ પાર્થા દૂરથી અસ્ક્રુટરૂપે અને નજીકથી સ્કુટરૂપે અનુભવાય છે. તેવા પદાર્થ જ ‘સ્વલક્ષણ' કહેવાય. (૧૩) कस्मात्पुनः प्रत्यक्षविषय एव स्वलक्षणम् । तथा हि विकल्पविषयोऽपि वह्निर्दृश्यात्मक - एवावसीयत इत्याह સફેત્ર પરમાર્થલમ્ ॥ ૪॥ [કાઈને શકા થાય :] “સ્વલક્ષણ એ માત્ર પ્રત્યક્ષજ્ઞાનને જ વિષય કેમ ? [ તે અનુમાનને વિષય પણ ડેાઈ શકે;] કારણ કે [અનુમાનરૂપી] વિકલ્પને અગ્નિ ઋત્યાદિરૂપ વિષય પશુ [પ્રત્યક્ષના સ્વલક્ષગુરૂપ વિષયની જેમ] અનુભવગેાચરરૂપે જ કળાય છે.” આ શંકાના સમાધાનરૂપે કહે છે : તે જ પરમા સત્ છે. (૧૪) 1. तदेव परमार्थ तदिति । परमोऽर्थोऽकृत्रिममनारोपितं रूपम् । तेनास्तीति परमार्थसत् । 1. ‘પરમાર્થ' એટલે પરમ અ અર્થાત્ અકૃત્રિમ કિવા અનારેાપિત સ્વરૂપ; અને તે સ્વરૂપે (=અકૃત્રિમ સ્વરૂપે) જે ‘સત્' એટલે કે અસ્તિત્વ ધરાવતું ઢાય તે ‘પરમાર્થ સત્ કહેવાય. 2. य एवार्थः संनिधानासंनिधानाभ्यां स्फुटमस्फुटं च प्रतिभासं करोति परमार्थसन् स एव । स च प्रत्यक्षस्य विषयो यतः तस्मात् तदेव स्वलक्षणम् || 2. [હવે, આગલા સૂત્રમાં કહેલા ‘સ્વલક્ષણુ’ના સ્વરૂપના વિચાર કરતાં પણ સ્વલક્ષણુ એ આવશ્યક રીતે – અર્થાત્ તેના લક્ષણુને કારણે જ – · પરમાર્થ સત્ હેાવું ઘટે એમ જણાશે; તે આ રીતે −] જે પદાર્થોં સાન્નિધ્ય કે અસાન્નિધ્યને કારણે [અનુક્રમે] ફ્રુટ કે અસ્ફુટ જ્ઞાનાકાર જન્માવે તે જ પદાર્થ, [એના એ લક્ષણને કારણે જ,] પરમાર્થસત્ હાવાના. અને તે [કલ્પના અને ભ્રાન્તિથી વણુસ્પર્શાયેલા વિષયનું ગ્રહણ કરનારા] પ્રત્યક્ષને [અને નહિ કે અપારમાર્થિક વિકલ્પનું ગ્રહણુ કરતા અનુમાનને] વિષય હેાવાથી [પરમાર્થ સત્ એવું] સ્વલક્ષણ પણ પ્રત્યક્ષને વિષય જ છે, [અનુમાનના વિષય નહિ]. (૧૪) 'कस्मात्पुनस्तदेव परमार्थसदित्याह -- अर्थक्रिया सामर्थ्यलक्षणत्वाद्वस्तुनः ॥ १५॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ “સ્વલક્ષણ જ પરમાર્થ સત કેમ ?” એવા પ્રશ્નના ઉત્તરરૂપે કહે છે ? કારણ કે વસ્તુ અર્થઝિયાસામર્થ્યલક્ષણ હોય છે. (૧૫) 1. अर्थ्यत इत्यर्थः । हेय उपादेयश्च । हेयो हि हातुमिष्यते, उपादेयश्चोपादातुम् । अर्थस्य प्रयोजनस्य क्रिया निष्पत्तिः । तस्यां सामर्थ्य शक्तिः । तदेव 'लक्षणं' रूपं यस्य वस्तुनः तदर्थक्रियासामर्थ्यलक्षणम् । तस्य भावः, तस्मात् । वस्तुशब्दः परमार्थपर्यायः । 1. [અર્થ શબ્દ સંસ્કૃત મર્થ – ઈચ્છવું એ ધાતુમાંથી નિષ્પન્ન થયા છે; એટલે] જે ઈરછાય તે અર્થ'. એ હેય અને ઉપાદેય [એમ દ્વિવિધ હેાય છે; હેયને ત્યજવો એ ઈષ્ટ હોય છે તો ઉપાદેયને સ્વીકારો એ ઈષ્ટ. આમ એ બંને કંઈ ને કંઈ ઈછાના વિષય હાઈ “અથ' છે.] આમ [એકંદરે] “અર્થ' એટલે [હાન કે ઉપાદાનરૂપી “પ્રયોજન અને ક્રિયા' એટલે નિષ્પત્તિ (=પાર પાડવું તે). તેથી “અર્થઝિયા' એટલે પ્રયોજનની નિષ્પત્તિ. અને પ્રજનની નિષ્પત્તિનું સામર્થ્ય તે “અર્થ ક્રિયા સામર્થ્ય' કહેવાય. અર્થ કિયાસામર્થ એ જ જેનું લક્ષણ એટલે કે સ્વરૂપ હેય તે વસ્તુને “અર્થ ક્રિયા સામર્થ્ય લક્ષણ' કહેવાય, સૂત્રમાં “વસ્તુ' શબ્દ તે [આગલા સૂત્રમાં વાપરેલા “પરમાર્થ' શબ્દનો પર્યાય છે. 2. तदयमर्थः - यस्मादर्थक्रियासमर्थ परमार्थसदुच्यते, संनिधानासंनिधानाभ्यां च ज्ञानप्रतिभासस्य भेदकोऽर्थोऽर्थक्रियासमर्थः, तस्मात् स एव परमार्थसन् । तत एव हि प्रत्यक्षविषयादर्थक्रिया प्राप्यते, न विकल्पविषयात् । 2. એટલે સૂત્રને એકંદર ભાવ આમ થયોઃ જે અર્થ ક્રિયાસમર્થ હોય તે “પરમાર્થસત' કહેવાય છે; ને [તે પરમાર્થ સત “સ્વલક્ષણરૂપ હોઈ અગાઉના તેરમા સૂત્ર મુજબ અર્થ ક્રિયાસમર્થ એટલે પિતાના સાનિધ્ય કે અસાનિધ્યથી જ્ઞાનાકારમાં ભિન્નતા લાવનાર વસ્તુ. તેથી તે જ પરમાર્થ સત્ સિદ્ધ થાય છે. આમ પ્રિત્યક્ષને વિષય સ્વલક્ષણ કિંવા પરમાર્થસત્ હોવાથી અને પરમાર્થ સત્ તે અર્થ ક્રિયાસમર્થ હોવાથી પ્રત્યક્ષના વિષયથી જ અર્થ ક્રિયા સધાય છે, અનુમાનરૂ૫] વિકલ્પજ્ઞાનના [સામાન્યલક્ષણ] વિષયથી નહિ. 3. अत एव यद्यपि विकल्पविषयो दृश्य इवावसीयते तथापि न स दृश्य एव, ततोऽर्थक्रियाया अभावात् दृश्याच्च भावात् । अतस्तदेव स्वलक्षणं, न विकल्पविषयः ।। 3. આથી જ અહીં એ વાત પણ ધ્યાનમાં લેવી યોગ્ય ગણાશે કે] ભલે [અનુમાનરૂપ વિકલ્પનો વિષય દશ્ય (=અનુભવવિષય) જે હોવાનું પ્રતીત થતું હોય પણ તે વસ્તુતઃ દશ્ય હેત નથી; કારણ કે તે [સામાન્યરૂપ વિષય] વડે પ્રજનસિદ્ધિ થતી નથી. તે સિદ્ધિ તે પ્રત્યક્ષગોચર વિષયથી જ થતી હોય છે. માટે દૃશ્ય [અને તેથી પરમાર્થ સત્ ] તે સ્વલક્ષણને જ કહેવાશે, [અનુમાનરૂપ વિકલ્પજ્ઞાનના વિષયને નહિ. (૧૫) अन्यत् सामान्यलक्षणम् ॥१६॥ અન્ય [જ્ઞાનવિષય) તે સામાન્યલક્ષણ, (૧૬) ___ 1. अन्यदित्यादि । एतस्मात्स्वलक्षणाद्यद् 'अन्यत्', स्वलक्षण यो न भवति ज्ञानविषयः तत् सामान्यलक्षणम् । Page #73 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિં 1. આ સ્વલક્ષણથી અન્ય એટલે કે જે સ્વલક્ષણ ન હોય તેવો જ્ઞાનવિષય તે સામાન્યલક્ષણું કહેવાય. 2. विकल्पज्ञानेनावसीयमानो ह्यर्थः संनिधानासंनिधानाभ्यां ज्ञानप्रतिभासं न भिनत्ति । तथा हि, आरोप्यमाणो वहिरारोपादस्ति । आरोपाच्च दूरस्थो निकटस्थश्च । तस्य समारोपितस्य संनिधानादसंनिधानाव ज्ञान प्रतिमा सस्य न भेदः, स्कुटत्वेनास्फुटत्वेन वा । ततः स्वलक्षणादन्य ફક્યતે | 2. [આ વિષયને સ્વલક્ષણથી ભિન્ન એવા “સામાન્યલક્ષણ' રૂપે ઓળખાવવાનું કારણ સમજીએઃ] વિકલ્પજ્ઞાનથી પ્રતીત થતો [સામાન્ય લક્ષણ] અર્થ સાન્નિધ્ય કે અસાન્નિધ્યરૂપ નિમિત્ત વડે ભિન્ન આકારે ભાસતો નથી; દા. ત. – [ધૂમદર્શનમાંથી પ્રવર્તતા અનુમાનના ફળરૂપે પર્વતાદિ પક્ષ વિષે] આરોપવામાં આવતા અગ્નિનું અસ્તિત્વ આરોપ કિંવા ક૯૫નાથી જ છે; અને અગ્નિનું દૂર હેવાપણું કે નિકટ હેવાપણું પણ આરોપથી જ નક્કી થાય છે, સાક્ષાત અનુભવાતું નથી.] આમ અગ્નિ આરોપ દ્વારા ગ્રહણ કરાતો હિાઈને જ] સાનિધ્યથી ફુટ આકારને કે અસાનિધ્યથી અછૂટ આકારને – એમ ભિન્નરૂપે ભાસતો નથી. એટલે, સ્વલક્ષણથી વિકલ્પજ્ઞાનના વિષય જુદા પ્રકારનો ગણવો પડે છે. 3. सामान्येन लक्षणं 'सामान्यलक्षणम्' । साधारण रूपमित्यर्थः । समारोप्यमाणं हि रूपं सकलवह्विसाधारणम् । ततः तत् सामान्यलक्षणम् ॥ 3. “સામાન્ય લક્ષણ' એટલે સમાનપણે લાગુ પડતું] લક્ષણ (=રૂપ, આકાર); એટલે કે [અનેક સ્વલક્ષણે પર] સાધારણ એવું રૂપ; જેમ કે [ધૂમજન્ય અનુમાનથી પર્વતાદિ પક્ષમાં] આરોપાનું રૂપ જગતમાંના બધા અગ્નિને સાધારણ [રૂપે લાગુ પડે તેવું] હેાય છે. આ કારણે તેવા જ્ઞાનવિષયને “સામાન્ય લક્ષણ” કહેવામાં આવે છે. (૧૬) तच्चानुमानस्य ग्राह्य दर्शयितुमाह - सोऽनुमानस्य विषयः ॥१७॥ તે અનુમાનને ગ્રાહ્ય વિધ્ય છે તે બતાવતાં કહે છે ? તે અનુમાનને વિષય છે. (૧૭) 1. सोऽनुमानस्य विषयो ग्राह्यरूपः । सर्वनाम्नोऽभिधेयवलिङ्गपरिग्रहः । 1, તે અનુમાનને વિષય, એટલે કે ગ્રાવિષય છે, [અને નહિ કે અધ્યવસેય વિષય.] [અહીં સૂત્રમાં તે' એ સર્વનામથી સૂચવાત સામાન્યલક્ષણ” શબ્દ નપુંસકલિંગને હોઈ, તે' એ સર્વનામ પણ નપુંસકલિંગનું જ ગણવું જોઈએ, તેમ છતાં] વાકયના વિધેયરૂપ વિષયના પુંલિંગપણને મહત્વ આપીને, તે અનુસાર તે” એ સર્વનામને પુંલિંગરૂપ ગયું છે. 2. सामान्यलक्षणमनुमानस्य विषयं व्याख्यातुकामेनायं स्वलक्षणस्वरूपाख्यानग्रन्थ आवर्तनीयः स्यात् । ततो लाघवार्थ प्रत्यक्षपरिच्छेद एवानुमानविषयः उक्तः ।। 2. [કોઈને પ્રશ્ન થાય કે આ પ્રયક્ષપરિચ્છેદમાં અનુમાનના વિષયની ચર્ચા કેમ કરી, તે તેને સાદે ખુલાસે એ છે કે –] જે સૂત્રકાર “અનુમાનને વિષય સામાન્યલક્ષણ હેય Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ છે. એવું [આ પછીના અનુમાનપરિકેદમાં જ] કહેવાનું રાખે, તે સ્વિલક્ષણનું સ્વરૂપ સમજ્યા પછી જ સામાન્ય લક્ષણનું સ્વરૂપ સમજવાનું શક્ય હેવાને લીધે ત્યાં [સ્મરણને સહાય કરવા માટે સ્વલક્ષણના સ્વરૂપની ચર્ચા કરતા [ઓ] ગ્રંથભાગ તેમણે ફરીથી કહી જવો પડે. એથી લાઘવ સાધવા પ્રત્યક્ષપરિચ્છેદમાં જ અનુમાનને વિષય કહી દીધે છે. (૧૭) विषयविप्रतिपत्तिं निराकृत्य फलविप्रतिपत्ति निराकर्तुमाह -- तदेव च प्रत्यक्ष ज्ञान प्रमाणफलम् ॥१८॥ [સમ્યગૂજ્ઞાનરૂપ પ્રમાણુના વિષય અંગેના મતાંતરનું નિરસન કરીને તેને ફળ અંગેના મતાંતરનું નિરસન કરતાં કહે છે : તે જ પ્રત્યક્ષજ્ઞાન [પોતે] પ્રમાણનું ફળ છે. (૧૮) 1. तदेवेति । यदेवानन्तरमुक्तं प्रत्यक्षं ज्ञानं तदेव प्रमाणस्य फलम् ॥ 1. જે પ્રત્યક્ષ જ્ઞાન અગાઉ ઉલ્લેખ્યું છે તે [પોતે જ પ્રમાણુનું ફળ [પણ] છે. (૧૮) कथं प्रमाणफलमित्याह --- __ अर्थप्रतीतिरूपत्वात् ॥१९॥ [તે પ્રત્યક્ષજ્ઞાન પતે જ] કેવી રીતે પ્રમાણફળ છે તે કહે છે : કારણ કે તે પ્રત્યક્ષ જ્ઞાનમાં જ] અર્થ પ્રતીતિરૂપત્વ હેય છે. (૧૯) 1. अर्थस्य प्रतीतिरवगमः । सैव रूपं यस्य प्रत्यक्षज्ञानस्य तदर्थप्रतीतिरूपम् । तस्य भावः, તરમા ! 1. અર્થની (=પદાર્થની) પ્રતીતિ એટલે કે આકલન એ જ જેનું સ્વરૂપ છે તે “અર્થપ્રતીતિરૂપ” કહેવાય. તે પરથી “અર્થ પ્રતીતિરૂપવ” તે ભાવવાચક નામ બન્યું. [સરળ ભાષામાં કહીએ તો : પ્રત્યક્ષજ્ઞાન અર્થપ્રતીતિરૂપ હોય છે.] તે [અર્થ પ્રતીતિરૂપત્વને કારણે [તે જ જ્ઞાન પ્રમાણફળ છે. 2. एतदुक्तं भवति - प्रापकं ज्ञानं प्रमाणम् । प्रापगशक्तिश्च न केवलादर्थाविनाभावित्वाद्भवति । बीजाद्यविनाभाविनोऽप्यकुरादेरप्रापकत्वात् । तस्मात्प्राप्यादर्थादुत्पत्तावप्यस्य ज्ञानस्यास्ति कश्चिदवश्यकर्त्तव्यः प्रापकव्यापारो येन कृतेनार्थः प्रापितो भवति । 2. આ બે સૂત્રના પ્રતિપાદનો પાછળનો તર્ક આ પ્રકારનો છેઃ પ્રાપક જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. હવે જ્ઞાન પિતાની કઈ વિશેષતા કે કયા વ્યાપારથી પ્રાપક બને તે વિચારીએ તે : જ્ઞાનનો પદાર્થ સાથે અવિનાભાવ સંબંધ હોવા માત્રથી (અર્થાત્ પદાર્થના હોવા ઉપર જ્ઞાનના અસ્તિત્વનું અવલંબન હવામાત્રથી) જ કંઈ જ્ઞાનમાં પદાર્થની પ્રાપ્તિ કરાવવાની શક્તિ આવતી નથી; જેમ કે અંકુર વગેરે [કાર્યો], બીજ વગેરે કારણો] સાથે અવિનાભાવ સંબંધ ધરાવતાં હોય છે એટલા માત્રથી કંઈ [તેમનાં તે તે કારણની] પ્રાપ્તિ કરાવનાર નથી હોતાં. એટલે જ્ઞાન પિતાથી પ્રાપ્ત થનાર પદાર્થમાંથી ઉત્પન્ન થાય ન્યા. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમિનું તે ખરું, [પરંતુ તેટલી જ હકીકતને કારણે જ્ઞાન તે પદાર્થનું પ્રાપક બનતું નથી;] જ્ઞાને તે અર્થના પ્રાપક બનવા માટે કાઈક આવશ્યક વ્યાપાર [કિંવા વિશેષ ધર્મ] દાખવવાને રહે છે, કે જેને લીધે પિતાથી અર્થની પ્રાપ્તિ થાય. 3. म एव च प्रमाणफलम्, यदनुष्ठानात् प्रापकं भवति शानम् । उक्तं च पुरस्तात् "प्रवृत्तिविषयप्रदर्शनमेव प्रापकस्य प्रापकव्यापारो नाम" । 3. [હવે, જ્ઞાનને એવો વ્યાપાર કર્યો તે કહેતાં પહેલાં અહીં સ્પષ્ટ કરી લેવું જોઈએ કે કઈ પણ વસ્તુનું જે પાસું ઈષ્ટ પ્રયજનને સિદ્ધ કરી આપે છે, તે વસ્તુનું ફળરૂપ પાસું કહેવાય એ ન્યાયે – જે [વ્યાપાર કરવા વડે જ્ઞાન પ્રાપક બનતું હોય, તે વ્યાપાર જ તે જ્ઞાન કે પ્રમાણુનું ફળ બની રહે છે. હવે જ્ઞાનને તે વ્યાપાર કયો એ સમજવા તરફ વળીએ તો –] અગાઉ કહ્યું હતું તેમ, પ્રવૃત્તિયોગ્ય વિષયનું પ્રદર્શન (=સ્પષ્ટ ભાન કરાવવું તે) જ જ્ઞાનને પ્રાપક વ્યાપાર કહેવાય. [પ્રદર્શક હાવા સિવાય જ્ઞાનમાં પ્રાપકપણું હોઈ ન શકે ને તેથી જ્ઞાનપણું પણ ન હોઈ શકે.]. 4. तदेव च प्रत्यक्षमर्थप्रतीतिरूपम् अर्थप्रदर्शनरूपम् । अतस्तदेव प्रमाणफलम् ॥ 4. આ રીતે પ્રત્યક્ષજ્ઞાન અર્થના પ્રદર્શનરૂપ [અવશ્યપણે] હેવાનું; [એને જ અર્થ એ કે તે અર્થની પ્રતીતિરૂપ હોવાનું. આમ [એ અર્થપ્રતીતિ તે જ પ્રમાણને પ્રાપક વ્યાપાર એટલે જ કે ઉક્ત ન્યાયે પ્રમાણફળ હોવાથી અને પ્રત્યક્ષ પણ અર્થપ્રતીતિરૂપ જ હોવાથી તે જ્ઞાન પોતે જ પ્રમાણફળ [પણ] છે, [પ્રમાણફળ તે પ્રમાણ કે જ્ઞાનથી જુદે પદાર્થ નથી.] (૧૮) यदि तर्हि ज्ञानं प्रमितिरूपत्वात् प्रमाणफलं, किं तर्हि प्रमाणमित्याह - __ अर्थसारूप्यमस्य प्रमाणम् ॥२०॥ તો પ્રશ્ન થાય ]“આમ જે જ્ઞાન “પ્રમિતિ (=અર્થ–પ્રતીતિ) રૂ૫ હોવાથી પ્રમાણફળ ગણાય તો પછી “પ્રમાણ કેને કહેવું ?” આથી કહે છે : આનું [પોતાના વિષયરૂ૫] પદાર્થ સાથેનું સારૂપ્ય તે પ્રમાણ છે. (૨૦) 1. अर्थेन सह यत्सारूप्यं सादृश्यमस्य ज्ञानस्य तत् प्रमाणम् । इह यस्माद्विषयाद्विज्ञानमुदेति तद्विषयसदृशं तद्भवति । यथा नीलादुत्पद्यमानं नीलसदृशम् । तच्च सारूप्यं सादृश्यमाकार इत्याभास इत्यपि व्यपदिश्यते ॥ 1. પદાર્થ સાથેના આના એટલે કે જ્ઞાનના સારૂ કિંવા સાદસ્યને પ્રમાણુ કહેવાય. એમ જોવા મળે છે કે જે વિષયમાંથી વિજ્ઞાન ઉતપન્ન થતું હોય છે તે વિષયના જેવું (= તે વિષયના આકારનું) તે હોય છે – જેમ કે નીલ વણમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન નીલ વર્ણ જેવું હોય છે. એ સ્પષ્ટ કરવું જોઈએ કે તે સારૂપ્ય કિંવા સદશ્યને “[સ્વવિષયન] આકાર' અથવા સ્વવિષયન] આભાસ' એવા શબ્દોમાં પણ ઉલ્લેખવામાં આવતું હોય છે. (૨૦) ननु च ज्ञानादव्यतिरिक्तं सादृश्यम् । तथा च सति तदेव ज्ञानं प्रमाणं, तदेव च प्रमाणफलम् । न चैकं वस्तु साध्यं साधनं चोपपद्यते । तत्कथं सारूप्य प्रमाणमित्याह - Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ: પ્રત્યક્ષ तदशादर्थप्रतीतिसिद्धेरिति ॥२१॥ શિકાકાર પૂછે છે : “આ તમે કહેલું] સાદસ્ય તે જ્ઞાનપી વેગળું હોતું નથી; [અને વળી અર્થપ્રતીતિરૂપત્વ એ પ્રમાણુફળ પણ જ્ઞાનથી વેગળું નથી રહેતું.] આ રીતે તો એક જ જ્ઞાન પ્રમાણ પણ કહેવાશે તે પ્રમાણફળ પણ કહેવાશે. [હવે, ખરેખર તો પ્રમાણ એ સાધન છે અને પ્રમાણુફળ તે સાધ્ય છે; અને એક જ વસ્તુ સાધ્ય પણ હોય ને સાધન પણ હોય તે કંઈ બંધ બેસે એવી વાત નથી. તો પછી ઉપર કહ્યું તે જ્ઞાનમાં રહેલું પદાર્થ સાથેનું સારૂપ્ય તે પ્રમાણ કઈ રીતે કહી શકાય ? [પ્રમાણ તો જ્ઞાનથી જુદું જ હોવું ઘટે.]” આના અનુસંધાનમાં કહે છે : કારણ કે તેને વશ થઈને અર્થની પ્રતીતિની સિદ્ધિ થતી હોય છે. (૨૧) (પ્રત્યક્ષપરિચ્છેદનાં સૂત્રો સમાપ્ત) 1. તત્રતા તિિત સાધ્યમ, તસ્ય વરાત સાક્યામતા અર્થચ પ્રતીતિરવેશ: તસ્થા: સિદ્ધિઃ | તતિલઃ wrIT | 1. તેને વશ થઈને એટલે તે સારૂણ્યના સામર્થ્યને કારણે અર્થની પ્રતીતિ એટલે પદાર્થનું આકલન. તે પ્રતીતિની સિદ્ધિરૂપી કારણથી [સારૂપ્યને પ્રમાણુ કહી શકાય]. 2. अर्थस्य प्रतीतिरूपं प्रत्यक्षं विज्ञानं सारूप्यवशासिद्ध्यति प्रतीतं भवतीत्यर्थः । नीलनिर्भासं हि विज्ञानं यतः, तस्मान्नीलस्य प्रतीतिरवतीयते । येभ्यो हि चक्षुरादिभ्यो विज्ञानमुत्पद्यते न तद्वशात् तज्ज्ञानं नीलस्य संवेदनं शक्यतेऽवस्थापयितुम् । नीलसदृशं त्वनुभूयमानं नीलस्य संवे. दनमवस्थाप्यते । 2. અર્થની પ્રતીતિરૂપ પ્રત્યક્ષ વિજ્ઞાન તેના અર્થ સાથેના સારૂપ્યને કારણે જ સિદ્ધ થાય છે, એટલે કે પ્રિતીતિરૂપે સિદ્ધ થાય છે કિંવા] પ્રતીત થાય છે; જેમ કે અમુક જ્ઞાન નીલવણના આકારવાળું હોય છે તેથી જ એ નીલવર્ણની પ્રતીતિરૂપ છે એમ નક્કી થાય છે; જે ચક્ષુ વગેરે [અન્ય કારણ]થી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને અનુસરીને કંઈ “તે નીલવર્ણનું જ્ઞાન છે' એમ નક્કી કરી શકાતું નથી. પણ તે “નીલવર્ણના જેવું છે' એમ અનુભવાય છે તેથી તે નીલવર્ણનું જ્ઞાન છે એમ નક્કી થઈ શકે છે. 3. न चात्र जन्यजनकभावनिबन्धनः साध्यसाधनभावः, येनैकस्मिन्वस्तुनि विरोधः स्यात। अपि तु ब्यवस्थाप्यव्यवस्थापनभावेन । तत एकस्य वस्तुनः किञ्चिद्रूपं प्रमाण किंचित्प्रमाणफले न विरुध्यते । व्यवस्थापनहेतुर्हि सारूप्यं तस्य ज्ञानस्य । व्यवस्थाप्यं च नीलसंवेदनरूपम् । પ્રમાણ અને પ્રમિતિ વચ્ચેના સંબંધનું સાચું સ્વરૂપ : 3. હવે અહીં [ પ્રમાણ અને પ્રમાણફળ વચ્ચે] જે સાધ્ય સાધનભાવ માને છે તેના મૂળમાં એ બે વચ્ચે જન્મ-જનકભાવ છે એમ સમજવાનું નથી એમ હોત તો, અલબત્ત, એક જ પદાર્થને સાધ્ય અને સાધન બંને માનવામાં વિરોધ ઊભો થાત; પણ એમ નથી. અહીં તો બંને વચ્ચે વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપન(=વ્યવસ્થાપક)ભાવને આધારે Page #77 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ સાધ્ય-સાધનભાવ કહો છે. તેથી એક વસ્તુનું એક પાસું તે પ્રમાણ અને બીજું પાસું તે પ્રમાણુફળ – એમ માનવામાં કશે વિરોધ રહેલો નથી. તે જ્ઞાનનું [પદાર્થ સાથેનું) સારૂપ્ય તે વ્યવસ્થાપનહેતુ (=વ્યવસ્થાપક) છે અને તે નીલવર્ણનું સંવેદન છે તે હકીકત વ્યવસ્થાપ્ય છે. 4. व्यवस्थाप्यव्यवस्थापकभावोऽपि कथमेकस्य ज्ञानस्येति चेत् । उच्यते । नीलसदृशमनुभूय त.द्वेज्ञानं यतो नीलस्य ग्राहकमवस्याप्यने निश्चयप्रत्ययेन, तस्मात् सारूप्यमनुभूतं व्यवस्थापनहेतुः। निश्चयप्रत्ययेन च तज्ज्ञानं नीलसंवेदनमवस्थाप्यमानं व्यवस्थाप्यम् । 4. જે શંકાકાર ફરી એમ પૂછે કે] એક ને એક જ્ઞાનની અંદર વ્યવસ્થાપ્યવ્યવસ્થાપકભાવ પણ કઈ રીતે સંભવે, તે એને જવાબ આ છે : [પ્રત્યક્ષની ઉત્તર ક્ષણે થત] નિશ્ચયપ્રત્યય (વિકલ્પ કે અધ્યવસાય) તે જ્ઞાનને નીલવર્ણ સદશ અનુભવીને તે જ્ઞાન નીલવર્ણનું ગ્રહણ કરનારું છે' એમ નક્કી કરે છે તેથી એ જ્ઞાનમાં અનુભવાયેલું [વિષય સાથેનું] સારૂય તે વ્યવસ્થાપનહેતુ ગણાય છે. વળી એ જ નિશ્ચયપ્રત્યય “એ જ્ઞાન નીલવર્ણનું સંવેદન છે” એમ [પણ] નક્કી કરે છે, તેથી જ્ઞાનનું નીલપ્રતીતિરૂપત્ન) એ વ્યવસ્થાપ્ય બની રહે છે. 5. तस्मादसारूप्यव्यावृत्त्या सारूप्यं ज्ञानस्य व्यवस्थापनहेतुः । अनीलबोधव्यावृत्त्या च नीलबोधरूपत्वं व्यवस्थाप्यम् । 5. તો આમ, જ્ઞાનની અંદર [વિષય સાથેના) અસારૂખની સંભાવનાને વ્યાવૃત્ત (= બાકાત) કરીને રહેલું સારૂપ્ય (એટલે કે નિયમપૂર્વક અસ્તિત્વ ધરાવતું સારૂપ્ય) તે જ્ઞાનના વિશેષ આકારનો વ્યવસ્થાપનહેતુ છે; અને નીલવણથી અન્ય વિષયના ધરૂપ હાવાની શકયતા બાદ રાખીને નીલજ્ઞાનમાં રહેલું] નીલાધરૂપત્વ તે વ્યવસ્થાપ્ય છે. 6. व्यवस्थापक श्च विकल्पप्रत्ययः प्रत्यक्षबलोत्पन्नो द्रष्टव्यः । न तु निर्विकल्पकत्वात प्रत्यक्षमेव नीलबोधरूपत्वेनात्मानमवस्थापयितु शक्नोति । निश्चयप्रत्ययेनाव्यवस्थापित सदपि नीलबोधरूपं विज्ञानमसत्कल्पमेव । तस्मान्निश्चयेन नीलबोधरूपं व्यवस्थापितं विज्ञानं नीलबोधात्मना સદ્ભવતિ | 6. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે [પ્રત્યક્ષ જ્ઞાનમાં રહેલાં અર્થ પ્રતીતિરૂપત્વ અને અર્થ સારૂપ્ય વચ્ચેના વ્યવસ્થાપન-વ્યવસ્થા–ભાવને] નક્કી કરી આપનાર [તે, પ્રત્યક્ષજ્ઞાન પિતે નથી] પણ પ્રત્યક્ષના બળે ઉત્પન્ન થયેલા વિકલ્પપ્રત્યય છે. પ્રત્યક્ષ જ્ઞાન પોતે નિર્વિકટપક હોવાથી “પોતે નીલવર્ણના બોધરૂપ છે ” તેમ નિશ્ચય કરી શતું નથીનીલબોધરૂપ વિજ્ઞાન (=નિર્વિકલ્પક પ્રત્યક્ષ) પિતે ભલે સત્વરૂપ હોય, પણ નિશ્ચયરૂપ પ્રત્યય (=વિકલ્પ)થી વ્યવસ્થાપિત ન કરાય ત્યાં સુધી અસત્ જેવું જ રહેવાનું. એટલે અમુક જ્ઞાન નિશ્ચયથી નીલબોધરૂપે વ્યવસ્થાપિત કરાય ત્યારે જ તે નીલબેધસ્વરૂપે સત ઠરે છે. 7. तस्मादध्यवसायं कुर्वदेव प्रत्यक्ष प्रमाणं भवति । अकृते त्वध्यवसाये नीलबोधरूपत्वेनाव्यवस्थापितं भवति विज्ञानम् । तथा च प्रमाणफलमर्थाधिगमरूपमनिष्पन्नम् । अतः साधकतमस्वाभावात् प्रमाणमेव न स्याज्ज्ञानम् । ભાત | Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ પ્રત્યક્ષ ૨૭ 7. તો આમ પ્રત્યક્ષ જ્ઞાન અધ્યવસાય ઉત્પન્ન કરનારું નીવડે ત્યારે જ પ્રમાણરૂપ બને છે. અધ્યવસાય ન થાય ત્યાં સુધી વિજ્ઞાન નીલબોધરૂપ હોવાનું નકકી થતું નથી. એ રીતે અર્થ પ્રતીતિરૂપ પ્રમાણફળ જ નીપજતું નથી. અને એ સ્થિતિમાં એ જ્ઞાન, [સાધતમ્ | ” – “સાધતમ તે કરણુ” – એ પ્રસિદ્ધ પાણિનીય વ્યાખ્યા મુજબ, અર્થ પ્રતીતિરૂપ કાર્યનું “સાધકતમ” (= અવશ્ય સિદ્ધિ કરનારું નિમિત્ત) ન હોવાને લીધે પ્રમાણે જ બની શકતું નથી. 8. जनितेन त्वध्यवसायेन सारूप्यवशान्नीलबोधरूपे ज्ञाने व्यवस्थाप्यमाने सारूप्यं व्यवस्थापनहेतुत्वात् प्रमाणं सिद्धं भवति । 8. એથી ઊલટું, પ્રત્યક્ષ જ્ઞાન બાદ ઉત્પન્ન થયેલા અધ્યવસાય દ્વારા જ્ઞાન, પિતાના વિષય સાથેના] સારૂધ્યને કારણે, નીલવર્ણના બેધરૂપે નિશ્ચિત થાય તે સ્થિતિમાં સારૂપ્ય એ તે જ્ઞાનના આકારને નિશ્ચય કરનારું પરિબળ હાઈ (એટલે કે જ્ઞાનાકારનું વ્યવસ્થાપન કરવારૂપી કાર્યનું સાધતમ હાઈ), “પ્રમાણ હોવાનું સિદ્ધ થાય છે 9. यद्येवमध्यवसायसहितमेव प्रत्यक्ष प्रमाणं स्यान्न केवलमिति चेत् । नैतदेवम् । यस्मात् प्रत्यक्षबलोत्पन्नेनाध्यवसायेन दृश्यत्वेनार्थोऽवसीयते नोत्प्रेक्षितत्वेन । दर्शनञ्चार्थसाक्षात्करणाख्यं प्रत्यक्षव्यापारः । उत्प्रेक्षणं तु विकल्पव्यापारः । तथा हि, परोक्षमर्थ विकल्पयन्तः 'उत्प्रेक्षामहे न तु पश्यामः' इत्युत्प्रेक्षात्मकं विकल्पव्यापारमनुभवादध्यवस्यन्ति । 9. [આની સામે કદાચ આવી રજૂઆત કઈ શંકાકાર કરે :] “જે આમ [પ્રત્યક્ષજ્ઞાનને વ્યવસ્થાપન માટે અધ્યવસાય આવશ્યક જ] હેાય તે પછી અધ્યવસાય સહિતનું પ્રત્યક્ષ જ પ્રમાણુ ઠરે, તેના વગરનું નહિ.” [આ અંગે અમારું કહેવાનું આમ છે. આ વાત બરોબર નથી એટલે કે અમારે મતે અધ્યવસાય વગરનું પ્રત્યક્ષ જ પ્રમાણ છે.] આમ કહેવાનું કારણ એ છે કે પ્રત્યક્ષના પ્રભાવથી ઉત્પન્ન થયેલું અધ્યવસાય “વિષય સાક્ષાત અનુભવ્યો” એ નિર્ણય કરે છે અને નહિ કે “વિષયનું ઉલ્ટેક્ષણ કર્યું' એવો નિર્ણય. હવે દર્શન એટલે કે વિષયસાક્ષાત્કાર તે પ્રત્યક્ષને વ્યાપાર છે, જ્યારે પ્રેક્ષણ (કલ્પના) તે વિકલ્પ(=અધ્યવસાય)ને વ્યાપાર છે. તેથી પ્રત્યક્ષજ્ઞાનને સામે પક્ષે વિકલ્પજ્ઞાનને વિચાર કરીએ તો જણાશે કે કેઈ પરોક્ષ અર્થ વિષે [અનુમાનરૂ૫] વિકલ્પ કરનાર વ્યક્તિ, અનુભવના આકાર)ને આધારે, “મેં વિષયની ઉપેક્ષા (=ક૯૫ના) કરી એવી તારવણી કરે છે અને નહિ કે મેં વિષયને અનુભવ્યો’ એવી તારવણી. [તેથી તે પ્રસંગે સાક્ષાત્કારરૂપ પ્રત્યક્ષ નહિ, પણ વિકલ્પરૂપ અનુમાન પ્રમાણુ બને છે.] 10. तस्मात् स्वव्यापार तिरस्कृत्य प्रत्यक्षव्यापारमादर्शयत यत्रार्थे प्रत्यक्षपूर्वकोऽध्यवसत्यस्तत्र प्रत्यक्षं केवलमेव प्रमाणमिति ॥ 10. આમ કોઈ પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન થયા બાદ ઉતપન્ન થતો અધ્યવસાય પિતાના [વિકલ્પરૂપ] વ્યાપારને ન ઉપસાવતાં તે પ્રત્યક્ષતાનમાં થતા (દર્શનરૂ૫) વ્યાપારને જ ઉપસાવે છે; તેથી તે પદાર્થ માટેનું પ્રમાણ તે કેવલ પ્રત્યક્ષ છે, [અધ્યવસાયહિતનું પ્રત્યક્ષ નહિ.] (૨૧) આચાર્ય ધર્મોત્તરરચત ન્યાયબિટીકામાં પ્રથમ પ્રત્યક્ષ-પરો સમાપ્ત Page #79 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः स्वार्थानुमानपरिच्छेदः । દ્વિતીય પરિછેદ : સ્વાર્થીનુમાન एवं प्रत्यक्षं न्याख्यायानुमानं व्याख्यातुकाम आह - ___ अनुमानं द्विधा ॥१॥ આવી રીતે પ્રત્યક્ષનું નિરૂપણ કરી, હવે અનુમાનનું નિરૂપણ કરવાના આશયથી કહે છે? અનુમાન બે પ્રકારનું છે. (૧), 1. અનુમાનૈ દ્રિષા દ્રિારમ્ | 1. અનુમાન બે પ્રકારનું હોય છે. 2. મથાનમાનસ્ત્રક્ષણે વાથે મિશ્નરશ્રમેઃ જથ્થ? ૩ | પરાર્થનમાર્ગ રાજાस्मकं, स्वार्थानुमानं तु ज्ञानात्मकम् । तयोरत्यन्तभेदान्नैकं लक्षणमस्ति । ततस्तयोः प्रतिनियतं लक्षणमाख्यातुं प्रकारभेदः कथ्यते । प्रकारभेदो हि व्यक्तिभेदः । व्यक्तिभेदे च कथिते प्रतिव्यक्तिनियतं लक्षणं शक्यते वक्तुम् । नान्यथा । ततो लक्षणनिर्देशाङ्गमेव प्रकारभेदकथनम् । अशक्यतां च प्रकारभेदकथनमन्तरेण लक्षणनिर्देशस्य ज्ञात्वा प्राक् प्रकारभेदः कथ्यत इति ॥ 2. [અહીં કોઈ જિજ્ઞાસુને પ્રશ્ન થાય :] “જયારે [પ્રથમ] અનુમાનનું લક્ષણ કહેવું જોઈએ ત્યારે એકાએક તેના પ્રકારની સંખ્યા શાને કહી ?” આ અંગે અમારે આમ કહેવાનું છે? અનુમાનના બે પ્રકારમાંનું એક પરાર્થાનુમાન તે શબ્દાત્મક છે, જ્યારે બીજુ સ્વાર્થનુમાન તે જ્ઞાનાત્મક છે. હવે એ બંનેમાં સાવ જુદાપણું છે. એથી એમનું એક લક્ષણ સંભવતું નથી. તેથી તે બંનેનું જુદું જુદું લક્ષણ કહેવું પડે. તે માટે પ્રથમ પ્રકારભેદ [આ સૂત્રમાં] કહેવામાં આવ્યો છે. હવે પ્રકારભેદનું કથન એટલે જ [આડકતરી રીતે] વ્યક્તિભેદનું કથન. એ રીતે વ્યક્તિભેદ કહ્યો હોય તો પછી તે દરેક પ્રકારનું પિતાનું લક્ષણ કહી શકાય. એ સિવાય બીજે ઉપાય નથી, એટલે પ્રકારભેદનું કથન તે લક્ષણનિદે શનું જ [પૂર્વભૂમિકારૂ૫] અંગ છે. આમ પ્રકારભેદ કહ્યા સિવાય લક્ષણનિદેશની અશકયતા જાણીને આ સૂત્ર દ્વારા પૂર્વ પ્રકારભેદ કહ્યો છે. (૧) किं पुनस्तद्वैविध्यमित्याह __ स्वार्थ परार्थ च ॥२॥ હવે તે બે પ્રકાર કયા એ સ્પષ્ટ કરતાં કહે છે : સ્વાર્થ અને પરાર્થ. (૨) 1. स्वस्मायिदं स्वार्थम् । येन स्वयं प्रतिपद्यते तत् स्वार्थम् । परस्मायिदं परार्थम् । येन परं प्रतिपादयति तत्परार्थम् ॥ 1. સ્વ (= પિતાની જાત) માટેનું તે “સ્વાર્થ” [અનુમાન] અને બીજા માટેનું તે પરાર્થ” [અનુમાન. [કથનરીતિ)થી બીજાને [તે મેળવેલું અનુમાનજ્ઞાન] પ્રતિપાદિત કરી શકાય તે પરાર્થ અનુમાન કહેવાય. (૨) Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ સ્વાથનુમાન तत्र स्वार्थ त्रिरूपाल्लिङ्गाद्यदनुमेये ज्ञानं तदनुमानम् ॥३॥ તેમાં ત્રિરૂપ લિંગથી જે અનુમવિષયક જ્ઞાન તે સ્વાર્થ—અનુમાન. (૩) 1. “તત્ર' તો સ્વાર્થપરાનુનયણે સ્વાર્થ જ્ઞાન વિશિષ્ટમિટ – ત્રિવિતિ | गि रूपाणि यस्य वक्ष्यमाणलक्षणानि तस्त्रिरूपम् । लिङ्ग्यते गम्यतेऽनेनार्थ इति 'लिङ्गम्' । 1. “તેમાં એટલે સ્વાર્થ અને પરાર્થ અનુમાન એ બેમાં. “ત્રિરૂપ લિંગથી...” યાદિ શબ્દો દ્વારા કેવા જ્ઞાનને સ્વાર્થ અનુમાન કહેવાય તે કહ્યું છે. જે લિંગનાં ત્રણ છે છે તે “ત્રિરૂપ” લિંગ કહેવાય; તે ત્રણ રૂપનું સ્વરૂપ હમણાં જ સમજાવવામાં બનાવશે. “લિંગ” શબ્દ [ત્રિ-જિતિ – “જવું, “જાણવું” એ સંસ્કૃત ધાતુને આધારે) જેના દ્વારા પદાર્થ જાણવામાં આવે તે એવો અર્થ ધરાવે છે. 2. तस्मास्त्रिरूपाल्लिङ्गात् यत् जातं ज्ञानमिति । एतद् हेतुद्वारेण विशेषणम् । 2. તે આમ ત્રિરૂપ લિંગમાંથી જન્મેલું જે જ્ઞાન હેય તે [અનુમાન. [ત્રિરૂપ લિંગ a અનુમાનનું કારણ હોઈ અનુમાન માટે આ વિશેષણ વાપર્યું છે. 3. तत् त्रिरूपाच्च लिङ्गात् त्रिरूपलिङ्गालम्बनमप्युत्पद्यत इति विशिनष्टि - अनुमेय इति । एतच्च विषयद्वारेण विशेषणम् । 3[પણ અનુમાન માટે “ત્રિરૂપ લિંગમાંથી જન્મતું જ્ઞાન એ વિશેષણ જ પૂરતુ નથી; કારણ કે ત્રિરૂપ લિંગમાંથી તો ત્રિરૂપ લિંગને આલંબન (વિષય) બનાવતું [“આ ત્રિરૂપ લિંગ છે' એવા આકારનું] જ્ઞાન પણ જન્મે છે. એટલે [આમ અતિવ્યાપ્તિ હાળવા] ઉક્ત જ્ઞાન માટે “અનુમેય(પક્ષ)વિષ્યક એવું વિશેષણ પણ ઉમેરે છે. આ બીજું વિશેષણ આ જ્ઞાન વિષય સ્પષ્ટ કરે છે. 4. त्रिरूपाल्लिङ्गाद्यदुत्पन्नमनुमेयालम्बनं ज्ञानं तत् स्वार्थमनुमानमिति ॥ 4. [એટલે એકંદરે અર્થ આમ થયે ] “ત્રિરૂપ લિંગમાંથી ઉત્પન્ન થયેલું એવું અનુમેયને આલંબન બનાવતું જ્ઞાન તે સ્વાર્થનુમાન.” (૩) लक्षणविप्रतिपत्तिं निराकृत्य फलविप्रतिपत्ति निराकर्तुमाह प्रमाणफलव्यवस्थाऽत्रापि प्रत्यक्षवत् ॥४॥ લક્ષણ વિષેની વિપ્રતિપત્તિનું નિરાકરણ કરી ફલ વિષેની વિપ્રતિપત્તિનું નિરાકરણ કરવા કહે છે : અહી પણ પ્રમાણુફળ અંગેની વ્યવસ્થા પ્રત્યક્ષની જેમ સમજવી. (૪) 1. प्रमाणस्य यत्फलं तस्य या व्यवस्था साऽत्रानुमानेऽपि प्रत्यक्ष इव 'प्रत्यक्षवत्' वेदितव्या। 1. પ્રમાણુના ફળની વ્યવસ્થા તે અહીં', એટલે કે અનુમાનના સંદર્ભમાં પણ પ્રત્યક્ષની જેમ સમજવી. 2. यथा हि नीलसरूपं प्रत्यक्षमनुभूयमानं नीलबोधरूपमवस्थाप्यते, तेन नीलसारूप्यं व्यवस्थापनहेतुः प्रमाणम्, नीलबोधरूपं तु व्यवस्थाप्यमानं प्रमाणफलम, तद्वद् अनुमानं Page #81 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ नीलाकारमुत्पद्यमान नीलबोधरूपमवस्थाप्यते, तेन नीलसारूप्यमस्य प्रमाणम् । नीलविकल्पनरूपं त्वस्य प्रमाणफलम् । सारूप्यवशाद्धि तन्नोलप्रतीतिरूपं सिध्यति । नान्यथेति ।। 2. જેમ પ્રત્યક્ષ નીલસરૂપ અનુભવાતું હોઈ નીલના બોધરૂપ છે એમ નિશ્ચય કરાય છે, તેથી નીલ સાથેનું પ્રત્યક્ષ જ્ઞાનનું સારૂપ્ય એ તે જ્ઞાનના વ્યવસ્થા પન( = આકારનિશ્ચય)ને હેતુ હાઈ પ્રમાણુ ગણાય, અને તે જ્ઞાનને નીલબેધરૂપ નિશ્ચિત કરીએ છીએ તેથી [નીલબોધ તે] પ્રમાણફળ ગણાય, તેમ અનુમાન પણ નીલ વિષય જેવા આકારમાં ( નીલસરૂ૫) ઉત્પન્ન થતું હોઈ નીલાધરૂપ હોવાનું નક્કી થાય છે, તેથી આ જ્ઞાનનું નીલ સાથેનું સારૂપ્ય તે પ્રમાણુરૂપ અંશ નક્કી થશે અને નીલનું વિકલ્પજ્ઞાન તે પ્રમાણફળ ગણાશે. [નીલ સાથેના] સારૂણ્યને કારણે જ તે જ્ઞાન નીલની [વિક૯પાત્મક પ્રતીતિરૂપ સિદ્ધ થાય છે, તેના વિના તેમ સિદ્ધ ન થાત. (૪) . एवमिह संख्यालक्षणफलविप्रतिपत्तयः । प्रत्यक्षपरिच्छेदे तु गोचरविप्रतिपत्तिनिराकृता । लक्षणनिर्देशप्रसङ्गेन तु त्रिरूपं लिंङ्ग प्रस्तुतम् । तदेव व्याख्यातुमाह - त्रैरूप्यम् पुनर्लिङ्गस्यानुमेये सत्त्वमेव, सपक्षे एव सत्त्वम् , असपक्षे चासत्त्वमेव ___ निश्चितम् ॥५॥ આ રીતે અહીં અનુમાનનાં સંખ્યા, લક્ષણ અને ફળ અંગેના મતાંતરેનું નિરાકરણ કર્યું છે. પ્રત્યક્ષ પરિચછેદમાં તો અનુમાનના વિષય અંગેના મતાંતરનું નિવારણ કર્યું હતું. હવે ઉપર્યુક્ત અનુમાનલક્ષણમાં લિંગને માટે જે “ત્રિરૂપ” [વિશેષણ) વાપર્યું છે તે સમજાવતાં કહે છે : - હવે [લિંગનું] શ્રેય તે : લિંગનું (1) અનુમેયમાં હેવાપણું જ, (૨) સપક્ષમાં જ હોવાપણું અને (૩) અપક્ષમાં ન હોવાપણું જ નિશ્ચિત થયું હોય તે. (૫). ... 1. भैरूप्यमित्यादि । लिङ्गस्य यत् त्रैरूप्यं यानि त्रीणि रूपाणि तदिदमुच्यत इति शेषः । किं पुनस्तत् त्रैरूप्यमित्याह - अनुमेयं वक्ष्यमाणलक्षणम् । तस्मिन् लिङ्गस्य सत्त्वमेव निश्चितम् - एक रूपम् । यद्यपि चात्र निश्चितग्रहणं न कृतं तथाप्यन्ते कृतं प्रक्रान्तयोर्द्वयोरपि रूपयोरपेक्षणीयम् यतो न योग्यतया लिङ्ग परोक्षज्ञानस्य निमित्त, यथा बीजमङकुरस्य । अदृष्टाळूमादग्नेरप्रतिपत्तेः । नापि स्वविषयज्ञानापेक्ष परोक्षार्थप्रकाशनम् , यथा प्रदीपो घटादेः । दृष्टादप्यनिश्चितसम्बन्धादप्रतिपत्तेः । तस्मात् परोक्षार्थनान्तरीयकतया निश्चयनमेव लिङ्गस्य परोक्षार्थप्रतिपादनव्यापारः । नापरः कश्चित् । अतोऽन्वय-व्यतिरेक-पक्षधर्मत्वनिश्चयो लिङ्गब्यापारात्मकत्वादवश्यकर्तव्य इति सर्वेषु रूपेषु निश्चितग्रहणमपेक्षणीयम् । 1. લિંગનું રૂપ્ય એટલે એનાં ત્રણ રૂપે (=વિશેષ ધર્મે). [સૂત્રમાંના] “àરૂપ્ય તે એ શબ્દ પછી “આ પ્રકારે કહેવાય છે એવા શબ્દ સમજી લેવાના છે. હવે તે તે કયું ? તે કહે છે - અનુમેય (=પક્ષ), કે જેનું લક્ષણ હવે પછી સૂત્રકાર કહેવાના છે, તેમાં લિંગનું નિશ્ચિતરૂપે હેવાપણું જ : આ થયું એક રૂપ. જો કે “નિશ્ચિત થયું હોય તે' શબ્દપ્રયેળ [ત્રીજા રૂપના કથન સાથે જ જોડ્યો છે,ી આ પ્રથમ રૂપ સાથે નથી Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થીનુમાન જોડો, તો પણ વાક્યને અંતે થયેલે એ પ્રયોગ અગાઉનાં બંને રૂપોને પણ લાગુ પાડવાનું આવશ્યક ગણાય; કારણ કે [દા ત. પ્રથમ રૂપ સાથે તે પ્રયોગ લાગુ ન પાડીએ તે એનું અનુમયમાં હોવાપણું જ' એટલું જ લક્ષણ છેટું ઠરશે, કારણ કે] બીજ પિતાની યોગ્યતા (=સ્વભાવ) વડે અંકુરનું નિમિત્ત બને છે તે રીતે કંઈ લિંગ [અનમેયમાં પિતાના અવશ્ય હાવારૂપી યોગ્યતાએ કરીને જ પરોક્ષ [એવા સાધ્ય]ના જ્ઞાનનું નિમિત્ત બનતું નથી; કારણ કે ઇન્દ્રિયગોચર નહિ થયેલા ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થતું નથી. વળી, જેમ દીવો હોય એટલે ઉપસ્થિત ઘડાનું જ્ઞાન થઈ જ જાય તેમ કંઈ લિંગ[ભૂત પદાર્થનું [માત્ર પદાર્થરૂપે] જ્ઞાન હોય તેથી પક્ષ પદાર્થ (=સાધ્ય)નું જ્ઞાન થઈ શકતું નથી; કારણ કે લિંગને [માત્ર પદાર્થરૂપે સાક્ષાત્કાર તો થયે હોય, પણ જે તેનો સાધ્યધર્મ સાથે સંબંધ પણ [અનુમાન કરનારને ન સમજાયો હોય તે નુભવગોચર એવા લિંગ પરથી પણ પક્ષ પદાર્થનું જ્ઞાન ન જ થાય. ટૂંકમાં, [પક્ષમાં ઉપસ્થિત એવું] લિંગ પરોક્ષ પદાર્થ સાથે “નાન્તરીયકતા'થી (=અવિનાભાવસંબંધે) સંકળાયેલું છે એવો લિંગ વિષેનો નિશ્ચય જ લિંગ પરોક્ષાર્થનું જ્ઞાન કરાવે તે માટેની આવશ્યક પ્રક્રિયા છે, એ સિવાય (પરોક્ષાર્થજ્ઞાન) શક્ય નથી. આમ લિંગનાં અન્વય, વ્યતિરેક અને પક્ષધર્મવ – એ ત્રણે રૂપનો નિશ્ચય આવશ્યક બની રહે છે; કારણ કે તે ત્રણેને નિશ્ચય જ લિંગનો [અનુમાપક કે ગમક બનાવતે આવશ્યક વ્યાપાર છે. આથી ત્રણે રૂપોમાં “નિશ્ચિત થયેલું” એ શબ્દ જોડવા આવશ્યક છે. . 2. तत्र सत्त्ववचनेनासिद्धं चाक्षुषत्वादि निरस्तम् । एवकारेण पक्षैकदेशासिद्धो निरस्तः । यथा 'चेतनास्तरवः स्वापात्' इति पक्षीकृतेषु तरुषु पत्रसंकोचलक्षणः स्वाप एकदेशे न सिद्धः । न हि सर्वे वृक्षा रात्रौ पत्रसेकोचभाजः, किन्तु केचिदेव । सत्त्ववचनस्य पश्चात् कृतेनैवकारेणासाधारणो धर्मो निरस्तः । यदि ह्यनुमेये एव सत्त्वमिति कुर्यात् , श्रावणत्यमेव हेतुः स्यात् । निश्चितग्रहणेन संदिग्धासिद्धः सर्वो निरस्तः । સૂત્રગત ત્રિરૂપકથનથી થતુ હેવાભાસનિરસન : પ્રથમ રૂ૫ના હેવાભાસ : A 2. “ [અનુમેયમાં લિંગનું] હેવાપણું” એમાં “ હેવાપણું' (=અસ્તિત્વ) એ શબ્દથી અસિદ્ધ હેત્વાભાસનું નિરાકરણ થાય છે; જેમ કે શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કોઈ શબ્દ ચાક્ષુષ (=ચક્ષુથી અનુભવી શકાય તેવા) છે” એવું લિંગ રજુ કરે તો, શબ્દમાં ચાક્ષુષત્વનું અસ્તિત્વ ન હોવાથી લિંગનું પ્રથમ રૂ૫ ચરિતાર્થ નહિ થાય અને તેથી] “અસિદ્ધ હેત્વાભાસ થશે. વળી પ્રથમ રૂપમાં મૂકેલા “જકારથી “પક્ષેક દેશાસિદ્ધ) (=પક્ષના એક પ્રદેશમાં હેતુનું અસ્તિત્વ અસિદ્ધ હોવું તે) નામનો હેત્વાભાસ દૂર થશે; જેમ કે “વૃક્ષો સચેતન છે; કારણ કે તેઓ (બધાં વૃક્ષો) નિદ્રાવસ્થા પામતાં હોય છે” - આ અનુમાનમાં પક્ષ તરીકે [સર્વ] વૃક્ષો છે. હવે પાંદડાં સંકોચાવારૂપ નિદ્રાવસ્થા રાત્રે બધાં વૃક્ષોમાં જોવા મળતી નથી; કેટલાંકમાં જ જોવા મળે છે. આમ અહીં પક્ષના એક ભાગમાં હેતુનું અસ્તિત્વ અસિદ્ધ છે. [પ્રથમ રૂપમાં] “હોવાપણું' એ શબ્દની [પહેલાં નહિ પણ પછી “જ”કાર મૂકવાથી હેતુ અસાધરણ ધર્મ ન બની રહે તેની કાળજી લેવાઈ છે. જો “અનુમેયમાં જ હોવાપણું' એમ આગળ ‘જ'કાર મૂક્યો હોત તો સિપક્ષ Page #83 -------------------------------------------------------------------------- ________________ ખ્યાબિન્દુ છે અસપક્ષ એકમાં ન હોય એ ધર્મ જ હેતુ બની શકત; ઉદાહરણ તરીકે “શબ્દ અનિત્ય છે ' એ સિદ્ધ કરવા “શ્રાવણત્વ” (=કાનને વિષય હેવાપણું), [કે જે પણ કે અપક્ષ એકેમાં નથી તેવું જ હેતુ બની શકત. [પણ ખરેખર એ હેતુ તે અસાધારણ” નામનો હેત્વાભાસ જ ગણાય.] વળી [અનુમયમાં હેતુના અસ્તિત્વને] “નિશ્ચિત થયેલું એ વિશેષણ લાગવાથી “સંદિગ્ધાસિદ્ધ' હેત્વાભાસના બધા પ્રકારનું નિવારણ થઈ જાય છે. 3. सपक्षी वश्यमाणलक्षणः । तस्मिन्नेव सत्त्वं निश्चितमिति द्वितीयं रूपम् । इहापि सत्त्वप्रहणेन विरुद्धो निरस्तः । स हि नास्ति सपक्षे । एवकारेण साधारणानैकान्तिकः । स हि न सपक्ष एवं वर्तते किन्तूभयत्रापि । सत्त्वग्रहणात्यूर्वावधारणवचनेन सपक्षाव्यापिसत्ताकस्यापि प्रयत्नानन्तरीयकस्य हेतुत्वं कथितम् । पश्चादवधारणे स्वयमर्थः स्यात् - सपक्षे सत्वमेव यस्य स हेतुरिति प्रयत्नानन्तरीयकत्वं न हेतुः स्यात् । निश्चितवचनेन संदिग्धान्वयोऽनैकान्तिको निरस्तः, यथा 'सर्वज्ञः कश्चिद्वक्तृत्वात्' । वक्तृत्वं हि सपक्षे सर्वज्ञे संदिग्धम् । દ્વિતીય રૂપના હેત્વાભાસઃ 3. સપક્ષ (=જેમાં સાધ્ય ધમાં હોય એવા અન્ય ધર્મી)નું લક્ષણ આંગળ [સાતમાં સૂત્રમાં કહેવાશે. * [લિંગનું] સપક્ષમાં જ નિશ્ચિત થયેલું અસ્તિત્વ” એ હેતુનું બીજું રૂપ થયું. આ લક્ષણમાં “અસ્તિત્વ' શબ્દથી વિરુદ્ધ હેતુ ( હેત્વાભાસ) નિવારાયો છે; કારણ કે વિરુદ્ધ હેતુ સપક્ષમાં હેત નથી. [‘અપક્ષમાં જ હેવાપણું' એમ] “જ'કાર વાપરીને “સાધારણાનૈતિક હેત્વાભાસ નિવારવામાં આવ્યો છે; કારણ કે તેવો હેતુ માત્ર સંપક્ષમાં જ નહિ પણ ઉભયમાં હોય છે. [‘સપક્ષ જ અસ્તિત્વ' એમ] “જકાર અસ્તિત્વ' શબ્દની પહેલાં મૂકવાથી સર્વ સપક્ષોમાં ન વ્યાપનાર [પરંતુ માત્ર કેટલાક સપક્ષમાં વ્યાપનાર એવા, શબ્દનું અનિત્યત્વ સિદ્ધ કરવા રજૂ કરેલા પ્રયત્નનિષ્પાદ્યતા” રૂપ ધર્મનું પણ સિદ્]હેતુપણું જળવાઈ રહે છે. જે ‘જ કાર [‘અસ્તિત્વ' શબ્દની] પછી મૂક્યો હોત તો જુદે જ અર્થ નીકત : સપક્ષમાં જેનું અસ્તિત્વ હોય જ તે ધર્મ હેતુ થાત. તો [શબ્દની] “પ્રયત્નનિષ્પાદ્યતા એ [તેની અનિત્યતા સિદ્ધ કરનારો] હેતુ ન થાત. વળી આમાં સમાવેલા નિશ્ચિત થયેલું' શબ્દોથી “સંદગ્ધાય રૂ૫ અનેક તક હેત્વાભાસનું નિવારણ થાય છે; જેમ કે “અમુક વ્યક્તિ સર્વજ્ઞ છે; કારણ કે તે વક્તા છે” – [આ સંદિગ્ધાવ્યરૂપ અનૈકાન્તિક હેત્વાભાસ થશે;] કારણ કે [પરચિત્તમાં સર્વજ્ઞત્વ સંદિગ્ધ હાઈ] સર્વજ્ઞ [માની લેવાયેલ] કઈ સપક્ષમાં વતૃત્વ સંદિગ્ધ રહે છે. 4. असपनो वक्ष्यमाणलक्षणः। तस्मिन्नसत्त्वमेव निश्चितम् - तृतीय रूपम् । तत्रासत्त्वग्रहणेन विरुद्धस्य निरासः । विरुद्धो हि विपक्षेऽस्ति । एवकारेग साधारणस्य विपक्ष कदेशवृत्तनिरासः । प्रयत्नानन्तरीयकत्वे साध्ये ह्यनित्यत्वं विपक्ष कदेशे विद्युदादावस्ति, आकाशादौ नास्ति । ततो नियमनास्य निरासः । असत्त्वशब्दाद्धि पूर्व स्मन्न वधारणेऽयार्थः स्यात् - विपक्षे एव यो नास्ति स हेतुः । तथा च प्रयत्नानन्तरीय त्वं सपक्षेऽपि सर्वत्र नास्ति । ततो न हेतुः स्यात् । ततः पूर्व न कृतम् । निश्चितग्रहणेन संदिग्धविपक्षव्यावृत्ति कोऽनै कान्तिको निरस्तः । Page #84 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિષદ સ્વાર્થનુમાન તૃતીય રૂ૫ના હેત્વાભાસ : 4. અસપક્ષ( =જેમાં સાધ્યધર્મ ન હોય તેવા ધમી)નું લક્ષણ | આઠમા તથા નવમા સૂત્રમાં કહેવામાં આવશે. “ અપક્ષમાં નિશ્ચિત થયેલે અસ્તિત્વનો અભાવ જ’ – આ [લિંગનું ] તૃતીય લક્ષણ છે. હવે, તેમાં “અસ્તિત્વનો અભાવ એ શબ્દ વડે વિરુદ્ધ હેત્વાભાસનું નિવારણ થાય છે, કારણ કે વિરુદ્ધ હેતુ વિપક્ષ(=અપક્ષ)માં હેાય છે. “જ”કારથી વિપક્ષના એક ભાગમાં રહે તેવા સાધારણ [ અનાતિક] હેવાભાસનું નિવારણ થાય છે; ઉદાહરણાર્થ: શબ્દ પ્રયત્નસાધ્ય છે; કારણ કે તે અનિત્ય છે ” એવા અનુમાનમાં જેલ અનિત્યસ્વરૂપ હેતુ, [ જેમાં પ્રયત્નસાધ્યારૂપ સાધ્ય નથી તેવા,] વિપક્ષના એક પ્રદેશરૂપ વિદ્યુત આદિમાં અસ્તિત્વ ધરાવે છે અને અન્ય આકાશાદિ વિપક્ષમાં નથી; [ માટે તે સાધારણ અગ્નિકાન્તિક હેત્વાભાસરૂપ છે.] આમ | ‘જકારથી અપક્ષમાં હેતુના અસત્વને ] નિયમ (= અવસ્થંભાવ) [ સૂચવવા ] વડે આ હેત્વાભાસનું નિવારણ કરાય છે. હવે આ “જ'કાર જે | ‘અસપક્ષમાં જ અસ્તિત્વને અભાવ” એ રીતે ] પૂવે હેત તો આવો અર્થ ફલિત થાત -- માત્ર વિપક્ષમાં જ જે ને હાય, [એટલે કે બધા સપક્ષમાં તે અવશ્ય હાય જ] તે હેતુ ગણાય. [ પણ આ વાત બરોબર નથી.] ઉદાહરણાર્થ: [ શબ્દને અનિત્ય સિદ્ધ કરનારા સહેતુરૂપ ] પ્રયતન સાધ્યત્વ કંઈ સપક્ષના ય બધા દાખલામાં હેતું નથી, [ જેમ કે વિદ્યુતમાં.] ને તો પછી તે [ હેત્વાભાસરૂ૫ ઠરત; ] હેતુરૂપ નહિ. માટે “જ'કાર પૂવે ન મૂક્યો. “નિશ્ચિત થયેલું ' એ શબ્દ વડે સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિવાળા અને કાતિક હેત્વાભાસ નિવારાય છે. 5. ननु च सपक्षे एव सत्त्वमित्युक्ते विपक्षेऽसत्त्वमेवेति गम्यत एव । तत्किमर्थं पुनरुभयोसमादानं कृतम् ? उच्यते । अन्वयो व्यतिरेको वा नियमवानेव प्रयोक्तव्यो नान्यथेति दर्शयितुं द्वयोरप्युपादानं कृतम् । अनियते हि द्वयोरपि प्रयोगेऽयमर्थः स्यात् - सपक्षे योऽस्ति दिपक्षे च यो नास्ति स हेतुरिति । तथा च तत त श्यामः, तत्पुरत्वात्, दृश्यमानपुत्रवत्' इति तत्पुत्रत्वं હેતુ સ્થાન ! દ્વિતીય-તૃતીય રૂપની એકરૂપતા : 5. [ અહીં એક પ્રશ્ન થાય છે: ] “લિંગનું સપક્ષમાં જ હેવાપણું” એમ કહેવામાં જ તેનું વિપક્ષમાં ન હોવાપણું જ ” એવો અર્થ સમજાઈ જાય છે, તો પછી આ બને ય રૂ૫ [ ભિન્ન ] કેમ ગણાવ્યાં છે? આને ઉત્તર આવો છેઃ અન્વય કે વ્યતિરેક નિરપવાદરૂપને નક્કી થયે હોય તો જ તે રજૂ કરવો જોઈએ, જે એમાં કયાં ય અપવાદ સંભવે એમ હોય તે તેને પ્રયોગ ન કરવો – એમ બતાવવા માટે જ આ બંને રૂપને ઉલેખ્ય છે. જે બંનેના પ્રયોગોમાં અનિયતપણું (=અપવાદ) ચલાવી શકાતું હેત તો [ બંને રૂપનો ભેગ] અર્થ આમ ફલિત થાત ? જે સપક્ષમાં હોય અને વિપક્ષમાં ન હોય તે હેતુ. જે આવું લક્ષણ હોય તો : તે [ જન્મનારે ] છોકરે શ્યામ રંગને હશે; કારણ કે તે તેણુને પુત્ર હશે, તેના નજરે ચઢતા હાલના પુત્રની જેમ. – એવા અનુમાનમાં “તેણીના પુત્ર તરીકે હોવાપણું” એ પણ સહેતુ ગણાત, Page #85 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 6. तस्मान्नियमवतोरेवान्वयव्यतिरेकयोः प्रयोगः कर्तव्यो, येन प्रतिबन्धो गम्येत साधनस्य साध्येन । नियमवतोश्च प्रयोगेऽवश्यकर्तव्ये द्वयोरेक एव प्रयोक्तव्यो न द्वाविति नियमवानेवान्वयो व्यतिरेको वा प्रयोक्तव्य इति शिक्षणार्थं द्वयोरुपादानमिति ॥ 6. એટલે નિયત સંબંધવાળા જ અન્વય કે વ્યતિરેકને પ્રયાગ કરવા જોઈએ જેથી સાધનને સાષ્ય સાથેના નિયત સંબંધ સમજાઈ જાય – એટલું જ જો સમાઈ જાય તા બેમાંથી એકને જ પ્રયાગ કરવે! આવશ્યક છે, બંનેને નહિ; આમ અન્વય કે વ્યતિરેક નિયત સંબંધવાળા હાય તે! જ પ્રયેાજા – એટલા શિક્ષણ માટે જ બનેને ઉલ્લેખ કર્યા છે. (૫) त्रैरूप्यकथनप्रसंगेनानुमेयः सपक्षो विपक्षरचोक्तः । तेषां लक्षणं वक्तव्यम् । तत्र कोऽनुमेय अनुमेयेोऽत्र जिज्ञासितविशेषो धर्मी ॥६॥ હેતુનાં ત્રણ રૂપેા કહ્યાં તેમાં અનુમેય, સપક્ષ અને વિપક્ષ (=અસપક્ષ)ના ઉલ્લેખ કર્યાં છે, તે ત્રણેનું લક્ષણ કહેવું જોઈએ, તેમાંથી અનુમેયનું લક્ષણ કહે છે : ત્યાર— અહીં' અનુધ્યેય’એટલે જેના વિશેષ [ધ] જાણવાની ઇચ્છા છે તેવેા ધમી.(૬) 1. अनुमेयोऽत्रेत्यादि । 'अत्र' हेतुलक्षणे निश्चेतव्ये धर्मी अनुमेयः । अन्यत्र तु साध्यप्रतिपत्तिकाले समुदायोऽनुमेयः । व्याप्तिनिश्चयकाले तु धर्मोऽनुमेय इति दर्शयितुम् ' अत्र 'ग्रहणम् । 'जिज्ञासितो' ज्ञातुमिष्टो 'विशेष' धर्मो यस्य धर्मिणः स तथोक्तः || 1, ‘ અહીં ’એટલે કે હેતુનુ` લક્ષણ નિશ્ચિત કરવાના સંદર્ભમાં, ધમી ને અનુમેય ગણવામાં આવે છે. પર ંતુ અન્યત્ર એટલે [ જેમ કે અનુમાનના ] સાજ્યને સમજવાને પ્રસંગે ‘ અનુમેય ’ એટલે ‘[ ધ અને ધી'ને ] સમુદાય’. જ્યારે [ અનુમાનના અંગરૂપ ] વ્યાપ્તિના સ્વરૂપને નિ ય કરવાને પ્રસંગે અનુમેયને [ અન્ય ધર્મ સાથે નિયત સાહચ ધરાવતા ] ધર્મ ' તરીકે ધટાવ્યું છે. આમ [અન્ય સંદર્ભ મા · અનુમેય 'ના જુદા અર્થા છે] તે દર્શાવવા પ્રસ્તુત સૂત્રમાં ‘ અહી’ એ શબ્દના પ્રયાગ કર્યા છે. [અહીં અનુમેયને] ‘જે ધર્મના વિશેષ જાણવાની ઈચ્છા હેાય તેવે વી' કહ્યો છે, [ આને જ પક્ષ ' શબ્દથી પણ એળખવામાં આવે છે. ] () જઃ સમક્ષ? साध्यधर्मसामान्येन समानाऽर्थः सपक्षः ||७|| “કાને સપક્ષ કહેવો ? ’’ [એના ઉત્તરમાં કહે છે ] સાધ્યધમ રૂપ સામાન્ય[ની ઉપસ્થિતિ] ને લીધે જે પદાર્થ [ પક્ષ સાથે ] સમાન હેાય તે ‘ સપક્ષ * કહેવાય. (૭) Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થનુમાન 1, “મોનોર્થઃ સાક્ષર' સમાનઃ સદર થોડર્થઃ વક્ષેn a ૩ ૩રંવાર | समानशब्देन विशेष्यते । समानः पक्षः सपक्षः । समानस्य च सशब्दादेशः । 1. [ “સપક્ષને સામાન્ય અર્થ જોઈએ તો અમુક બાબત સાથે ] સમાન બાબત હોય તે સપક્ષ. [ હવે પરાર્થાનુમાનમાં વપરાતા “સપક્ષ” શબ્દની ઘડતરપ્રક્રિયા જોઈએ તો : અત્રે સપક્ષ જેને મળતા હોય છે તે બાબત તે “અનુમેય” છે, ને તેને “પક્ષ” પણ કહે છે. એ પરથી ‘સપક્ષ” શબ્દ સૂઝયો છે. એટલે જે પદાર્થ પક્ષ સાથે સમાન એટલે કે મળતો આવતો હોય તે, [વસ્તુતઃ પક્ષથી અન્ય હોવા છતાં, સાદશ્યસંબંધઆધારિત ] ઉપચાર (લક્ષણ)થી, [ પ્રથમ તો ] “પક્ષ' કહેવાય છે. પછી તેને “સમાન” એ શબ્દ વિશેષણરૂપે લગાડવામાં આવે છે; [ કારણ કે તે અનુમેય એવા મૂળ પક્ષને મળતો આવો, છતાં અન્ય પક્ષ હોય છે.] આમ “સપ” એટલે સમાન પક્ષ. [ “સમાન” એ વિશેષણને “પક્ષ” એ વિશેષ્ય સાથે સમાસ થાય છે ત્યારે] “સમાન'ને “સ” આદેશ (= અવેજી) થાય છે. 2. स्यादेतत् - किं तत् पक्षसपक्षयोः सामान्यं येन समानः सपक्षः पक्षेणेत्याह - साध्यधर्मसामान्येनेति । साध्यश्चातापसिद्धत्वात् धर्मश्च पराश्रितत्वात् 'साध्यधर्मः' । न च विशेषः साध्यः, अपि तु सामान्यम् । अत इह सामान्यं साध्यमुक्तम् । साध्यधर्मश्चासौ सामान्यं चेति साध्यપાજોન સમાનઃ ઘન “સાક્ષઃ કૃત્વર્થઃ || 2. કેઈને પ્રશ્ન થાય કે “પક્ષ અને સપક્ષમાં એવું કયું સામાન્ય તત્ત્વ છે, જેને લીધે સપક્ષ એ પક્ષસમાન” કહેવાય છે?” આના જવાબમાં “સાધ્યધર્મરૂપ સામાન્ય [ની ઉપસ્થિતિને લીધે ” એ શબ્દ ઉમેરેલા છે. [ “સાધ્યધર્મ ” એ પ્રયોગ તપાસીએ તો ? ] અહીં એ ધર્મને “સાધ્ય કહ્યો છે, કારણ કે તે અસિદ્ધ (એટલે કે હજી સિદ્ધ કરવાની હોય છે. વળી એને “ધર્મ' કહેવાનું કારણ એ કે તે અન્ય [ એવા ધમમાં આશ્રિત હોય છે. વળી આ સાધ્યધર્મ વિશેષ નથી હોતો પરંતુ સામાન્ય ( કિંવા વિકલ્પ રૂપ હોય છે. આથી [ સૂત્રમાં] સાધ્યધર્મ માટે “સામાન્ય’ શબ્દ વાપર્યો છે. એટલે, સાધ્યધર્મરૂપી સામાન્યની ઉપસ્થિતિને લીધે જે પક્ષ સાથે સમાન હોય તે સપક્ષ – એ એકંદર અર્થ થશે. (૭) कोऽसपक्ष इत्याह- જો સપક્ષોડસપક્ષ ૮ “અસપક્ષ કોને કહેવાય ?” – એના ઉત્તરમાં કહે છે? સપક્ષ ન હોય તે અપક્ષ (૮) 1. ન સક્સોડસT: L સાલો યો મતિ સોસાક્ષઃ | 1. જે સપક્ષ ન હોય તે અસપક્ષ કહેવાય. (૮) સલો ન માતે ? – ततोऽन्यस्तद्विरुद्धस्तदभावश्चति ॥९॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ “તો હવે સપક્ષ ન હોય તેવો કોને ગણવે ?” [એને જવાબઃ ] તેનાથી અન્ય તેનાથી વિરુદ્ધ અને તેના અભાવ [ રૂ૫ તે અસપક્ષ ]. (૯) 1. “તત સજાન્યઃ તેન વિદ્વઃ | તલ્થ = સાક્ષસ્થામાવઃ | સાક્ષારવં તરિरुद्भत्वं च न तावत्प्रत्येतु शक्यं यावत् सपक्षस्वभावाभावो न विज्ञातः । तस्मादन्यत्वविरुद्धत्वप्रतीतिसामर्थ्यात्सपक्षाभावरूपो प्रतीतावन्यविरुद्धौ ।। 1. “તેનાથી” એટલે કે સપક્ષથી અન્ય, તેનાથી વિરુદ્ધ અને વળી તે સપક્ષના અભાવ[ રૂપ હોય તે અસપક્ષ]. હવે જયાં સુધી કોઈ અર્થ વિષે સપક્ષના સ્વભાવને અભાવ પ્રતીત થયો ન હોય ત્યાં સુધી તે અર્થનું સપક્ષથી અન્યપણું કે સપક્ષથી વિરુદ્ધપણું કળાવું શકયું નથી. તેથી જે [ સપક્ષથી ] અન્ય કે વિરુદ્ધ હોય તે તેમનામાં થતી અન્યત્વ અને વિરુદ્ધત્વની પ્રતીતિના સામર્થ્યથી જ સપક્ષના અભાવરૂપે પ્રતીત થયેલ ઠરે છે. 2. ततोऽभावः साक्षात् सपशाभावरूपः प्रतीयते । अन्यविरुद्धौ तु सामर्थ्यादभावरूपौ प्रतीयते । ततस्त्रयाणामप्यसपक्षत्वम् ।। 2. તેથી [ પ્રતીત થતો સપક્ષને ] અભાવ એ સીધેસીધે અભાવપ્રત્યયરૂપ હોય છે, જ્યારે [સપક્ષથી] અન્ય કે વિરુદ્ધ તરીકે પ્રતીત થતાં હોય તે સામર્થ્યથી (અર્થાત પરાક્ષ રીતે), સપક્ષના અભાવરૂપ ઠરે છે. તેથી તે ત્રણે ય અસાક્ષરૂપ છે. (૯) ___ त्रिरूपाणि च त्रीण्येव लिङ्गानि ॥१०॥ અને ત્રિરૂપ લિંગો ત્રણ જ [ પ્રકારનાં ] છે. (૧૦) 1. उक्तेन त्रैरूप्येण त्रिरूपाणि च त्रीण्येव लिङ्गानीति । चकारो वक्तव्यान्तरसमुच्चयार्थः । रूप्यमादौ पृष्टं त्रिरूपाणि च लिङ्गानि परेण । तत्र त्रैरूप्यमुक्तम् । त्रिरूपाणि चोच्यन्ते - त्रीण्येव निरूपाणि लिङ्गानि । त्रयस्त्रिरूपलिङ्गप्रकारा इत्यर्थः ॥ 1. આગળ જણાવેલાં ત્રણ રૂપ(= પાસાં)વાળાં લિંગો ત્રણ જ [ પ્રકારનાં ] છે. [આગલી વાતના અનુસંધાનમાં ] નવું કંઈક ઉમેરવાનું છે એ બતાવવા માટે અને [ એવો સમુચ્ચયબોધક] શબ્દ સૂત્રમાં મૂકેલો છે. [ આની સ્પષ્ટતા કરીએ તે] પ્રથમ, લિંગના ત્રરૂના સ્વરૂપ ] અંગેનો પ્રશ્ન પુછાયે હતો, હવે એ ત્રિરૂપ લિંગ[ના પ્રકાર ] અંગે પ્રશ્ન ઉદ્ભવે છે. એમાંથી, અગાઉ ત્રિરૂપ્ય તો સમજાવ્યું; હવે એ ત્રિરૂપ લિંગ[ના પ્રકાર] વિષે અહીં કહેવામાં આવે છે. ત્રિરૂપ લિંગ ત્રણ જ [પ્રકારનાં સંભવે ] છે. આમ સૂત્રકારને અહીં ત્રિરૂપ લિંગના ત્રણ પ્રકાર નિદેશવાનું અભિપ્રેત છે. (૧૦) कानि पुनस्तानीत्याह अनुपलब्धिः स्वभावः कार्य चेति ॥११॥ એ [ પ્રકાર] કયા ? – એ કહે છે : અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એ [ ત્રણ પ્રકારનાં લિંગ], (૧૧) Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ સ્વાથનુમાન 1. प्रतिषेध्यस्य साध्यस्यानुपलब्धि स्वरूपा । विधेयस्य साध्यस्य स्वभावश्च त्रिरूपः । कार्य च ।। 1. [સાધ્ય બે પ્રકારનાં સંભઃ પ્રતિષેધ્ય અને વિધેય તેમાં ] પ્રતિષેધ્ય(= અભાવરૂપ) સાધ્યની અનુલપબ્ધિ [ રૂ૫ લિંગ ] તે ત્રિરૂપ હોય છે. બીજી બાજુ વિધેય (=ભાવરૂપ) સાધ્યના સ્વભાવરૂપ લિંગ] પણ ત્રિરૂપ હોય છે અને [ વિધેય સાધ્યના] કાર્ય રૂ૫ લિબ ] પણ [ ત્રિરૂપ ]. (૧૧) अनुपलब्धिमुदाहर्तुमाहतत्रानुपलब्धिर्यथा - न प्रदेशविशेषे क्वचिद्घटः, उपलब्धिक्षणप्राप्तस्या નુપતિ N૨૨ા. અનુપલબ્ધિ[ રૂ૫ લિંગના ] ઉદાહરણરૂપે કહે છે ? તેમાં અનુપલબ્ધિ [ રૂપ લિંગ] આ પ્રકારે પ્રવર્તે ] - કેઈક પ્રદશવિશેષમાં ઘડો નથી, કારણ કે ઉપલાધલક્ષણપ્રાપ્ત એવા [ ઘડા]ની અનુલાયબ્ધ છે. (૧૨) 1. यथेत्यादि। यथेत्युपप्रदर्शनार्थम् । यथेयमनुपलब्धिस्तथाऽन्याऽपि । न त्वियमेवेत्यर्थः । 1. “આ પ્રકારે ' એ શબ્દ ઉદાહરણનું સૂચન કરે છે; એટલે કે જેમ આ અનુપલબ્ધિ [ સાધ્યસિદ્ધિ કરે છે ] તેમ અન્ય [ અનુપલબ્ધિ ] પણ કરે; માત્ર આ [ઉદાહરણમાંની ] અનુપલબ્ધિ જ [ મ પ્રવતે એમ] નહિ. 2. “ઘરા’ પુરાઃ | વિષિત તિ ‘વિર: પ્રતિનિઘરાસ ! તાદાશ્ચ ન કર્વ प्रदेशः । तदाह - क्वचिदिति । प्रतिपत्तपत्वक्षे काचिदेव प्रदेशे इति धर्मी । न घट: इति 2. “ પ્રદેશ એટલે કોઈ સ્થળ. આ સાથે જોડેલે “વિશેષ” શબ્દ, [વિ + ફિલ્ ધાતુ પરથી ] “જે વિશિષ્ટ રૂપે લેખાય તે” એવો અર્થ ધરાવે છે. આમ “પ્રદેશવિશેષ” એટલે શું ઉક્ત અનુમાન કરનાર] જ્ઞાતાને પ્રત્યક્ષ એવું ચોક્કસ સ્થળ. એવાં સ્થળ બધાં ન હેય એ સ્પષ્ટ કરવા [ વળી વધારામાં ] “કેઈક' એ શબ્દ વાપર્યો છે. આમ એકંદર અર્થ “ઝાતાને પ્રત્યક્ષ એવા કોઈક અમુક જ પ્રદેશમાં ' એવો થાય. આ શબ્દોમાં અનુમાનના ધમી( અગાઉ છઠ્ઠા સૂત્રમાં કહેલા અનુમેવ) ને ઉલ્લેખ થયો છે. “ઘડે નથી” (એટલે કે ઘટાભાવના વ્યવહારની યોગ્યતા) તે સાધ્ય છે. 3. ઉપf:”જ્ઞાન ! તસ્યા: “ઢ” ના નામથી ! તયા સુધિર્ટફત્તે ! तत्प्राप्तोऽर्थो जनकत्वेन सामग्र्यन्तर्भावात् । 'उपलब्धिलक्षणप्राप्तः' दृश्य इत्यर्थः । तस्यानुपलन्धेरित्ययं हेतुः । ૩. [ હવે સૂત્રમાં આપેલો “ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત' એ શબ્દ સમજીએ : ] 'ઉપલબ્ધિ' એટલે જ્ઞાન. “ લક્ષણ”ને અર્થ [ “જેનાથી લક્ષાય તે લક્ષણ’ એવી કરણાર્થક સુરપતિ દ્વારા “ ઉત્પન્ન કરનારી સામગ્રી ” એવો થશે; કારણ કે સામગ્રીથી ઉપલબ્ધિ Page #89 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ લક્ષાય છે (= શક્ય બને છે). “પ્રાપ્ત ” એટલે જનક [ સામગ્રી માંનું એક હોઈ જનક સામગ્રીમાં સમાવેશ પામેલું. આમ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એટલે [ ઉપલબ્ધિનાં કારણે માંનું એક : સહેલી ભાષામાં કહીએ તોઃ ] દૃશ્ય (= જોઈ યા અનુભવી શકાય તેવું). તેવા દશ્ય [ ઘટરૂપી ] પદાર્થની અનુપલબ્ધિ એ અહીં અનુમાનને હેતુ છે. 4. अथ यो यत्र नास्ति स कथं तत्र दृश्यः। दृश्यत्वसमारोपादसन्नपि दृश्य उच्यते । यश्चैवं संभाव्यते 'यद्यसावत्र भवेद् दृश्य एव भवेत्' इति । स तत्राविद्यमानोऽपि दृश्यः समारोप्यः । कञ्चैवं संभाव्यः। यस्य समग्राणि स्वालम्बनदर्शनकारणानि भवन्ति । 4. કોઈને પ્રશ્ન થાય ] “જેનું અમુક સ્થળે અસ્તિત્વ જ ન હોય તે પદાર્થ ત્યાં દશ્ય કઈ રીતે કહેવાય ?” [ અને ઉત્તર એ કેઃ ] દશ્યત્વ ધર્મને કલ્પનાથી આરોપ કર્યો હોવાથી [માત્ર શક્યતાની દષ્ટિએ જ] તે પદાર્થને “દશ્ય' કહેવામાં આવે છે. [ કદાચ શંકાકાર ફરી પૂછશેઃ “જે તે રીતે આરોપથી જ ત્યા ઘટ–પદાર્થને દૃશ્ય માનવામાં આવે તો પછી આરોપથી ચક્ષુ સિવાયની અન્ય ઈન્દ્રિયથી ગ્રાહ્ય એવા સ્વર, ગંધ આદિ. પદાર્થને પણ દશ્ય માની શકાય, ને તે રીતે અનિષ્ટ પ્રસંગ ઊભું થાય.” આના ઉત્તરરૂપે ઉમેરીએ કે ] તે [ ઘટાદિ] પદાર્થ અંગે આ પ્રમાણે [ શકયતાની મર્યાદાને અનુસરતી એવી ] સંભાવના કરાય છે -- જે તે અહીં હોય તે દૃશ્ય જ હોઈ શકે. [ આ સંભાવનાને આધારે જ] તે ત્યાં હાજર નથી, છતાં દશ્ય કલ્પાય છે. [જ્યારે સ્વર, ગંધ આદિ અન્દ્રિયગ્રાહ્ય પદાર્થો માટે એવી સંભાવના શક્ય ન હોઈ, એમનું દૃશ્યત્વ પણ ક૯પી ન શકાય. ] [ જો ઉપર કહ્યું તેમ શક્યતાની મર્યાદામાં જ કલ્પના કરવાની હોય તે આપણે નક્કી કરવું જોઈએ કે: ] આવી [દશ્યત્વની ] ક૯પના શેને માટે થઈ શકે ? [ આને જવાબ: ] જે વિષયને પિતાને આલંબન બનાવીને કરવાના દર્શન માટે [ એ વિષયની પિતાની હાજરી સિવાયનાં . બાકીનાં] બધા કારણે હાજર હેાય [તે વિષયને જ દશ્ય કપી શકાય]. 5. कदा च तानि समग्रागि गम्यन्ते । यदैकज्ञानसंसर्गिवस्त्वन्तरोपलम्भः । एकेन्द्रियज्ञानग्राह्य लोचनादिप्रणिधानाभिमुखं वस्तुयमन्योन्यापेक्षं एकज्ञानसंसर्गि कथ्यते । तयोहि सतोनै कनियता भवति प्रतिपत्तिः । योग्यताया दूयोरप्यविशिष्टत्वात् । तस्मा देकज्ञानसंसर्गिणि दृश्यमाने सत्येकस्मिन्नितरत् समग्रदर्शनसामग्रीकं यदि भवेद् दृश्यमेव भवेदिति संभावितं दृश्यत्वमारोप्यते ।. तस्यानुपलम्भो दृश्यानुपलम्भः । અનુપલબ્લિનિશ્ચય માટે એકજ્ઞાનસંસગી પદાર્થાતરના જ્ઞાનની આવ- - શ્યકતાઃ 5. [ હવે આગળ પ્રશ્ન થાયઃ ] “તે બાકીનાં ] બધાં જ કારણે હાજર છે એવું ક્યારે સમજાય ?” [ આને ઉત્તર ઃ ] જ્યારે, [ તે ઘટ ઉપરાંત સમીપના અન્ય ચક્ષગ્રંહ્ય વિષયો એ સર્વને સામુદાયિક રીતે ગ્રહણ કરી શકે તેવા ] એ જ્ઞાન સાથે સંસર્ગવાળા અન્ય પદાર્થનું જ્ઞાન થાય ત્યારે. [ અહીં એ સ્પષ્ટતા કરીએ કે ] જે બે પદાર્થો સમાન, ઈન્દ્રિયથી ગ્રાહ્ય હેય, વળી લેચન યા અન્ય ઈન્દ્રિયની [ એક સાથે સધાતી] એકાગ્રતા [ના વિષય થઈ શકે તેવી રીતે તે ઈન્દ્રિયની ] અભિમુખ હોય અને [ જ્ઞાન વિષય બનવામાં ] એક Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિજ સાર્યાનુમાન બીજાની અપેક્ષા રાખતા હોય તે એક જ્ઞાનના સંસર્ગવાળા પદાર્થો કહેવાય. હવે, જે તે બંને ય પદાર્થો [ જે તે પ્રદેશવિશેષમાં] હાજર હોય તો તો તેમાંથી એકને જ સમાવી લે તેવું જ્ઞાન ન થાય, [ બંનેનું જ્ઞાન થાય;] કારણ કે [જ્ઞાનના વિષય થવા માટેની ] યોગ્યતા બંનેમાં સરખી જ હોય છે. એટલે “જે એજ્ઞાનસંસગી એવો એક પદાર્થ દેખાતો હોય તે, જેના દર્શનની બધી સામગ્રી હાજર છે તેવો બીજે પદાર્થ પણ, જે તે ત્યાં હાજર હેય તો, દશ્ય જ હાય” એવી સંભાવના વડે દશ્યત્વને આરોપ કરાય છે. તો તે રીતના દશ્યની અનુપલબ્ધિ તે દશ્યાનુપલંભ (= દશ્યાનુપલબ્ધિ). 6. तस्मात्स एव घटविविक्तप्रदेशस्तदालम्बनं च ज्ञानं दृश्यानुपलम्भनिश्चयहेतुत्वाद् दृश्यानुपलम्भ उच्यते । यावद्धयेकज्ञानसंसर्गि वस्तु न निश्चितं तज्ज्ञानं च, न तावद् दृश्यानुपलम्भनिश्चयः । ततो वस्त्वप्यनुपलम्भ उच्यते तज्ज्ञानं च । 6. આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લઈને, પેલો જ ઘટરહિત ભૂતલપ્રદેશ અને તેને આ. બન કરતું જ્ઞાન – એ બંને દશ્ય એવા [ ઘટરૂપ ] પદાર્થના અનુપલંભ( = અનુપલબ્ધિ, અપ્રતીતિ) ના નિશ્ચયના હેતુ હોઈ, [ કારણમાં કાર્યના આરોગ્ય પર આધારિત લક્ષણથી, ] દેશ્યાનુપલંભ તરીકે ઓળખાય છે. ખરેખર, જ્યાં સુધી એકજ્ઞાનસંગગી એવી વસ્તુ નિશ્ચિત ન થઈ હૈય, તેમ જ તે વસ્તુના જ્ઞાનને નિશ્ચય ન થાય ત્યાં સુધી દશ્ય એવા [ઘટાદિ ]ની અનુપલબ્ધિનો નિશ્ચય થઈ શકતો નથી. આટલા કારણે જ, [ ઉપર કહ્યું તેમ, એકજ્ઞાનસંસગી ] અન્ય વસ્તુ તથા તેનું જ્ઞાન અનુપલંભરૂપ કહેવાય છે. 7. दर्शननिवृत्तिमात्रं तु स्वयमनिश्चितत्वादगमकम् । ततो दृश्यघटरहितः प्रदेशः तज्ज्ञानं च वचनसामदेिव दृश्यानुपलम्भरूपमुक्त द्रष्टव्यम् । . [ એટલે ખાસ એ કહેવાનું કે એકજ્ઞાનસંસગી અન્ય પદાર્થનું દર્શન થયા વગરની ઘટાદિના ] દર્શનની કેવળ નિવૃત્તિ એ પોતે અનિશ્ચિત હોવાથી કશું નિશ્ચિત જ્ઞાન કરાવતી નથી. તેથી, [ સૂત્રમાં વાપરેલા “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ” એ વિશેષણના ] કથનને બળે જ દશ્ય ઘટ વગરને ભૂતલરૂપ પ્રદેશ અને તેનું જ્ઞાન – એ બંનેને દેશ્યાનુપલંભરૂપ સમજવાં. (૧૨) का पुनरुपलब्धिलक्षणप्राप्तिरित्याह-- उपलब्धिलक्षणप्राप्तिरुपलम्भप्रत्ययान्तरसाकल्यं स्वभावविशेषश्च ॥१३॥ [ આગલા સૂત્રમાં “ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત” શબ્દ વાપર્યો છે તેથી પ્રશ્ન થાયઃ ] ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ કેને કહેવાય [ કે જેના અસ્તિત્વને લીધે કોઈ પદાર્થ “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત’ કહી શકાય ] ?” આ માટે કહે છે: ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ એટલે ઉપલબ્ધિના અન્ય પ્રત્યેનું સાકલ્ય અને સ્વભાવવશેષ, (૧૩). 1. ગુજરુષિક્ષાઘાતિ' ૩૫રિષજ્ઞaratવં દ0 ‘ ઉમટયા તરફથમ્’ તિ | ज्ञानस्य घटोऽपि जनकः, अन्ये च चक्षुरादयः । घटाद् दृश्यादन्ये हेतवः प्रत्ययान्तराणि । तेषां साकल्यं सन्निधिः । Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ન્યાયબિન્દુ 1. [ ઉદાહરણગત] ઘટની ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ કંવા ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તતા એ [ પ્રથમ તો] ઉપલબ્ધિના અન્ય (એટલે કે ઘટ સિવાયના) પ્રત્ય(= કારણે )નું સાકલ્ય. [ અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે] ઘટ પોતે પણ ઘટજ્ઞાનને જનક ( = હેતુ ) છે અને ઘટ સિવાયનાં ચહ્ન આદિ પણ [ સાથેસાથે ] ઘટજ્ઞાનના જનક છે. હવે [ આ કારણોમાંના | દશ્ય ઘટ સિવાયના ચક્ષુ આદિ અન્ય હેતુઓ તે ઉપલબ્ધિના અન્ય પ્રત્યયો. તેમનું સાકલ્પ અહીં નિદૈલ્યું છે. “સાકય” એટલે [ એ પ્રત્યેની સમગ્રતા, અર્થાત્ એ સમગ્રતાની ] ઉપસ્થિતિ. 2. स्वभाव एव विशिष्यते तदन्यस्मादिति विशेषो, विशिष्टः इत्यर्थः । तदयं विशिष्टः स्वभावः प्रत्ययान्तरसाकल्यं चैतद्वयमुपलब्धिलक्षणप्राप्तत्वं घटादेष्टव्यम् ॥ 2. હવે “સ્વભાવવિશેષ” એટલે સ્વભાવરૂપ વિશેષજે પિતાનાથી અન્ય કરતાં જુદું તરી આવે તે [ વિ સહિતના શિક્ ધાતુને આધારે] “વિશેષ' એટલે કે વિશિષ્ટ કહેવાય. આમ સ્વભાવવિશેષ એટલે વિશિષ્ટ સ્વભાવ. તે આ વિશિષ્ટ સ્વભાવ અને અન્ય પ્રત્યનું સાકલ્ય – આ બંને મળીને ઇટ ઇત્યાદિનું ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તત્વ થાય તે ધ્યાનમાં લેવું. (૧૩) कीदृशः स्वभावविशेष इत्याहयः स्वभावः सत्स्वन्येषूपलम्भप्रत्ययेषु सन् प्रत्यक्ष एव भवति स स्वभावविशेषः ॥१४॥ કેવો સ્વભાવવિશેષ ? – એના જવાબમાં કહે છે? ઉપસ્થિત એ જે સ્વભાવ ઉપલબ્ધિના અન્ય પ્રત્યય જ્યારે ઉપસ્થિત હોય ત્યારે પ્રત્યક્ષ જ થાય એવો હોય તે [ અહી ] સ્વભાવવિશેષ [ કહેવાય ]. (૧૪) 1. सस्वित्यादि । उपलम्भस्य यानि घटाद् दृश्यात् प्रत्ययान्तराणि तेषु सत्सु विद्यमानेषु यः स्वभावः सन् प्रत्यक्ष एव भवति स स्वभावविशेषः । 1. દશ્ય એવા પદાર્થ – જેમ કે ઘટ – થી અન્ય એવા ઉપલબ્ધિના પ્રત્યયો જ્યારે વિદ્યમાન હોય ત્યારે જે સ્વભાવ [ ઉપસ્થિત ] હોય તો પ્રત્યક્ષ જ થાય તે સ્વભાવવિશેષ [ અને અભિપ્રેત છે]. 2. तदयमत्रार्थः - एकप्रतिपत्त्रपेक्षमिदं प्रत्यक्षलक्षणम् । तथा च सति, द्रष्टुं प्रवृत्तस्यैकस्य द्रष्टद्देश्यमान उभयवान्भावः । अदृश्यमानास्तु देशकालस्वभावविप्रकृष्टाः स्वभावविशेषरहिताः, प्रत्ययान्तरसाकल्यवन्तस्तु । यैर्हि प्रत्ययः स द्रष्टा पश्यति ते संनिहिताः । अतश्च संनिहिता यद द्रष्टुं प्रवृत्तः सः । द्रष्टुमप्रवृत्तस्य तु योग्यदेशस्था अपि द्रष्टुं ते न शक्याः , प्रत्ययान्तरवैकल्यवन्तः स्वभावविशेषयुक्तास्तु । दूरदेशकालास्तूभयविकलाः। 2. સમજવાની વાત આ છેઃ અહીં ઉલ્લેખેલ પ્રત્યક્ષ (= ઉપલબ્ધિ) તે [ નિયત દશાવાળા 1 કઈ વિશેષ જ્ઞાતાની અપેક્ષાએ છે [ અને તેથી વિવિધ દશાવાળા એકાધિક જ્ઞાતાઓને તે સામુદાયિક રીતે લાગુ પાડવાનું નથી. ] આ સ્થિતિમાં જે દર્શનમાં પ્રવૃત્ત એવા કોઈ વિશેષ જ્ઞાતાને અમુક ભાવ ( અર્થ) દશ્યમાન થતો હોય તો [તે જ્ઞાતાની દષ્ટિએ ] તે ભાવ [ પ્રત્યયાન્તરસાફલ્ય અને સ્વભાવવિશેષ એ ] બનેવાળો કહેવાય. જ્યારે Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પÛિદ્ર : સ્વાસ્થ્યનુમાન પ [જોવા પ્રવૃત્ત થયેલા જ્ઞાતાને] પ્રત્યક્ષ ન થતાભાવેા દેશ, કાળ કે સ્વભાવના અંતરવાળા હેવાથી સ્વભાવવિશેષ વગરના પશુ અન્ય પ્રત્યયેાના સાકલ્યવાળા ઠરશે; કારણુ કે જે પ્રત્યયેાથી તે દ્રષ્ટા દર્શન કરે છે તે[ બાકીના] પ્રત્યયા ઉપસ્થિત હેાય છે; ખાસ તા પેલા દ્રષ્ટા દર્શનમાં પ્રવૃત્ત થયેા હૈાય છે તેથી પણ [ ઘટાદિ વિષય સિવાયના બાકીના પ્રત્યયેાની ] ઉપસ્થિતિ સિદ્ધ કરે છે. ખીજી બાજુ, તે તે ભાવા જ્ઞાતાના ઇન્દ્રિયગેાચર પ્રદેશમાં [ પ્રત્યક્ષયેાગ્ય દશામાં ] હાવા છતાં, જે જ્ઞાતા દર્શીનમાં પ્રવૃત્ત ન થાય તા, દૃશ્ય બની શક્તા નથી, કારણ કે તે- સ્વભાવવિશેષવાળા ઢાવા છતાં પ્રત્યયાન્તરના વૈશલ્યવાળા ઢાય છે. હવે [દ્રષ્ટા દનમાં અપ્રવૃત્ત હેાય અને] તે ભાવે દૂરના દેશવાળા કે દુરના કાળવાળા હાય તે [ પ્રત્યયાન્તરસાકલ્ય અને સ્વભાવવિશેષ એ ] ઉભયની ન્યૂનતાવાળા ઠરે, 3. तदेवं पश्यतः कस्यचिन्न प्रत्ययान्तरविकलो नाम, स्वभावविशेषविकलस्तु भवेत् । अपश्यतस्तु द्रष्टुं शक्यो योग्यदेशस्थः प्रत्ययान्तरविकलः । अन्ये तूभयविकला इति ॥ 3. આ રીતે [ ઉપલા કથનનું તારણુ એ થયું કે ] કાઇ ભાવ, દશનમાં પ્રવૃત્ત વ્યક્તિના સંદર્ભ માં, પ્રત્યયાન્તરની બાબતમાં વિકલ નહેાવા છતાં સ્વભાવવિશેષથી રહિત હાઈ શકે. તા વળી દર્શીનમાં પ્રવૃત્ત ન થયેલા માટે યોગ્ય દેશમાં રહેલા દશ નયેાગ્ય પદા પણ પ્રત્યયાન્તરથી વિકલ હોય છે. જ્યારે ખીન્ત કેટલાક ભાવા ઉભવિકલ પણ હેાય છે. [આમ જે તે પરિસ્થિતિને આધારે પદાર્થ ઉપલબ્ધિલક્ષણુપ્રાપ્ત છે કે નહિ તેને નિય થઈ શકે. ] (૧૪) अनुपलब्धिमुदाहृत्य स्वभावमुदाहर्तुमाह- स्वभावः स्वसत्तामात्र भाविनि साध्यधमें हेतुः ॥ १५ ॥ અનુપલબ્ધિરૂપ હેતુ સમજાવ્યા બાદ સ્વભાવરૂપ હેતુ સમજાવતાં કહે છેઃ સ્વભાવ પાતાના અસ્તિત્વમાત્રથી સંભવતા સાધ્યમ પ્રત્યે હેતુ હોય છે. (૧૫) 1. स्वभाव इत्यादि । स्वभावो हेतुरिति सम्बन्धः । कीटशो हेतुः साध्यस्य स्वभाव इत्याह - स्वस्य आत्मनः सत्ता । सैव केवला स्वसत्तामात्रम् । तस्मिन्सति भवितुं शीलं यस्येति । यो हेतोरात्मनः सत्तामप्रेक्ष्य विद्यमानो भवति । न तु हेतुसत्ताया व्यतिरिक्त कञ्चिद्धेतुमपेक्षते स स्वसत्तामात्रभावी साध्यः । तस्मिम्साध्ये यो हेतुः स स्वभावः तस्य साध्यस्य, नान्यः ॥ 1. ‘ સ્વભાવ હેતુ હેાય છે ’ એવા વાકયાન્વય છે. કેવો હેતુ સાધ્યને સ્વભાવ હોય છે ? [ એને જવાબ છે: ] જે હેતુના પેાતાના અસ્તિત્વમાત્રથી એટલે કે કેવળ અસ્તિત્વથી સાયની ઉપસ્થિતિ સિદ્ધ થવાપણું હેાય, તે [ પેલા સાધ્યને વભાવ કહેવાય ]. તે સાધ્ય હેતુની પેાતાની સત્તાની (=ઉપસ્થિતિની ) જ અપેક્ષા રાખીને અસ્તિત્વ ધરાવતુ' હેાય છે; હેતુની સત્તા સિવાયના ખીજા કાઈ કારણની અપેક્ષા રાખતું નથી. આ કારણે તે સાધ્ય સ્વ(=હેતુ )સત્તામાત્રભાવિ' કહેવાય છે. એવા સાધ્ય પ્રત્યે જે હેતુરૂપ (=સાધક) હેાય છે તે [જો એ સાષ્યના સ્વભાવ હાય છે, અન્ય નહિ; [ માટે જ એ હેતુને ‘ સ્વભાવ ’ -હેતુ કણાં છે. ] (૧૫) . Page #93 -------------------------------------------------------------------------- ________________ પર યાયાબિન્દુ उदाहरणम् - यथा वृक्षोऽयं शिशपात्वादिति ॥१६॥ ઉદાહરણું : જેમ કેઃ “આ વૃક્ષ છે; કારણ કે એમાં સીસમપણું છે. ” (૧૬) 1. યતિ | સતિ ધર્મી ! કૃ તિ સાધ્યા ઊિંડાપાવાહિત દેતુઃ | 1. ઉદાહરણમાંના “આ” એ શબ્દથી ધમી (=અનુમેય કે પક્ષ)ને ઉલ્લેખ થયો છે. વૃક્ષ” એ સાધ્ય છે. “સીસમપણું” તે હેતુ છે. 2. તામર્થઃ – વૃષ્યવહારોથs, શિષ્યવહારોથાવિતિ | 2. [ આ પ્રકારના અનુમાન પાછળ] ભાવ કંઈક આવો છે: [ અહીં વૃક્ષ અને સીસમ બંને તો પ્રત્યક્ષ હોઈ, અનુમાનથી પ્રતિપાદ્ય બાબત એ છે કે] આ વસ્તુ વૃક્ષ તરીકેના વ્યવહારને યોગ્ય છે; કારણ કે તે સીસમ તરીકેના વ્યવહારને યોગ્ય છે. 3. तत्र प्रचुरशिंशपे देशेऽविदितशिंशपाव्यवहारो जडो यदा केनचिदुच्चां शिंशपामुपादोच्यते 'अयं वृक्षः' इति तदासौ जाड्याच्छिशपाया उच्चत्वमपि वृक्षव्यवहारस्य निमित्तमवस्यति तदा यामेवानुद्यां पश्यति शिंशपां तामेवावृक्षमवस्यति । स मूढः शिंशपात्वमात्रनिमिचे वृक्षव्यवहारे प्रवर्त्यते । नोच्चत्वादि मिमित्तान्तरमिह वृक्षव्यवहारस्य, अपि तु शिंशपात्वमात्र નિમિત્ત – ક્ષિાપાતરાવારિસર્વ નિમિત્તનિયર્થઃ ||. 3. [ આવું અનુમાન કથારે કરવું પડે તે સમજીએઃ] સીસમનાં ઝાડ પુષ્કળ હોય એવું કઈક સ્થળ છે. ત્યાં સીસમનું ઝાડ નહિ ઓળખતો એવો કોઈ જડબુદ્ધિને માણસ આવ્યો છે. હવે કોઈક [ જાણકોર 3 વ્યક્તિ તેને સીસમનું એક ઊંચું ઝાડ બતાવીને કહે છે: “આ વૃક્ષ છે. ત્યારે બુદ્ધિની જડતાને કારણે તે જડ સીસમના ઊંચાપણુને પણ [તે વનસ્પતિને વૃક્ષ તરીકે ગણવાનું એક [આવશ્યક] નિમિત્ત માની બેસે છે. તેથી જે જે નીચાં સીસમ જુએ છે તે તે વૃક્ષ ન ગણાય એવું પણ એના મનમાં ભરાઈ ગયું છે. એ પ્રસંગે [ સૂત્રમાં આપેલા અનુમાનથી] તે મૂઢને સમજાવવામાં આવે છે કે જેમાં માત્ર સીસમપણું હોય તે દરેક વનસ્પતિ વૃક્ષ [– વર્ગની ] જ ગણુય; તેને વૃક્ષ ગણવા માટે ઊંચાપણું વગેરે અન્ય નિમિત્તો ગણતરીમાં ન લેવાય. એટલે કે તે વનસ્પતિમાંના સીસમપણને જ, અર્થાત તેમાં જે ડાળી વગેરે ધર્મો છે તેને જ [વક્ષવ્યવહારોગ્યત્વનું] નિમિત્ત ગણવું. (૧૬) कार्यमुदाहर्तुमाह - कार्य यथा वह्निरत्र धूमादिति ॥१७॥ કાર્ય[–રૂપ હેતુ ]નું ઉદાહરણ આપતાં કહે છે? કાયા –હેતુ ] આ પ્રકારને હાયઃ અહીં અગ્નિ છે; કારણ કે ઘુમાડો છે. (૧૭) 1. વરિત સામ્ અતિ ઘf I ધૂમતિ હેતુઃ | 1. અહીં “અગ્નિ” તે સાધ્ય છે. “અહીં ' એ શબ્દ દ્વારા ધમીને ઉલ્લેખ છે. ધુમાડા[નું અસ્તિત્વ એ હેતુ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદઃસ્વાર્થનુમાન 2. कार्यकारणभावो लोके प्रत्यक्षानुपलम्भनिबन्धनः प्रतीत इति न स्वभावस्येव कार्यस्य હૃક્ષણમુમ્ | 2. [કેાઈને સહજ પ્રશ્ન થાય કે કાર્યનું લક્ષણ આપ્યા વગર સીધું ઉદાહરણ જ કેમ આપ્યું હશે. એને ખુલાસો આ છે:] લેકમાં કાર્ય કારણભાવની પ્રતીતિ [ કાર્ય દ્વારા કારણના અનુગમનના] પ્રત્યક્ષજ્ઞાનથી અને [કારણ ન હોય તો કાર્ય પણ ન હોય એવી] અનુપલબ્ધિરૂપ વ્યતિરેકદર્શનથી થાય છે; એટલે સ્વાભાવિહેતુની જેમ કાર્ય હેતુનું લક્ષણ [સૂત્રકારે] કહ્યું નથી. (૧૭) ननु त्रिरूपत्वादेकमेव लिंङ्ग युक्तम् । अथ प्रकारभेदाभेदः । एवं सति स्वभावहेतोरेकस्यानन्तप्रकारत्वात् त्रित्वमयुक्तमित्याह - अत्र द्वौ वस्तुसाधनौ । एकः प्रतिषेधहेतुः ॥१८॥ [ ત્રિરૂપ લિંગના ત્રણ પ્રકાર કટપવા બાબત શંકા કરનાર પૂછે છે:] “બધાં લિંગમાં ત્રિરૂપત્વ એ સર્વસામાન્ય લક્ષણ હોવાથી એક જ [પ્રકારનું] લિંગ માનવું યોગ્ય છે. હવે જે ત્રિરૂપ લિંગના પ્રકારની ભિન્નતા મુજબ લિંગ પણ મિને માનવા ગ્ય છે એમ કહો તો એક સ્વભાવહેતુના જ અનન્ત પ્રકારો હોવાથી લિંગના ત્રણ જ પ્રકાર માનવાનું અયોગ્ય કહેવાય.” આ શંકાનું સમાધાન કરે છે? આમાં બે હિતુ વસ્તુને સાધનારા છે, એક પ્રતિષેધને સાધનારે] હેતુ છે. (૧૮) 1. अत्र द्वौ इति । 'अत्र' इति एषु त्रिषु हेतुषु मध्ये द्वौ हेतू वस्तुसाधनौ-विधेः साधनौ गमको । एकः प्रतिषेधस्य ‘हेतु' गमकः । प्रतिषेध इति चाभावोऽभावव्यवहारश्चोक्तो द्रष्टव्यः । 1. “આમાં' એટલે ત્રણ [પ્રકારના] હેતુઓમાં બે હેતુ વસ્તુને (=ભાવને) એટલે કે તેના અસ્તિત્વને સાધનારા કિંવા ફલિત કરનારા છે, એક હેતુ પ્રતિષેધને ફલિત કરનારે છે. અહીં ‘પ્રતિષેધ' શબ્દથી [ક્યાંક] અભાવ અને [કયાંક] અભાવને વ્યવહાર અભિપ્રેત સમજવાને છે. 2. તમર્થ – દેતુ. સચ્ચશિલ્યર્થવાત સાચ્છાન્િ ! સાણં પ્રધાનમ્ ગત સોપરणस्य हेतोः प्रधानसाध्यभेदाद् भेदो, न स्वरूपभेदात् । साध्यश्च कश्चिद्विधिः, कश्चित्प्रतिषेधः । विधिप्रतिषेधयोश्च परस्परपरिहारेगावस्थानात् तयोर्हेतू भिन्नौ । विधिरपि कश्चिद्धेतोभिन्नः, कश्चिदभिन्नः । भेदाभेदयोरप्यन्योन्यत्यागेनात्मस्थितेभिन्नौ हेतू । ततः साध्यस्य परस्परविरोधात् हेतवो भिन्ना न तु स्वत एवेति ॥ 2. કહેવાનો આશય આમ છેઃ હેતુ એ સાધ્યની સિદ્ધિ માટે જ હોવાથી સાધ્યનું અંગ [અને તેથી સાધ્યથી ગણ] બની રહે છે, અર્થાત્ સાધ્ય પ્રધાન હોય છે. આથી સાયના ઉપકરણ (=સાધન) એવા હેતુઓની ભિન્નતા, એ [હેતુની પોતાની અપેક્ષાએ પ્રધાન એવા સાધ્યની ભિન્નતાને આધારે નક્કી કરવાની રહે, હેતુઓના પોતાના સ્વરૂપના ભેદ પ્રમાણે નહિ. [હવે એ પ્રધાન એવા સાધ્યના સ્વરૂપને વિચાર કરીએ તે] કઈક સાધ્ય વિધિરૂપ (=વસ્તુરૂપ) હોય છે ને કોઈક પ્રતિષેધરૂપ. હવે વિધિ અને પ્રતિષેધ એ પરસ્પરનો પરિહાર કરીને રહે છે, તેથી તે બંનેને સાધનારા] હેતુઓ ભિન્ન ગણાય. વળી વિધિરૂપ સાયમાં પણ કઈક ( કારણરૂ૫) સાધ્ય હેતુથી ભિન્ન હોય છે અને કઈક (=સ્વભાવરૂ૫) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ન્યાયબિન્દુ સાધ્ય હેતુથી અભિન્ન હોય છે. હવે હિતુથી] ભેદ અને અભેદ એકબીજાના પરિવારથી જ સંભવી શકતા ( અર્થાત પરસ્પર ભિન્ન) હોઈ આ બે [વિધિરૂ૫] હેતુ પણ એકબીજાથી ભિન્ન કરે છે. આમ સાધ્ય પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોવાથી હેતુઓ ભિન્ન કહેવાયા છે, હેતુઓ સ્વતઃ ભિન્ન નથી. (૧૮) कस्मात्पुनस्त्रयाणां हेतुत्वं, कस्माच्चान्येषामहेतुत्वमित्याशङ्कय यथा त्रयाणामेव हेतुत्वमन्येषां चाहेतुत्वं तदुभयं दर्शयितुमाह - स्वभावप्रतिबन्धे हि सत्यर्थोऽर्थ गमयेत् ॥१९॥ શા માટે [અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એ ત્રણમાં જ હેતુપણું અને [સંયોગી વગેરે નિયાયિકાદિ કલ્પિત] અન્ય [સંબંધવાળા પદાર્થો]માં અહેતુપણું કલ્પાયું છે ?” આવી શંકા કપીને, જે કારણે એ ત્રણમાં જ હેતુત્વ છે અને વળી અન્યમાં અહેતુત્વ છે- તે બંને દર્શાવવા માટે કહે છે: કારણ કે બેિ પદાર્થો વચ્ચે] સ્વભાવ પ્રતિબંધ હોય તે જ [તેમાંથી એક] પદાર્થ [બીજ] પદાથને બેધ કરાવે. (૧૯) 1. સ્વામાવત જ રુત | રવમાન પ્રતિરોધઃ વમવઘતવધઃ | “સાધનાં કુતા” [ થા. મા. ૨.૨.૨ ૨] રતિ સમાસઃ | માવપ્રતિવર્વ પ્રસિદ્ધસ્વમારવવિયર્થ છે 1. “સ્વભાવપ્રતિબંધ” એટલે સ્વભાવ (=સ્વરૂપ)ને લીધે [અન્ય સાથે સધાતો] પ્રતિબંધ (=અનિવાર્ય સંબંધ). “સ્વભાવ પ્રતિબંધ” એ સમાસ [કાળે કુત્તા ચંદુ એ “અષ્ટીયાયી' ૨.૨.૩૨ સૂત્રના સ્થાને ભાષ્યકારે રચેલા] “ફાધર્ન વૃતા” (મહામાળ ૨..) [અર્થ સાધનને કૃત સાથે સમાસ થાય છે એ સૂત્રને આધારે રચાય છે. એટલે એને અર્થ થાય સ્વભાવ વડે પ્રતિબન્ધ એટલે કે સ્વભાવ પ્રતિબદ્ધતા અથવા તે પ્રતિબદ્ધ સ્વભાવવાળા હોવું તે. 2. कारणे स्वभावे च साध्ये स्वभावेन प्रतिबन्धः कार्यस्वभावयोरविशिष्ट इत्येकेन समासेन द्वयोरपि संग्रहः । 2. કાર્ય કે સ્વભાવ [–રૂપ હેતુ] [અનુક્રમે] કારણ કે સ્વભાવરૂપ સાધ્ય સાથે સમાન રીતે જ સ્વભાવથી પ્રતિબંધ હોય છે, તેથી “સ્વભાવપ્રતિબંધ” એ એક સમાસ દ્વારા જ [કાર્ય કે સ્વભાવરૂપ) બંને હિતુઓની લાક્ષણિકતા]ને ઉલ્લેખ થઈ જાય છે, 3. हिर्यस्मादर्थे । यस्मात् स्वभावप्रतिबन्धे सति साधनार्थः साध्यार्थ गमयेतू, तस्मात् त्रयाणां गनकत्वम् , अन्येषामगमकत्वम् ।। 3. [આ સૂત્ર આગલા સૂત્રના કથનનું] કારણ આપે છે, માટે કારણ કે એવો પ્રયોગ સૂત્રમાં કર્યો છે. એટલે બંને સૂત્રના અર્થ આ રીતે જોડાય છે ] સાધનભૂત ( હેતભૂત કે લિંગભૂત) પદાર્થ સ્વભાવપ્રતિબંધને કારણે જ સાધ્યભૂત પદાર્થનું જ્ઞાન કરાવે છે, તેથી ત્રણ પ્રકારના હેતુમાં [જ સાધ્યનો બોધ કરાવવાની શક્તિ છે, અન્ય હેતુઓમાં નહિ. (૧૯) कस्मात् पुनः स्वभावप्रतिबन्ध एव स ते गम्यगमकभ वो नान्यथेत्याह तदप्रतिबध्दस्य तदव्यभिचारनियभाभावात् ॥२०॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થનુમાન ૫૫ “શા માટે સ્વભાવ પ્રતિબંધ હોય તો જ ગમ્યગમકભાવ (=સાધ્યસાધનભાવ) સંભવે અને તેના અભાવમાં તે ન સંભવે ?” આને જવાબ વાળે છેઃ . કારણ કે તેનાથી અપ્રતિબદ્ધના તેની સાથેના અવ્યભિચાર-નિયમનો અભાવ હોય છે. (૨૦) 1. तदप्रतिद्धस्येति । 'तद्' इति स्वभाव उक्तः तेन स्वभावेन अप्रतिबद्ध तदप्रतिबध्दो । यो यत्र स्वभावेन न प्रतिबध्दः तस्य तदप्रतिबध्दस्य तदव्यभिचारनियभावात् । तस्याप्रतिबध्द विपयस्याव्यभिचारः तदभ्यभिचारः,तस्य नियमः तदव्यभिचारनियमः, तस्याभावात् । 1. “તેનાથી” એટલે સ્વભાવથી (=સ્વરૂપથી). આમ તેનાથી અપ્રતિબદ્ધ એટલે સ્વભાવથી અપ્રતિબદ્ધ છે. જે જેની સાથે સ્વભાવથી એટલે કે સ્વરૂપથી પ્રતિબદ્ધ ન હોય તેના તેની સાથેના અવ્યભિચારના નિયમને અભાવ હોય છે. તેની સાથેનો વ્યભિચાર” એટલે જે પ્રતિબંધનો વિષય ન હોય તેની સાથે આવ્યભિચાર (નિયત સહચાર); તેને જે નિયમ (= નિયત અસ્તિત્વ), તેનો અભાવ હોય છે; તેથી [સ્વભાવપ્રતિબંધ હોય ત્યારે જ એક પદાર્થ બીજા બધ કરાવી શકે.] 2. तदयमर्थः - नहि, यो यत्र स्वभावेन न प्रतिबध्दः, स तमप्रतिबन्धविषयमवश्यमेव न न्यभिचरतीति नास्ति तयोख्यभिचारनियमः - अविनाभावनियमः। अव्यभिचारनियमाच्च गम्यगमकभावः । न हि योग्यतया प्रर्द पवत् परोक्षार्थप्रतिपत्तिनिमित्तमिष्ट लिङ्गम्, अपि त्वष्यभिचारित्वेन निश्चितम् । ततः स्वभावप्रतिबन्चे सत्यविनाभावित्वानश्चयः, ततो गम्यगमकभावः । 2. કહેવાનો ભાવ આવો છેઃ જે પદાર્થ જેની સાથે સ્વભાવથી પ્રતિબદ્ધ ન હોય તે તેની સાથે એટલે કે પ્રતિબંધને વિષય ન હોય તેની સાથે આવ્યભિચારના કિંવા અવિનાભાવના નિયમવાળા હોતો નથી, એટલે કે તેના વિના અવશ્ય ન જ હોય એવું હોતું નથી. હવે [સાધ્ય અને હેતુ વચ્ચેને] ગમ્યગમકભાવ તો અવ્યભિચારનિયમને જ આભારી હોય છે. જેમ દી [પોતાના જે તે સ્થળે અસ્તિત્વમાત્રરૂ૫] યોગ્યતાથી, અગાઉ અંધકારને લીધે] અપ્રત્યક્ષ રહેલા એવા પ્રદાર્થનું જ્ઞાન કરાવે છે તે રીતે લિંગ કા ઈ [પતાના પક્ષમાંના અસ્તિત્વમાત્રરૂ૫] એગ્યતાથી પરાક્ષ અર્થનો બોધ કરાવી શકતું નથી; તે તો જ્યારે [સાથે સાથે] અવ્યભિચારી તરીકે નિશ્ચિત થાય છે ત્યારે જ એને (=સાને) બોધ કરાવી શકે છે. હવે એ અવિનાભાવિત્વને (=અવ્યભિચારીપણાનો) નિશ્ચય પણ સ્વભાવપ્રતિબંધને આધારે જ થાય છે, ને તેને જ આધારે [સાધ્ય અને હેતુ વચ્ચેન] ગમ્યગમકભાવ સંભવે છે. 3. तस्मात् स्वभावप्रतिबन्धे सत्यर्थोऽर्थ गमयेन्नान्यथेति स्थितम् ।। 3. આમ આ સૂત્રમાં આપેલા કારણને લીધે], સ્વભાવ પ્રતિબંધ હોય તો જ એક અર્થ બીજ અર્થનો બોધ કરાવે, નહિતર નહિ – એવી [આગલા સત્રની] વાત સિદ્ધ થાય છે. (૨૦) ननु च परायक्तस्य प्रतिबन्धोऽपरायत्ते । तदिह साध्यसाधनयोः कस्य क्व प्रतिबन्ध इत्याह स च प्रतिबन्धः साध्येऽथे लिङ्गस्य ॥२१॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ જિજ્ઞાસુ પૂછે છેઃ ] “જે પરાધીન હોય તેને પ્રતિબંધ (=નિયત સંબંધ) જે પરાધીન ન હોય તે રી સાથે હેય. તો આપણે ચર્ચામાં સાધ્ય અને હેતુમાંથી કાણુ કેના પ્રત્યે પ્રતિબંધ ધરાવે છે ?” આના ઉત્તરરૂપે કહે છે: અને તે પ્રતિબંધ સાધ્ય અથ વિષે લિંગને હોય છે. (૨૧) 1. स चेति । स च स्वभावप्रतिबन्धो लिङ्गस्य साध्येऽर्थे । लिङ्ग परायत्तत्वात्प्रतिबदम् । साभ्यस्त्वर्थे ऽपरायत्तत्वात् प्रतिबन्धविषयो न तु प्रतिबध्द इत्यर्थः । 1. તે પ્રતિબંધ એટલે કે સ્વભાવ પ્રતિબંધ તે લિંગને સાધ્ય અર્થ પર હોય છે. લિંગ પરાધીન હોવાથી પ્રતિબદ્ધ હોય છે, જ્યારે સાધ્યભૂત પદાર્થ પરાધીન ન હોવાથી પ્રતિબંધને વિષય (=જેની સાથે અન્ય પદાર્થ નિયતરૂપે સંકળાયેલ હોય તેવો) હોય છે, પ્રતિબદ્ધ નહિ. 2. તત્રા કર્થ - તાવારપ્પાવડર તાતિવદ્ તત્ ! યત્ત પ્રતિષવિષયઃ तद् गम्यम् । यस्य च धर्मस्य यो नियतः स्वभावः स तत्प्रतिबद्धः, यथा प्रानानन्तरीयकत्वाख्योऽनित्यत्वे । यस्य तु स चान्यश्च स्वभावः स प्रतिबन्धविषयः, न तु प्रतिबद्धः । यथाऽनित्यत्वाख्यः प्रयत्नानन्तरीयकत्वाख्ये । निश्चयापेक्षो हि गम्यगमकभावः । प्रयत्नानन्तरीयकत्वमेव चानित्यस्वभावं निश्चितम् । अतस्तदेवानित्यत्वे प्रतिबद्धम् । तस्मान्नियतविषयः एव गम्यगमकभावो नान्यथेति ।। 2. [કાર્ય હેતુની બાબતમાં નહિ પણ સ્વભાવહેતુની બાબતમાં હેતુ અને સાધ્યનું તાદા મ્ય પરર૫ર હોવાથી તેમાંથી માત્ર એક જ પ્રતિબદ્ધ ગણી શકાય કે કેમ એ અંગે શંકા સેવનારને ધ્યાનમાં રાખી કહે છેઃ ] કહેવાને ભાવ આમ છેઃ [સ્વભા વહેતુ અને તેના સાધ્યનું પારસ્પરિક] તાદામ્ય સમાન હોવા છતાં તેમાંથી] જે પ્રતિબદ્ધ હશે તે ગમક ( હેતુ ગણાશે, જ્યારે જે પ્રતિબંધવિષય હશે તે ગમ્ય (=સાય) કરશે. જે ધર્મને જે નિયત સ્વભાવ હશે, તે ધર્મ તે [અન્ય ધર્મ] ની સાથે પ્રતિબદ્ધ ગણશે - જેમ કે પ્રયત્નસાયતા રૂપ ધર્મ અનિત્યત્વ સાથે પ્રતિબદ્ધ ઠરશે; કારણ કે પ્રયત્ન સાધ્યતારૂ૫ ધર્મને અનિત્યત્વ એ નિયત સ્વભાવ છે.] જ્યારે જે ધર્મને તે અથવા તેથી અન્ય સ્વભાવ પણ હોઈ શકે તે પ્રતિબંધને વિષય જ થશે, તે પ્રતિબદ્ધ તો નહિ જ ગણાય – જેમ કે અનિત્યસ્વરૂપ ધર્મ પ્રયત્નસાધ્યતાની અપેક્ષાએ પ્રિતિબંધવિષય છે, પણ પ્રતિબદ્ધ નથી; કારણ કે અનિત્ય વસ્તુ એ ઘટાદિની જેમ પ્રયત્નસાધ્ય પણ હોઈ શકે ને વિદ્યુત આદિની જેમ અપ્રયત્નસાધ્ય પણ હોઈ શકે.] આમ ગમ્યગમકભાવ એ [નિયત સંબંધના] નિશ્ચયને આધારે જ શક્ય બને છે; જેમ કે પ્રયત્યનસાધ્યતાને અનિત્યસ્વરૂપ સ્વભાવ નિશ્ચિત છે તેથી તે જ અનિત્યત્વ સાથે પ્રતિબદ્ધ છે. આમ ગમ્યગમકભાવ નિયત સ્વરૂપને જ હોય છે, અનિયત સ્વરૂપને હેત નથી. (૨૧) कस्मात्पुनः स्वभावप्रतिबन्धो लिङ्गस्येत्याह वस्तुतस्तादात्म्यात् तदुत्पत्तश्च ॥ २२ ॥ [શંકા : ] “લિંગને [સાધ્ય સાથે સ્વભાવ પ્રતિબંધ શા કારણે હેય છે ?” તે અને કહે છે : Page #98 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થનુમાન વસ્તુતઃ તાદામ્ય અને તેમાંથી ઉત્પત્તિને કારણે. (૨૨) 1. वस्तुत इत्यादि । स साध्योऽर्थः आत्मा स्वभावो यस्य तत् तदात्मा । तस्य भावः तादात्म्यम् । तस्माद्धेतोः । यतः साध्यस्वभावं साधनं, तस्मात् तत्र स्वभावप्रतिबन्ध इत्यर्थः । 1. [“તાદાભ્ય’ શબ્દ “તદ્દાત્મા’ એ વિશેષણમાંથી બનેલો છે. “તદાત્મા’ એ તદ અને “આમ” એ શબદ પરથી બનેલા બહુવ્રીહિ સમાસ છે. એટલે ‘તદાત્મા” એ સમાસને, પ્રસ્તુત સંદર્ભમાં, એકંદરે અર્થ આમ થશે ;] તે” એટલે કે સાધ્ય અર્થ “આત્મા' એટલે કે સ્વભાવ છે જેને તે “તદાત્મા" કહેવાય. એટલે “તદાત્મા અહીં હેતુનું વિશેષણ થશે. તે પરથી] તાદા (તરાત્માપણું એટલે કે સાયસ્વભાવતા) તે ભાવવાચક નામ થય: તો તે તાદાત્મને લીધે [ હેતુને સાથે સાથે સ્વભાવ પ્રતિબંધ હોય છે. [ સરળ રીતે કહીએ તે]. સાધન ( હેતુ) સાધ્યરૂપ સ્વભાવવાળું હોય છે, તેથી તેને તેને વિષે સ્વભાવ પ્રતિબંધ હેાય છે? એવો અર્થ થયો. 2. यदि साध्यस्वभावं साधनं, साध्यसाधनयोरभेदात् प्रतिज्ञार्थंकदेशो हेतुः स्यादित्याह - वस्तुत इति । परमार्थसता रूपेणाभेदस्तयोः । 2. [આમાંથી પ્રશ્ન થાય ] “જે સાધન તે સારૂપ સ્વભાવવાળું હોય (અર્થાત જે સાય એ સાધનને સ્વભાવ જ હાય) તે સાધ્ય અને સાધનને અભેદ [માનવો પડશે, અને તેથી સાધન પણ પ્રતિજ્ઞાના અર્થને જ એક ભાગ થશે; [ને તો સાધન પણ અસિદ્ધ ઠરશે ] = આ પ્રશ્નનું સમાધાન કરવા “વસ્તુતઃ' એ શબ્દ સૂત્રમાં વાપર્યો છે. [એથી “વસ્તુતઃ તાદાસ્ય” એટલે] પારમાર્થિક રૂપે [સાધ્ય અને સાધન એ બંનેને અભેદ. 3. विकल्पविषयस्तु यत् समारोपितं रूपम् । तदपेक्षः साध्यसाधनभेदः । निश्चयापेक्ष एव हि गम्यगमकभावः । ततो निश्चयारूढरूपापेक्ष एव तयोर्भेदो युक्तः वास्तवस्त्वभेद इति । 3. પરંતુ [અનુમાનરૂ૫] વિકલ્પનો વિષય તો [વસ્તુનું પારમાર્થિક રૂપ નહિ પણ] વસ્તુ પર અરાપેલું રૂપ હોય છે. એ સમારોપણને કારણે સાધ્ય અને સાધન વચ્ચે ભેદ જોવાય છે. [અને એ વિકલ્પથી સિદ્ધ થતા સાબસાધનભેદના] નિશ્ચયની અપેક્ષાએ fસાથે અને સાધન વચ્ચે ગમ્યગમભાવ સંભવે છે. તેથી નિશ્ચય (=વિકલ્પ)માં આરૂઢ થયેલા આકારની અપેક્ષાએ જ સાધ્યસાધનનો ભેદ સ્વીકારવો યોગ્ય ગણાય, વાસ્તવમાં તે તેમને અભેદ જ હોય છે. 4. न केवलात्तादात्म्यादपि तु ततः साध्यादर्थादुत्पत्तेः लिङ्गस्य - तदुत्पतेश्च साध्येऽर्थे स्वभावप्रतिबन्धो लिङ्गस्य ॥ 4. પણ આમ માત્ર [સાધ્ય સાધન વરચેના] તાદામ્યથી જ નહિ પણ હેતુની સાધ્યભૂત અર્થમાંથી [જ થતી] ઉપત્તિને કારણે પણ હેતુનો સાધ્ય સાથે સ્વભાવ પ્રતિબંધ સંભવી શકે. (૨૨) Page #99 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિટ कस्मान्निमित्तद्वयात् स्वभावप्रतिबन्धो लिङ्गस्य, नान्यस्मादित्याह अतत्स्वभावस्यातदुत्पत्तेश्च तत्राप्रतिबद्धस्वभावत्वात् ।। २३ ॥ શંકાઃ “તાદામ્ય અને તદુત્પત્તિ એ] બે નિમિત્તથી જ લિંગને [સાય વિષે. સ્વભાવપ્રતિબંધ હોઈ શકે અને અન્ય નિમિત્તથી નહિ – એમ શા માટે ?” આનો ઉત્તર આપે છેઃ કારણ કે જે [હેતુ] અતસ્વભાવ અને અતદુત્પત્તિ હોય તેનું તે (=રાધ્ય) પર પ્રતિબદ્ધસ્વભાવત્વ ન હોય, (૨૩). 1. અતરમાવતિ સ માર્ચ જોડી તસવમાવઃ જ તરન્નમય: અનારકમાં | तस्मादुत्पत्तिरस्य सोऽयं तदुत्पत्तिः । न तथा 'अतदुत्पत्तिः' । यो यत्स्वभावो यदुत्त्पत्तिथ न भवति तस्य अतत्स्वभावस्यातदुत्पत्तेश्च । 'तत्र' अतत्स्वभावेऽनुत्पादके चाप्रतिबद्धः स्वभाबोsस्येति सोऽयमप्रतिबद्धस्वभावः । तस्य भावोऽप्रतिबद्धस्वभावत्वम् । तस्मात् 'अप्रतिबद्धस्वभावत्वात्। 1. [“તસ્વભાવ” એ બહુવ્રીહિ સમાસ છે, એટલે તે (=સાધ્ય) જેને સ્વભાવ હોય તે [લિંગ તરીકે માનેલ] પદાર્થ “તસ્વભાવ” કહેવાય; અને જે તે ન હોય તે અતસ્વભાવ કહેવાય. [તેવી રીતે “તદુત્પત્તિ' એ પણ અહીં બહુવ્રીહિ સમાસ છે; એટલે તેમાંથી (સાધ્યમાંથી) જેની ઉત્પત્તિ છે તે [લિંગ તરીકે વિવક્ષિત અર્થ “તત્પત્તિ કહેવાય. તે ન હોય તે પદાર્થ “અતદુત્પત્તિ' કહેવાય. આમ જે અર્થ સાધ્યરૂપ સ્વભાવવાળ ન હોય કે સાધ્યમાંથી ઉત્પન્ન ન થતું હોય તેની અહીં વાત કરી છે. સૂત્રમાં વાપરેલા તે પર એ શબ્દો દ્વારા જે પદાર્થ લિંગભૂત પદાર્થને સ્વભાવ નથી કે જે તેનું કારણ નથી તેવા પદાર્થનો ઉલ્લેખ થયો છે. આવા પદાર્થ સાથે હેતુ અપ્રતિબદ્ધ એવા સ્વભાવવાળે હશે. “અપ્રતિબદ્ધસ્વભાવ” એ વિશેષણને “વ” પ્રત્યય લગાડી ભાવવાચક નામ બનાવ્યું છે. એટલે અર્થ થયો : “અપ્રતિબદ્ધસ્વભાવત્વને કારણે. 2. यद्यतत्स्वभावेऽनुत्पादके च कश्चित् प्रतिबद्धस्वभावो भबेत्, भवेदन्यतोऽपि निमित्तात् स्वभावप्रतिबन्धः । प्रतिबद्धस्वभावत्वं हि स्वभावप्रतिबन्धः । न चान्यः कश्चिदायत्तस्वभावः । तस्मात् तादात्म्यतदुत्पत्तिभ्यामेव स्वभावप्रतिबन्धः ।। 2. [તાત્પર્ય એ કે] કઈ પદાર્થ પોતાના સ્વભાવભૂત નહિ એવા અથવા પિતાના ઉત્પાદક નહિ એવા અર્થ સાથે પ્રતિબદ્ધ સ્વભાવવાળો હોઈ શકે તો જ (તાદામ્ય અને તદ્દત્પત્તિ સિવાયનાં] અન્ય નિમિત્તોથી [હેતુને સાથે સાથે] સ્વભાવ પ્રતિબધ થઈ શકે, કારણ કે [અન્ય સાથે પ્રતિબદ્ધ એવા સ્વભાવવાળા હેવું એટલે જ [અન્ય સાથે) સ્વભાવપ્રતિબંધ છે. અને [તાદાસ્ય કે તદુત્પત્તિ એ બેમાંથી એક સંબંધથી અન્ય સાથે જોડાયેલ] પદાથ સિવાય અન્ય કોઈ અર્થ [બીજ સાથે પ્રતિબદ્ધ સ્વભાવવાળા એટલે કે પરાધીન સ્વભાવવાળો હતો નથી. માટે તાદામ્ય કે તદુત્પત્તિ એ બે નિમિતોથી જ સવભાવપ્રતિબંધ સંભવે. (૨૩) Page #100 -------------------------------------------------------------------------- ________________ પહ દ્વિતીય પરિચછેદ વાર્થનુમાન भवतु नाम तादात्म्यतदुत्पत्तिभ्यामेव स्वभावप्रतिबन्धः । कार्यस्वभावयोरेव तु गमकत्वं कथमित्याह-- ते च तादाम्यतदुत्पत्ती स्वभावकार्ययोरेवेति ताभ्यामेव वस्तुसिद्धिः ॥२४॥ શિકાકાર] “તાદાભ્ય અને તદુત્પત્તિને લીધે જ હિતને સાધ્ય વિષેસ્વભાવ– પ્રતિબંધ હોય તે સ્વીકારીએ, પણ સિાધ્યના] કાર્ય અને સ્વભાવમાં જ ગમપણું (=સાયબોધ કરાવવાની શક્તિ) કેવી રીતે આવે છે?” આના અંગે કહે છે: તે તાદાત્ય કે તત્પત્તિ એ સ્વભાવ કે કાર્યરૂપ હેતુ]માં જ સંભવી શકે છે, તેથી તે બનથી જ વસ્તુસિદ્ધિ થઈ શકે છે. (૨૪) 1. ते चेति । इतिस्तस्मादर्थे । यस्मात् स्वभावे कार्ये एव च तादात्म्यतदुत्पत्ती स्थिते, तन्निबन्धनश्च गम्यगमकभावः, तस्मात् ताभ्यामेव कार्यस्वभावाभ्यां 'वस्तुनः' विधेः सिद्धिः॥ 1. સ્વભાવ અને કાર્ય [રૂપ હેતુ] માં જ [અનુક્રમે સાધ્ય સાથેનું] તાદાત્મ કે તદુત્પત્તિ (=સાયમાંથી ઉત્પન્ન થવાપણું) રહેલાં હોય છે અને તે [ તાદામ્ય અને તંદુત્પત્તિ ને કારણે જ ગમ્યગમકભાવ હોય છે. આ કારણે તે બંનેથી જ, એટલે કે કાર્ય અને સ્વભાવ[રૂપ હેતુ થી જ વસ્તુની એટલે કે ભાવરૂપ પદાર્થની સિદ્ધિ થાય છે. (૨૪) अथ प्रतिषेधसिद्धिरदृश्यानुपलम्भादपि कस्मान्नेष्टेत्याह-- प्रतिषेधसिद्धिरपि यथोक्ताया एवानुपलब्धेः ।।२५।। હવે, “પ્રતિષેધ [ રૂ૫ વિધેય ]ની સિદ્ધિ અદેશ્ય પદાર્થની અનુપલબ્ધિથી પણ થવી જેમ ઇષ્ટ નથી ?” એ પ્રશ્નનો ઉત્તર આપે છે : પ્રતિષેધસિદ્ધિ પણ યથાક્ત [પ્રકારની] અનુપલબ્ધિથી જ થશે; (૨૫) 1.प्रतिषेधण्यवहारस्य सिद्धिर्यथोक्ता या दृश्यानुपलब्धिस्तत एव भवति यतस्तमादन्यतो नोक्ता। 1. પ્રતિષેધના વ્યવહારની સિદ્ધિ યક્ત એટલે કે દશ્યની અનુપલબ્ધિ વડે જ થાય છે, જેથી અન્ય કારણે (=અદસ્યની અનુપલબ્ધિથી), થઈ શકે તેમ કહ્યું નથી. (૨૫) ततस्तावत् कस्मा अवतीत्याह-- - સતિ થતુરિ રહ્યા હંમવાત એ રહ્યું છે. “ દસ્યાનુપલબ્ધિથી જ તે સિદ્ધિ કેમ થાય?” આના જવાબમાં કહે છે? કારણ કે વસ્તુ હોય તો તે સંભવી ન શકે. (૨૬) 1. सति सस्मिन् प्रतिषेध्ये पस्तुनि, यस्माद् दृश्यानुपलब्धिः न संभवति, तस्माद् भसंभवात् ततः प्रतिषेधसिदिः ॥ 1. તે પ્રતિષેધ્ય વસ્તુ હોય તો, દસ્યાનુપલબ્ધિ સંભવી શકતી ન હોવાથી અર્થાત અશકથતાને લીધે તે [દસ્યાનુપલબ્ધિથી પ્રતિષેધ(=અભાવવ્યવહાર) ની સિદ્ધિ થાય છે. (૨૪) | FIF[PSD Page #101 -------------------------------------------------------------------------- ________________ ન્યાયન્ડિ अथ तत एव कस्मादित्याह-- अन्यथा चानुपलब्धिलक्षणप्राप्तेषु देशकालस्वभावविप्रकृष्टेष्वात्मप्रत्यक्ष निवृत्तेरभावनिश्चयाभावात् ॥२७॥ દસ્યની અનુપલબ્ધિથી જ પ્રતિષેધ સિદ્ધ કેમ થઈ શકે ?” આને ઉત્તર આપે છે? એથી ઊલટું, અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત અને દેશ, કાલ કે સ્વભાવને લીધે વ્યવહિત બનેલા પદાર્થો વિષે [કે વ્યકિતના પિતાના પ્રત્યક્ષ જ્ઞાનની નિવૃત્તિને લીધે તે વ્યકિતને તે પદાર્થના) અભાવનો નિશ્ચય ન થતા હોવાથી [દયાનુપલબ્ધિથી જ અભાવનિશ્ચય બંધાય છે]. (૨) 1. અન્યથા જોતા સત વસ્તુનિ તસ્થા મદરયાનુપત્ર ક્રમવાહિત્યથારાવાર્થઃT Uતરમकारणान्नान्यस्या अनुपलब्धेः प्रतिषेधसिद्धिः । कुत एतत् - सत्यपि वस्तुनि तस्याः संभव इत्याह - अनुपलब्धिलक्षणप्राप्तेष्वत्यादि । 1. “એથી ઉલટું ' એ શબ્દ દ્વારા [આગલા સૂત્રમાં આલેખેલી સ્થિતિથી વિપરીત સ્થિતિને નિર્દેશ થાય છે, એટલે કે વસ્તુ હોય તે છતાં અદસ્યાનુપલબ્ધિ સંભવે છે [એ. સા નિદેશ છે. 1 આ કારણે દિક્યાનપલબ્ધિ સિવાયની અન્ય (=અદશ્યની) અનપલબ્ધિથી પ્રતિષેધની સિદ્ધિ થતી નથી એમ કહેવાનું છે]. વસ્તુ હોય છતાં અદશ્યાનુપલબ્ધિ સંભવી શકે એ કઈ રીતે ? – આ સમજાવવા “અનુપબ્ધિલક્ષણપ્રાપ્ત અને......” ઇત્યાદિ શબ્દો વાપર્યા છે. 2. इह प्रत्ययान्तरसाकल्यात् स्वभावविशेषाच्चोपलब्धिलक्षणप्राप्तोऽर्थ उक्तः । द्वयोरेकैकस्याप्यभावेऽनुपलब्धिलक्षणप्राप्तोऽर्थ उच्यते । तदिहानुपलब्धिलक्षणप्राप्तेष्विति प्रत्ययान्तरवैकल्यवन्त उक्ताः । देशकालस्वभावविप्रकृष्टेबिति स्वभावविशेषरहिता उक्ताः । देशश्च कालश्च स्वभावश्च तैर्विप्रकष्टा इति विग्रहः । तेष्वभावनिश्चयस्याभावात् । सत्यपि वस्तुनि तस्या भाव इधः । 2. મો સમજવામાં સરળતા પડે એ માટે આગળ કહેલી વાતની યાદ આપી એ કે] અન્ય પ્રત્ય(કારણો)નું સ કહ્યું અને જે તે પદાર્થનો] સ્વભાવવિશેષ – એ હોય તો તે પદાર્થ “ઉપલબ્ધિલક્ષણપ્રાણ” કહેવાય. આ બંને શરતમાંથી એકને પણ અભાવ હોય તે પદાર્થ “અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત' કહેવાશે. હવે, સૂત્રમાંના અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત” એ વિશેષણ દ્વારા ઉિપરની બે શરતમાંથી પહેલી શરતનો ભંગ સૂચવ્યો છે, એટલે કે] જ્ઞાન માટેના અન્ય પ્રત્યેના વિકલ્યવાળા પદાર્થોને નિર્દેશ છે. જયારે દેશ, કાલ અને સ્વભાવને લીધે વ્યવહિ બનેલા એ શબ્દો દ્વારા તિ પછી બીજી શરતને ભંગ નિદે છે; એટલે કે] સ્વભાવવિશેષરહિત પદાર્થોને ઉલેખ છે. દેશ, કાળ અને સ્વભાવથી વ્યવહિત પદાર્થો વિદ્યમાન હોય તો પણ તેમના અભાવને નિશ્ચય થઈ શકતો નથી; કારણ કે તેવી વસ્તુ વિદ્યમાન હોય તો પણ તેમની અનુપલબ્ધિ હોઈ શકે; [જ્યારે દશ્ય પદાર્થની અનુપલબ્ધિ છતાં તે પદાર્થ ન હોય એવું ન બની શકે.]. 3. कस्मान्निश्चयाभाव इत्याह - तेषु प्रतिपत्तुः ‘आत्मनः' यत् प्रत्यक्ष तस्य निवृत्तेः कारणात् निश्रयाभावः । Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ : સ્વાનુમાન 3. [અદશ્ય પદાર્થોના અભાવનેનિશ્ચય શામાંથી થઈ શકતું નથી તે સમજાવતાં કહે છે. તેવા પદાર્થોનું જ્ઞાતાને પોતાને અને નહિ કે અન્ય જ્ઞાતાને પ્રત્યક્ષ જ્ઞાન ન થતું હોવા [માત્રથી [તે પદાર્થના અભાવને] નિશ્ચય થઈ શકતો નથી. 4. यस्मादनुपलब्धिलक्षणप्राप्तेष्वात्मप्रत्यक्षनिवृत्तेरभावनिश्चयाभावः,तस्मात् सत्यपि वस्तुन्यात्मप्रत्यक्षनिवृत्तिलक्षगाया अदृश्यानुपलब्धेः संभवः । ततो यथोक्ताया एव प्रतिषेधसिद्धिः ॥ 4. [આમ એકંદરે અર્થ એ થયો] અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત પદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન જ્ઞાતાને પિતાને થતું ન હોવા[માત્ર]ધી અભાવનિશ્ચય થતો નથી તેથી, તે અદસ્ય પદાર્થ વિદ્યમાન હોવા છતાં આત્મપ્રત્યક્ષ નિવૃત્તિ ૫ અનુપલબ્ધિ સંભવી શકે છે, આથી માત્ર દેશ્યાનુપલબ્ધિથી પ્રતિષેધવ્યવહારની સિદ્ધિ થઈ શકે તેમ પચ્ચીસમાં સૂત્રમાં કહેવામાં આવ્યું છે]. (૨) अथेयं दृश्यानुपलब्धिः कस्मिन्काले प्रमाण, किंस्वभावा, किंव्यापारा चेत्याह - अमूढस्मृतिसंस्कारस्यातोतस्य वर्तमानस्य च प्रतिपत्तप्रत्यक्षस्य निवृत्तिरभावव्यवहारप्रवर्तनी ॥ २८॥ | હવે [પ્રશ્ન થાય કે] આ દશ્યાનુપલબ્ધિ ક્યા કાળ પર પ્રમાણ છે, ક્યા સ્વભાવવાળી છે અને કયે વ્યાપાર દાખવે છે. આના અનુસંધાનમાં કહે છે : જેને સ્મૃતિસંસ્કાર અમૂઢ છે તેવા અતીતના અથવા વળી વર્તમાનના પ્રતિપતૃપ્રત્યક્ષની નિવૃત્તિ તે અભાવના વ્યવહારમાં પ્રવર્તાવનારી છે; (૮) 1. अमूडेत्यादि । प्रतिपत्तुः प्रत्यक्षो घटादिरर्थः, तस्य निवृत्तिः अनुपलब्धः, तदभावस्वभावेति થાય. 1. પ્રતિપત્તપ્રત્યક્ષ' એટલે પ્રતિપરા કિવા જ્ઞાતાને પ્રત્યક્ષ એવો ઘટાદિ પદાર્થ. નિવૃત્તિ ને [સીધે અર્થ “અભાવ” થાય, પરંતુ આ સૂત્રમાં] “અનુપલબ્ધિ” એવો અર્થ કરે. [અહીં આમ ‘અભાવને બદલે “અનુપલબ્ધિ” એવો લક્ષ્યાથે લઈ શકાય] તેનું કારણ એ કે [પ્રત્યક્ષ પદાર્થની અનુપલબ્ધિ] તે પદાર્થના અભાવરૂપી સ્વભાવવાળી હોય છે. 2. મત વામાવો – સાધ્ય: રામાવાનુવ૮:, સિવાત ! 2. આને અર્થ એ પણ થયું કે સ્વભાવની અનુપલબ્ધિરૂપી હેતુથી અભાવ સાધ્ય નથી હોતો, કારણ કે તેને બંધ તો [હેતુના બંધમાં જ ] સિદ્ધ હોય છે. 3. भविद्यमानोऽपि च घटादिरेकज्ञानसंसर्गिणेि भूतले भासमाने समग्रसामग्रीको ज्ञायमानो દરતયા સમાવિતાવતુ પ્રત્યa ૩ઃ | 3. [સહજ પ્રશ્ન થાય કે સૂત્રમાં “પ્રતિપત્તપ્રત્યક્ષ” એ પદ દ્વારા ઘટાદિ પદાર્થને પ્રત્યક્ષ” કહેવાનું – તે પાર્થની વાસ્તવમાં અનુલબ્ધિને સંદર્ભ જોતાં – કઈ રીતે યોગ્ય કહેવાય ? આને જવાબઃ] એ વાત સાચી કે ઘટાદિ પદાર્થ પ્રસ્તુત સ્થળે અવિદ્યમાન છે, [ને એ છે અપ્રત્યક્ષ છે. પરંતુ, ધિટાદિ પ્રત્યે એકજ્ઞાનસંસગી એવું ભૂતલ ભાસતાં ઘટાદિ પણ તેના જ્ઞાનની [બાકીની] બધી સામગ્રીથી સંયુક્ત જણાયે, ને તેથી તેને પ્રત્યક્ષજ્ઞાનયોગ્ય કલ્પવામાં આવ્ય; એથી જ એને “પ્રત્યક્ષ' કહ્યો છે; [કશા આધાર વિના જ Page #103 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ પ્રત્યક્ષ કહ્યા નથી. બીજા શબ્દોમાં પ્રત્યક્ષ શબ્દનો અર્થ અહીં પ્રત્યક્ષ યોગ્ય એટલે જ અભિપ્રેત છે.] 4. अत एकज्ञानसंसर्गी दृश्यमानोऽर्थस्तज्ज्ञानं च प्रत्यक्षनिवृत्तिरुच्यते । ततो हि दृश्यमानादर्थात् तबुद्धश्च समग्रदर्शनसामग्रोकत्वेन प्रत्यक्षतया संभावितस्य 'नवृत्तिरवसीयते । तस्मादर्थज्ञाने एव प्रत्यक्षस्य घटस्याभाव उच्यते । न तु निवृत्तिमात्रमिहाभावः निवृत्तिमात्रात् दृश्यनिवृत्त्यनिश्चयात् । પ્રતિપત્તપ્રત્યક્ષની નિવૃત્તિમાં ભાવાન્તરને અનુભવ પણ અંતિઃ 4. આથી [અગાઉ કહ્યું હતું તેમ એકજ્ઞાનસંસળી એ ભૂતાદિ પદાથે પોતે તેમ જ વળી તે પદાર્થનું જ્ઞાન –એ જ દૂધટાદિના] પ્રત્યક્ષની નિવૃત્તિરૂપ સમજવામાં આવે છે, (એટલે કે દસ્થાનુલબ્ધિના નિશ્ચયના પાયામાં તો ઉક્ત પ્રકારને ભાવાત્મક અનુભવ જ રહેલ છે, દશ્યાનુપલબ્ધિ કેવળ અભાવાત્મક અનુભવ નથી) [આટલી સ્પષ્ટતા કરવાનું કારણ એ કે તે દશ્યમાન [ભૂતલાદિ પદાર્થ તેમ જ તે પદાર્થના જ્ઞાનને લઈને જ, [અનુપલબ્ધ રહેલે ઘણદિ પદાથ] દર્શનની [પોતા સિવાયની અન્ય] સામગ્રીની સમગ્રતાવાળા હોવાનું કળાય છે અને તેથી તેને પ્રત્યક્ષગ્ય કપીને પછી તેના પ્રત્યક્ષની નિવૃત્તિનો નિર્ણય બંધાય છે. આ રીતે [ભૂતલાદિ અનુભવગમ્ય પદાર્થ અને તેનું જ્ઞાન એ બેને જ પ્રત્યક્ષ ઘટના અભાવરૂપ કહેવામાં આવે છે. [કારણ પર કાર્યને આરોપ કરતી લક્ષણ દ્વારા આમ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં, અહીં જે તે પદાર્થની માત્ર નિવૃત્તિ (=અનુપલબ્ધિ) ને અભાવરૂપ ગણું નથી, કારણ કે માત્ર નિવૃત્તિ દ્વારા દશ્ય પદાર્થના અભાવને નિશ્ચય થઈ શકતું નથી. [આમ “પ્રતિપત્તપ્રત્યક્ષની નિવૃત્તિ દ્વારા માત્ર અભાવનુભવ જ અભિપ્રેત નથી તે ધ્યાનમાં લેવું.]. 5. "ननु च दृश्यनिवृत्तिरवसीयते दृश्यानुपलम्भात्।" सत्यसेवैतत् । केवलमेकशानसंसर्गिणि दृश्यमाने 'घटेो यदि भवेद् दृश्य एव भवेत्' इति दृश्यः संभावितः । ततो दृश्यानुपलब्धिनिभिता । दृश्यानुपलब्धिनिभयसामर्थ्यादेव च दृश्याभावा निश्चितः । यदि हि दृश्यस्तत्र भवेद दृश्यानुपलम्मो न भवेत् । अतो दृश्यानुपलम्भनिश्चयाद् दृश्याभावः सामर्थ्यादवसितो न तु व्यवहत इति दृश्यानुपलम्भेन व्यवहर्तव्यः । 5. [કોઈ શંકાકાર વાંધો લે છે ] “પણ દશ્યાભાવ તો દશ્ય પદાર્થની ઉપલબ્ધિના અભાવથી નિર્ણત થાય છે, [કશાની ઉપલબ્ધિથી નહિ] એનું શું ?” [આને જવાબ દઈએ. તમારી વાત સાચી છે. પરંતુ વાસ્તવમાં જોઈએ તો] એકજ્ઞાનસંસગી ભૂતલાદિ પદાર્થ દેખાય છે ત્યારે જિ] “ઘડો જે [અહી] હોય તો દશ્ય જ હેાય” એમ કરીને દેશ્ય કલ્પવાનું શક્ય બને છે, ને એથી જ તે અનુપલબ્ધિ એ દૃશ્ય પદાર્થની છે એમ નિશ્ચય થાય છે, અને દૃશ્યાનુપલબ્ધિના નિશ્ચયના બળે જ [અને નહિ કે માત્ર અનુપલબ્લિનિશ્ચયને બળ] દશ્ય પદાર્થના અભાવને નિશ્ચય થાય છે. આમ દૃશ્યાનુપલબ્ધિથી દશ્યનો અભાવ અવશ્ય ફલિત એટલા માટે થાય કે જે દશ્ય પદાર્થ ત્યાં ખરેખર હોય જ તે દૃશ્યની અનુપલબ્ધિ જ સંભવે નહિ, [પરંતુ દશ્યની અનુપલબ્ધિ એ હકીક્તરૂપ હૈઈ દશ્યનો અભાવ પણ સ્વીકારવો જ પડે.] આમ, દૂસ્યની અનુપલબ્ધિ [રૂપ પ્રત્ય] Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ : સવાર્થનુમાન ના નિશ્ચયને સામર્થ્યથી જ દશ્યાભાવ કળાય છે; પણ અનુમાનને વ્યાપાર બાકી રહે છે; કારણ કે દૃશ્યનો અભાવ અનુપલબ્ધિથી અનુભવાયા છતાં દૃશ્યાભાવ મુજબ] વ્યવહાર કરવાની સ્થિતિ [તે અનુપલબ્ધિરૂપ પ્રત્યક્ષથી સાક્ષાત સધાતી નથી, તે તે અનુપલબ્ધિ દસ્યની છે, એ પ્રકારના હેતુ [વાળા અનુમાન]થી સિદ્ધ થાય છે. 6. तस्मादन्तिरं एकज्ञानसंसर्गि दृश्यमानं तज्ज्ञानं च प्रत्यक्षनिवृत्तिनिश्चयहेतुत्वात् प्रत्यक्षनिवृत्तिरुक्त द्रष्टव्यम् । - 6. આ પ્રકારે એકજ્ઞાનસંસગી એવા દૃશ્યમાન [ભૂતલાદિ] અન્ય પદાર્થને તેમ જ તેના જ્ઞાનને - તે પ્રત્યક્ષ ધિટાદિ]ની નિવૃત્તિ(=અભાવ)ના નિશ્ચય હેતુ હોવાથી - પ્રત્યક્ષનિવૃત્તિ” રૂપ કહેલાં છે તે સમજાશે. 7. यथा चैकज्ञानसंसर्गिणि प्रत्यक्षे घटस्य प्रत्यक्षत्वमारोपितमसतोऽपि, तथा तस्मिन्नेकज्ञानसंसर्गि ण्यतोते चामूढस्मृति संस्कारे वर्तमाने च घटस्य तत्तपमारोपितमसतः इति द्रष्टव्यम् । 7. જે રીતે એકજ્ઞાનસંસગી એવો અન્ય પદાર્થ પ્રત્યક્ષ થતાં, અવિદ્યમાન ( =અપ્રત્યક્ષ) એવા ઘટાદિમાં પ્રત્યક્ષત્વ આરોપી શકાય છે [એ વાત સામાન્યરૂપે સ્વીકારી] તે રીતે [કાળવિશેષના સંદર્ભમાં કહીએ તો જેને સ્મૃતિરૂપ સંસકાર અમૂઢ (=અવિકૃત) રહ્યો છે તેવો એકજ્ઞાનસં સગી અન્ય પદાર્થ ભૂતકાળમાં પ્રત્યક્ષ થયેલ] હેાય અથવા તે [એકજ્ઞાનસંગી અન્ય પદાર્થ] વર્તમાનકાળમાં [પ્રત્યક્ષ થતો] હોય ત્યારે ત્યાં ત્યાં] અસત એવા ઘટાદિને વિષે તે તે અતીતવાદિ સ્વરૂપ આપાય છે. 8. अनेन च दृश्यानुपलब्धः प्रत्यक्षघटनिवृत्तिस्वभावोक्ता । सा च सिद्धा । तेन न વટામવઃ તાઃ, અ િવમવિવાર લુમ્ | 8. આ સૂત્રમાં [‘પ્રતિપત્તપ્રત્યક્ષની નિવૃત્તિ'] એ શબ્દો દ્વારા દૃશ્યાનુપલબ્ધિ તે પ્રત્યક્ષ એવા ઘટના અભાવરૂપ હોવાનું નિર્દે મ્યું છે, અને તિથી] તે તો સિદ્ધ જ છે. તેથી આ દશ્યાનુપલબ્ધિરૂપ લિંગથી ઘટાભાવ સાખ્ય નથી પણ [ઘટાદિના] અભાવને વ્યવહાર એ સાધ્ય છે એમ [સૂત્રમાં કહેવાયું છે. 9. अमूढोऽभ्रष्टो दर्शनाहितः स्मृतिजननरूपः संस्कारो यस्मिन् घटादौ स तथोक्तः । तस्यातीतस्त्र प्रतिपत्तप्रत्यक्षस्येति सम्बन्धः। वर्तमानस्य च प्रतिपत्तप्रत्यक्षस्येति सम्बन्धः । अमूढस्मृ तेसंस्कारग्रहणं तु न वर्तमानविशेषणम् । यस्मादतीते घटवि वेक्तप्रदेशदर्शने स्मृतिसंस्कारो मुढो दृश्यघटानुपलम्भे दृश्ये च घटे मूढो भवति । वर्तमाने तु घटरहित प्रदेशदर्शने न स्मृतिसंस्कारनोहः । अन एव न घटाभावे नापि घटानुपलम्भे मोहः । तस्मान्न वर्तमान षणममूढस्मृतिसंस्कार ग्रहणम्, स्मृतिसंस्कारख्यभिचाराभावात् वर्तमानस्यार्थस्य । अत = “a ra1 = દુ િરાજ શત:, વિરે વારતહુ વર્તનના વિરોuળવત્તાતીસેન समुच्चयो यथा विज्ञायेतेति ।। 9. [સૂત્રમના] “અમૂઢ શબ્દનો અર્થ થાય અભ્રષ્ટ સ્મૃતિસંસ્કાર એટલે સ્મૃતિને જન્મ આપનાર સંસકાર. એ સંસ્કાર ઘટાતિના દર્શન (પ્રત્યક્ષજ્ઞાન) થી [ચિત્તમાં આરોપાય છે જેને સ્મૃ ત પ કા - અમઢ છે તે વિશેષણુ અતીત ઘટાદિને લાગુ પડે છે અતીત અને વર્તમાન એમ ઉમય કાળના પતિપતૃપ્રવક્ષની સત્રમાં વાત થઈ છે. પરંતુ “જેને સ્મૃતિ Page #105 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન સંસ્કાર અમૂઢ છે એ વિશેષણ વર્તમાનકાળના પ્રતિ પત્યક્ષ ઘટાદિને લાગુ પાડવાનું નથી; કારણ કે ભૂતકાળમાં ઘરહિત ભૂલમાત્રનું દર્શન થયું હોય તો તે સંદર્ભમાં દશ્યઘટાનું પલબ્ધિ વિષે કે દૃશ્ય ઘડા વિષે સ્મૃતિ સંસ્કાર ભ્રષ્ટ થઈ શકે; જ્યારે વર્તમાનકાળમાં ઘટરડિત પ્રદેશનું દર્શન થતું હોય ત્યારે સ્મૃતિ સકાર અંગેને મેહ મે થતો નથી, ને તેથી અડી' ઘટાભાસ કે ઘટાનુપલબ્ધિ બાબત પણ મોહ ન સંભવે. આથી “જેને સ્મૃતિસંસ્કાર અમૂઢ છે' એને વર્તમાનના નિષેધ્ય પદાર્થનું વિશેષણ નથી સમજવાનું; કારણ કે વર્તમાનના પદાર્થ અંગે સ્મૃતિસંસ્કારનું ખલન થવાપણું હેતું નથી. આથી જ અથવા વળી વર્તમાનન” એ સૂત્રભાગમાં “વળી' શબ્દ મૂક્યો છે, જેથી વિશેષણરહિત વર્તમાનના અને વિશેષણવાળા ભૂતકાલીન પદાર્થના સમુચ્ચયને બંધ થાય. 10. તદ્દાનર્થ – અતીતોડનુપમઃ ઃ મર્યમાળઃ પ્રમાણં વર્તમાનરવા તતો વાલીહિ घटोऽनुपलब्धत्वात्', 'नास्त्यनुपलभ्यमानत्वात्' इति शक्यं ज्ञातुम् । न तु 'न भविष्यत्यत्र घटोऽनुपलपत्यमानत्वात्' इति शक्यं ज्ञातुम्, अनागताया अनुपलब्धेः सत्त्वसन्देहादिति कालविशेषोउनुपलब्धेाख्यातः । 10. તેથી અર્થ આમ થશે : ફુટ રીતે સ્મરણમાં આવતી ભૂતકાલીન અનુપલબ્ધિ તેમ જ વર્તમાનની અનુપલબ્ધિ તે પ્રમાણુરૂપ હોય છે. આ ઉપરથી “અહીં ઘડો નહોતો, કારણ કે તે ઉપલબ્ધ થયેલ નહિ' એમ અથવા “અહીં ઘડે નથી, કારણ કે તે ઉપલબ્ધ થતા નથી' એવું કથન પ્રમાણુરૂપ બની શકે છે; જ્યારે “અહી ઘડે હશે નહિ. કારણ કે તે ઉપલબ્ધ થવાનો નથી” એ રીતે જાણવું શક્ય નથી, કારણ કે ભવિષ્યની અનુપબ્ધિના અસ્તિત્વ બાબત સંદેહ રહે છે. આ ધ્યાનમાં રાખીને અનુપલબ્ધિના [] નિયત કાળને સત્રમાં ઉલ્લેખ કર્યો છે. 11.જાવ તો અમારા વહારઃ “નાસ્તિ' ચેવા જ્ઞાન, વાર, निःश गमनागमनलक्षणा च प्रवृत्तिः कायिकोऽभावश्यवहारः । घटाभावे हि ज्ञाते निःशङ्क गन्तुमागन्तु च प्रवर्तते । तदेतस्य त्रिविधस्याप्यभावव्यवहारस्य दृश्यानुपलब्धिः प्रवर्तनो साधनी प्रवर्ति का । અભાવવ્યવહારનું સ્વરૂપ : 11 [ અભાવના વ્યવહારમાં પ્રવર્તાવનારી છે, એ ઉત્તરાર્ધ દ્વારા સૂત્રકાર અનુપલબ્ધિને વ્યાપાર (= કાર્ય ) દર્શાવે છે. અભાવને વ્યવહાર [ત્રિવિધ સંભઃ ] “ઘડે નથી” એવા આકારના [નશ્ચિત ] જ્ઞાનરૂપ માનસિક વ્યવહાર ], એવા જ આકારનું વાકય બેલારૂપ [વાચિક વ્યવહાર] અને [ધડા વગરના ભૂતલ ઉપર] નિઃશંક રીતે કવર કરવારૂપ કાયિક અભાવવ્યવહાર. અમુક સ્થળે ઘટાભાવ જાણું લેવાથી વ્યક્તિ તે સ્થળે નિઃશકપણે અવરજવર કરે છે એ વાત આપણે જાણીએ છીએ. તે કશ્યાનુપલબ્ધિ આ ત્રણે પ્રકારને અભાવવ્યવહાર પ્રવર્તાવે છે, સાધે છે. 12. વણિ ‘નારિત ઘટઃ તિ શાનનુપરવ મવતિ, યમેવ રામાવનિરા. तथापि यस्मात् प्रत्यक्षेण केवल: प्रदेश उपलब्धः, तस्मात् 'इह घटो नास्ति' इत्येवं च प्रत्यक्षव्यापारमनुसरत्यभावनिश्चयः, तस्मात् प्रत्यक्षस्य केवलप्रदेशग्रहणव्यापारानुसार्य भावनिश्चयः प्रत्यक्षकृतः। Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પરિચ્છેદ સ્વથનુમાન અભાવજ્ઞાન પ્રત્યક્ષ સિદ્ધ ને અભાવવ્યવહાયતા અનુમાનસિદ્ધ : 12. [કોઈ શંકાકારને પ્રશ્ન છે: “અનુપલબ્ધિથી જે ત્રિવિધ અભાવવ્યવહાર ફલિત થાય છે તે અનુમાનસિદ્ધ છે તેમ કહ્યું તેમાં અભાવજ્ઞાનરૂપ માનસિક વ્યવહાર પણ સમાવ્યો હાઈ ઘટાભાવનિશ્ચય પણ અનુમાનપ્રમાણથી જ નિષ્પન્ન માનવો જોઈએ, અગાઉ કા મજબ પ્રત્યક્ષ સિદ્ધ નહિ શકાકારની આ શંકાના ઉત્તરમાં કહે છે: 1 એ વાત સાચી કે [અન્ય બે અભાવવ્યવહારની જેમ] “ઘડો નથી એવું જ્ઞાન (=માનસિક વ્યવહાર) પણ અનુપલબ્ધિથી ફલિત થાય છે અને એ પણ સાચું કે એ જ્ઞાન જ અભાવનિશ્ચયરૂ૫ છે; પરંતુ [તેટલામાત્રથી એ અભાવનિશ્ચયરૂપ જ્ઞાન અનુમાનકૃત છે અને નહિ કે પ્રત્યક્ષકૃત – તેવું મંતવ્ય બરાબર નથી, ] કારણ કે કેવલ ભૂતલનું (અર્થાત્ ઘટરહિત ભૂતલનું) ગ્રહણ થવારૂપ [નિર્વિકલ્પ] પ્રત્યક્ષના વ્યાપારની પાછળ પાછળ “અહી ઘડે નથી” એવો [સવિક ૫ પ્રત્યક્ષરૂ૫] અભાવનિશ્ચય બંધાતો હોઈ તે અભાવનિશ્ચય પણ પ્રત્યક્ષ જ્ઞાનને આભારી છે અને નહિ કે કેવળ અનુમાનને]. 13. किञ्च दृश्यानुपलम्भनिश्चयकरणसामर्थ्यादेव पूर्वोक्तया नीत्या प्रत्यक्षेणैवाभावो निश्चितः । केवलमदृष्टानामपि सत्त्वसंभवात्, सत्त्वशङ्कया न शक्नोत्यसत्त्वं व्यवहतुम् । अतोऽनुपलम्भोऽभाव व्यवहारयति - 'दृश्यो यतोऽनुपलब्धः, तस्मात् नास्ति' इति । अतो दृश्यानुपलम्भोऽभावज्ञान कृत प्रवर्तयति, न त्वकृत करोतीत्यभावनिश्चयोऽनुपलम्भात्प्रवृत्तोऽपि प्रत्यक्षेण कृतोऽनुपलम्भेन प्रवर्तित उक्त इत्यभावव्यवहारप्रवर्तन्यनुपलब्धिः ॥ 13. વળી પ્રત્યક્ષ જ્ઞાનની અંદર દશ્ય [એવા ઘટાદિ]ની અનુપલબ્ધિને નિશ્ચય ઉત્પનન કરવાનું સામર્થ્ય હોવાને કારણે પણ, [‘પ્રત્યક્ષના સાક્ષાત્કારિત્વ વ્યાપાર પાછળ ઉભવતિ વિક૯૫ તે પ્રત્યક્ષત છે' એવા પૂવેક્ત તર્કથી પ્રત્યક્ષજ્ઞાન જ અભાવનિચય (= વિકલ્પ કરાવે છે એ પ માનવું પડશે. પરંતુ [આમ પ્રત્યક્ષથી અભાવવિકલ્પ થયાં છતાં પ્રત્યક્ષ પિતે અભાવવ્યવહાર કરાવવા સમર્થ નહિ થાય; કારણ કે ભૂતલાદિમાં]. ન દેખાનારા પદાર્થો હોવાની શક્યતા પણ રહે છે તે કારણે [ પ્રત્યક્ષજ્ઞાનથી ઘટાદિના અભાવની પ્રતીતિની ક્ષણે ઘટાદિના દસ્યત્વકે અદશ્યત્વને વિમર્શ ન થયો હોવાથી, ઘટોદિના] અસ્તિત્વની શંકા રહે છે અને તેથી (=ઘટાદિ નથી જ એમ નિશ્ચય બંધાયે ન હેવાથી) એ અભાવની (=અભાવમાંથી ફલિત થનાર) વ્યવહાર નહિ સંભવે. [આ રીતે પ્રત્યક્ષજ્ઞાને અમાવવ્યવહાર માટેની સંપૂર્ણ પ્રતીતિ જન્માવી હોતી નથી, આથી અનુપલબ્ધિ [રૂપ લિંગમાંથી પ્રભવતું અનુમાનજ્ઞાન] આ રીતે અભાવ ગ્યવહાર કરાવશે : “દશ્ય હોવા છતાં અનુપલબ્ધ છે, માટે [અડી] નથી.” આ રીતે દસ્થાનુપલબ્ધિ [રૂપી લિંગ [અગાઉ પ્રત્યક્ષથી થયેલા આભાવજ્ઞાનને પ્રવર્તક બનાવે છે અને નહિ કે જે જ્ઞાન નહતું તેને જન્માવે છે. એટલે અભાવનિશ્ચય એ અનુપલબ્ધિ [કૃત અનુમાન] થી પ્રવૃત્ત થાય છે એ ખરું પણ મૂિળ તો] અભાવનિશ્ચય પ્રત્યક્ષથી ઉત્પન્ન થયેલ હોઈ અનુપલબ્ધિથી પ્રવર્તિત થાય છે. આમ અનુપલબ્ધિ એ અભાવવ્યવહારમાં પ્રવર્તાવનારી છે. (૨૮). ન્યા. બિ. ૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ कस्मात्सुनरतीते वर्तमाने चानुपलब्धिर्गमिकेत्याह तस्या एवाभावनिश्चयात् ॥२९।। “ભૂતકાળ કે વર્તમાનની અનુપલબ્ધિ જ અભાવનો બોધ કરાવી શકે છે એમ કેમ ? ” આને ઉત્તર આપે છે: કારણ કે તેમાંથી જ અભાવનિશ્ચય થતા હોય છે. (૨૯) 1. तस्या एव यथोक्तकालाया अनुपलब्धेरभावनिश्चयात् । अनागता ह्यनुपलब्धिः स्वयमेव संदिग्धस्वभावा । तस्या असिद्धाया नामावनिश्चयोऽपि त्वतीतवर्तमानाया इति ॥ 1. તિમાંથી જ' એટલે આગલા સૂત્રમાં કહેલા કાળની અનુપલબ્ધિમાંથી જ અભાવનિશ્ચય થતો હોય છે. ભવિષ્યકાળની અનુપલબ્ધિ તો પોતે જ સંદિગ્ધ સ્વભાવવાળા હોય છે. એટલે તે પોતે જ અસિદ્ધ હોવાથી તેમાંથી અભાવનિશ્ચય થઈ શકતા નથી. માત્ર અતીત અને વર્તમાનની અનુપલબ્ધિથી જ તે થઈ શકે છે. (૨૮) संप्रत्यनुपलब्धेः प्रकारभेदं दर्शयितुमाह - ના જ પ્રયોજાયરાબાના રૂ|| હવે અનુપલબ્ધિના પ્રકારે બતાવતાં કહે છે? અને તે, પ્રયોગની ભિન્નતા મુજબ, અગિયાર પ્રકારની છે. () 1. सा चैषाऽनुपलब्धिरेकादशप्रकारा । एकादश प्रकारा अस्या इत्येकादशप्रकारा । 1. તે એટલે જેની વાત કરીએ છીએ તે] આ જે દિશ્ય–]અનુપલબ્ધિ, તેના અગિયાર પ્રકાર છે. 2. કુતર પ્રજામેઃ ? પ્રોજમેવાના પ્રયોગઃ પ્રભુ: રામવાળ્યાવાર ૩થી શબ્દો हि साक्षात्क्वचिदर्थान्तराभिधायी क्वचित्प्रतिषेधान्तराभिधायी । 2. આ પ્રકારે શેને લીધે પડે છે ? પ્રયોગની ભિન્નતા મુજબ, અહી: “પ્રયોગ એટલે કથનપ્રકાર અથવા તો શબ્દને અભિધાવ્યા પારવિશેષ; જેમ કે અનુપલખ્યિરૂપ હેતુ કહેવા માટે વાપરેલ] શબ્દ ક્યારેક સીધું અનુપલબ્ધિકથન કરવાને બદલે] કાઈ બીજા જ પદાર્થના ભાવનું કથન કરતો હોય તો કયારેક વળી [જેને નિષેધ કરવાને હોય તેનાથી ] જુદા જ પદાર્થના નિષેધનું કથન કરતો હોય છે. . ૩. સવ તુ દરયાનુવષિરોવાત્તાવિ વાત રૂતિ વીરાવા મેનુમાનારभेदो न तु स्वरूपभेदादिति यावत् ॥ 3. પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સર્વ પ્રયોગમાં સૂત્રકારે શબ્દશઃ ન કહ્યું હોય તો પણ લિંગરૂપે] દશ્યાનુપલબ્ધિ જ હોય છે. આથી આ અનુપલબ્ધિના પ્રકારે અભિધાવ્યાપાર(એટલે કે કથનની પદ્ધતિ)ની ભિન્નતાથી જ પાડવામાં આવ્યા છે અને નહિ કે [અનુપલબ્ધિના] પિતાના સ્વરૂપની ભિન્નતાને કારણે. (૩૦) Page #108 -------------------------------------------------------------------------- ________________ દ્વિતોય પરિચ્છેદ : સ્વાનુમાન प्रकारभेदानाह - स्वभावानुपलब्धिर्यथा - नात्र धूम उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेरिति ॥३१॥ એ પ્રકારોને [હવે પછીનાં સૂત્રોમાં] કહે છે ઃ સ્વભાવાનુપલબ્ધિ [તે પ્રથમ પ્રકાર]; જેમ કેઃ અહીં ધુમાડો નથી, કારણ કે ઉપલબ્ધિલક્ષણપ્રાસ એવા તેની અનુપધ્ધિ છે. (૩૧) ઊર્ફ 1. स्वभावेत्यादि । प्रतिषेध्यस्य यः स्वभावस्तस्यानुपलब्धिर्यथेति । अत्रेति धर्मी । न धूम इति साध्यम् । उपलब्धिलक्षणप्रातस्यानुपलब्धेरिति हेतुः । अयं च हेतुः पूर्वव्याख्येयः ।। 1. જેનેા પ્રતિષેધ કરવાના છે તેના ‘સ્વભાવ' ની (અર્થાત્ તેના અસ્તિત્વની) અનુપલબ્ધિ એટલે સ્વભાવાનુપલબ્ધિ. ઉદાહરણમાં અહી” શબ્દ દ્વારા ધમી'ના ઉલ્લેખ થયેલા છે, ધુમાડા નથી' એ સામ્ય છે, ‘ઉપલબ્ધિના લક્ષણવાળા એવા તેની અનુપ།િ હાવાથી' તે હેતુ છે. આ હેતુની સમજૂતી અગાઉ મુજબ છે, (૩૧) प्रतिषेध्यस्य यत्कार्यं तस्यानुपलब्धिरुदाह्रियते - कार्यानुपलब्धिर्यथा - नेहा प्रतिबद्धसामर्थ्यानि धूमकारणानि सन्ति धूमाभावादिति ||३२|| હવે પ્રતિષેધ્ય ( જેને અભાવ સિદ્ધ કરવાના છે તે પદાર્થ) તું જે કાર્યં હાય તેની અનુપધ્ધિનુ ઉદાહરણ આપે છે : કાર્યાનુપલબ્ધ [તે બીજો પ્રકાર]; જેમ કે જેનું સામર્થ્ય પ્રતિમદ્ધ ન હોય તેવાં ધૂમકારણેા અહીં નથી; કારણ કે ધુમાડા નથી. (૩૨) 1. यथेति । 'इह' इति धर्मी । अप्रतिबद्धम् अनुपहतं धूमजननं प्रति सामर्थ्यं येषां तान्यप्रतिबद्धसामर्थ्यानि न सन्ति इति साध्यम् । 'धूमाभावात्' इति हेतु: । 1. અનુમાનવાકયમાં ‘અહી” એ શબ્દથી ધમી ને ઉલ્લેખ થયા છે. ધુમાડા પેદા કરવા માટેનું જેમનું સામર્થ્ય પ્રતિબદ્ધ ન હેાય તેવાં કારણેા ન હેાવાં – એ સાધ્ય છે, ધૂમાભાવ તે હેતુ છે. 2. कारणानि वे नावश्यं कार्यवन्ति भवन्तीति कार्यादर्शनादप्रतिबद्धसामर्थ्यानामेवाभावः साध्यः, न त्वन्येषाम् । अप्रतिबद्धशक्तीनि चान्त्यक्षणभाविन्येव, अन्येषां प्रतिबन्धसंभवात् । 2. હવે, કારણેા હંમેશાં કા ઉત્પન્ન કરતાં ન હેાવાથી, કાર્ટીની અનુપલબ્ધિ [રૂપ હેતુ] થી, જેમનું સામર્થ્ય રૂધાયુ' ન હોય તેવાં કારણેાના અભાવ જ સિદ્ધ કરવાનું શકય છે, અન્ય કારણાનેા નહિ. વળી [જેના અસાવ અત્રે સાધ્યરૂપ છે] એ અપ્રતિબુદ્ધશક્તિવાળાં કારણા પણુ અંત્ય ક્ષગુનાં જ (એટલે કે જે ક્ષણુ પછીની ક્ષણે જ કા ઉત્પન્ન થાય છે તે ક્ષતાં જ) સમજવાનાં છે, કારણુ કે અન્ય (એટલે કે અગાઉની ક્ષણૅાનાં) કારણેા તા પ્રતિબદ્ધશક્તિવાળાં જ સભવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 3. कार्यानुपलब्धिश्च यत्र कारणमदृश्यं तत्र प्रयुज्यते । दृश्ये तु कारणे दृश्यानुपलब्धिरेव મિmi ! 3. વળી જયાં કારણ પ્રત્યક્ષ ન થઈ શકતું હોય ત્યાં જ કાર્યાનુપલબ્ધિરૂપ હેતુને આશ્રય લેવાપણું હેય છે; જયાં કારણ પણ પ્રત્યક્ષ થઈ શકતું હોય ત્યાં તો દશ્યાનુપલબ્ધિ [એ પ્રથમ પ્રયોગ] જ સાધ્યસિદ્ધિ કરી આપે છે. 4. तत्र धवलगृहोपरिस्थितो गृहाङ्गणमपश्यन्नपि चतुर्ष पार्वेष्वङ्गणभित्तिपर्यन्त पश्यति । भित्तिपर्यन्तसम' चालाकस ज्ञकमाकाश देश धूमविविक्त पश्यति । तत्र धूमाभावनिश्चयात् । यद्देशस्थेन वह्निना जन्यमानो धूमस्तद्देशः स्यात् । तस्य च वढेरप्रतिबद्धसामर्थ्यस्याभावः प्रतिपत्तव्यः । तद्गृहाङ्गणदेशेन च वह्निना जन्यमानो धूमस्तद्देशः स्यात् तस्मात्तद्देशस्य वढेरभावः प्रतिपत्तव्यः । 4. સૂત્રમાં આપેલા ઉદાહરણના પ્રયોગને વ્યાવહારિક સંદર્ભ તપાસીએ] એ પ્રયોગના પ્રસંગે કોઈ પુરુષ ધવલગ્રહને મથાળે ઊભો હોય છે; તે ઘરનું આંગણું જેતા નથી, પરંતુ આંગણાની ચારે દીવાલની ટોચન ભાગ જોઈ શકે છે. વળી તેને ચારે ભીંતની ટોચથી ઘેરાયેલું આકાશ – જેને “આલેક એવી સંજ્ઞાથી પણ સાત્રાતિ દ્વારા] ઓળખવામાં આવે છે તે – પણ ધુમાડા વગરનું દેખાય છે; કારણ કે ત્યાં [પ્રત્યક્ષજ્ઞાનથી] ધૂમાભાવને નિશ્ચય થઈ શકે છે. હવે જે પ્રદેશમાં અગ્નિ રહેલું હોય તે જ પ્રદેશમાં તે અગ્નિથી જન્મતો ધુમાડો હોઈ શકે. અને તેથી તે પ્રદેશના જ અપ્રતિબદ્ધ સામર્થ્યવાળા અગ્નિને અભાવ તે સાધ્ય હોઈ શકે. [તે રીતે ઉક્ત ઉવાહરણમાં] તે ઘરના આંગણામાંના અગ્નિથી જન્મનાર ધુમાડો પણ તે જ સ્થળે હોઈ શકે એટલા માટે તે સ્થળના [જ] અગ્નિનો અભાવ સાધ્ય છે. 5. तद्गृहागणदेशं भित्तिपरिक्षिप्त भित्तिपर्यन्तपरिक्षिप्तेन चालोकात्मना धूमविविक्तेनाकाशदेशेन सह धर्मिणं करोति । 5. [આ પ્રયોગમાં ધમી કિંવા પક્ષ કોને ગણવો તેને અંગે થોડી સ્પષ્ટતા કરીએઃ ] અહીં ચાર દીવાલની ટોચથી ઘેરાયેલા આલોકાત્મક, ધૂમરહિત આકાશ સાથે [સંયુક્ત રીત] ચાર દીવાલથી ઘેરાયેલા આંગણાને ધમી માનેલ છે. 6. तस्माद् दृश्यमानादृश्यमानाकाशदेशावयवः प्रत्यक्षाप्रत्यक्षसमुदायो नयभावप्रतीतिसामर्थ्यायातो धर्मी, न दृश्यमान एव । इहेति तु प्रत्यक्षनिर्देशो दृश्यमानभागापेक्षः । 6. [નહિ દેખાતા આંગણ વિષે અગ્નિના અભાવ [રૂપ સાધ્ય) ની પ્રતીતિ થતી હેવાથી તેના બળે, “સાધ્યવાળું હોય તે ધમી” એ ન્યાયે અદશ્યમાન આંગણું પણ ધમમાં અંતભૂત ગણવું ન્યાય હેવાથી] દશ્યમાન અને અદશ્યમાન એવા આકાશપ્રદેશે જેના અવયવરૂપ છે તે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ભાગનો સમુદાય એ ધમી છે, માત્ર દશ્યમાન પ્રદેશ જ નહિ. જો કે અનુમાનના પ્રયોગમાં જે “અહીં” એવો પ્રયોગ છે તે તે પ્રત્યક્ષ વસ્તુને સૂચવે છે; એટલે કે દશ્યમાન એવા આકાશને (= ધમીના એકદેશને) જ ઉદ્દેશીને પ્રયોજાય છે. પણ એ એકદેશને સમગ્ર ધમીના પ્રતિનિધિરૂપ સમજી શકાય, Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ : સ્વાર્થનુમાન 7. 7 વસ્ત્રનિદૈવ દયાદરાણમુદ્રા , મ િત્રારિ | શન્દ્ર ક્ષળિયે સાથે कश्चिदेव शब्दः प्रत्यक्षाऽन्यस्तु परोक्षस्तद्वदिहापि । यथा चात्र धर्मी साध्यप्रतिपत्त्यधिकरणभूतो दृश्यादृश्यावयत्रो दर्शितस्तद्वदुत्तरेष्वपि प्रयोगेषु स्वयं प्रतिपत्तव्यः ॥ 7. આ રીતે ધમી તે દશ્ય અને અદશ્યના સમુદાયરૂપ હોવાનું અહીં જ નહિ, અન્યત્ર પણ સંભવે છે; જેમ કે શબ્દનું ક્ષણિકત્વ સિદ્ધ કરવાનું હોય ત્યારે પણ અમુક જ શબ્દ પ્રત્યક્ષ હોય છે. અન્ય શબ્દ પરોક્ષ હોય છે. તે રીતે જ ઉપર્યુક્ત ઉદાહરણમાં પણ સમજવાનું છે. સાધ્યને જ્ઞાનના અધિકરણ રૂ૫ ધમી દશ્ય અને અદશ્ય એવા ઉભય પ્રકારના અવયવાળા હોય છે એવું જેમ અહીં અમે બતાવ્યું છે તે રીતે હવે પછી નિરૂપાયેલા પ્રયોગોમાં જાતે સમજી લેવું. (૩૨) प्रतिषेध्यस्य व्याप्यस्य यो व्यापको धर्मस्तस्यानुपलब्धिरुदाह्रियते - વ્યાપવાનુપટ્ટક્રિધર્યથા - નાત્ર ાિરાપા, વૃક્ષામાવારિરિ રરૂા. હવે, પ્રતિષેધ્ય ધર્મ જ્યારે વ્યાપ્ય હોય ત્યારે તેને જે વ્યાપક ધર્મ હોય તેની અનુપલબ્ધિના પ્રવેગનું ઉદાહરણ આપે છે : વ્યાપકાનુપલબ્ધિ એ ત્રીજે પ્રકા૨]; જેમ કે : અહી સીસમ નથી; કારણ કે [અહીં] વૃક્ષને અભાવ છે. (૩૩) 1. એથતિ | ગતિ ધર્મી , ન શિવેતિ Íિાવાડમાવઃ સાથઃ વ્રુક્ષ થાક્યાभावादिति हेतुः ।। 1. “અહીં' એ શબ્દથી ધમીને નિર્દેશ છે. “સીસમ નથી” એ શબ્દો દ્વારા સીસમનો અભાવ સાધ્યરૂપ બતાવ્યું છે. વૃક્ષ કે જે વ્યાપક છે તેને અભાવ તે હેતુ છે. 2. इयमध्यनुपलब्धिाप्यस्य शिंशपात्वस्याऽदृश्यस्याभावे प्रयुज्यते । उपलब्धिलक्षणप्राप्ते तु न्याप्चे दृश्यानुपलब्धिर्गमिका । 2. અનુપલબ્ધિને આવો પ્રયોગ પણ જ્યારે વ્યાપ્ય એવા સીસમપણાનું પ્રત્યક્ષજ્ઞાન ન થઈ શકતું હોય ત્યારે જ અભાવસિદ્ધિ માટે કરાય. જે સીસમપણાની ઉપલબ્ધિની સામગ્રી પૂરતી હોય તો પછી સ્વભાવનુપલબ્ધિરૂપ પ્રથમ પ્રયોગ જ કામ લાગશે. 3. तत्र यदा पूर्वापरावुपश्लिष्टौ समुन्नतौ देशौ भवतः, तयोरेकस्तरुगहनोपेतोऽपरश्चैकशिलाघटितो निर्वृक्षकक्षकः । द्रष्टापि तस्थान्वृक्षान् पश्यन्नपि शिंशपादिभेदं यो न विवेचयति, तस्य वृक्षवं प्रत्यक्षम् , अप्रत्यक्ष शिंशपात्वम् । स हि निवृक्ष एकशिलाघटिते वृक्षाभावं दृश्यत्वाद दृश्यानुपलभ्भादवस्यति । शिंशपावाभावं तु व्यापकस्य वृक्षत्वस्याभावादिति । तादृशे विषयेऽस्या अभावसाघनाय प्रयोगः ।। 3. [હવે ઉદાહરણમાં બતાવેલ પ્રવેગ કેવા સંજોગોમાં કરવાનું જરૂરી બને તેની ક૯૫ના કરીએ : ધારો કે બે ઊંચાં સ્થળો આગળપાછળ અડોઅડ આવ્યાં છે, તેમાંથી એક સ્થળ ગીચ ઝાડીવાળું છે અને બીજામાં એક મોટી શિલા જ છે, વૃક્ષ કે ઘાસ એમાંનું કશું નથી. હવે જેનારે આ સમગ્ર સ્થળમાં આવેલાં વૃક્ષોને જઈ શકે છે, Page #111 -------------------------------------------------------------------------- ________________ go ન્યાયબિન્દુ પણ તેમાં સીસમ વગેરે કયાં વિશેષ વૃક્ષો છે તે કળી શકતું નથી. આમ તેને માટે વૃક્ષપણું પ્રત્યક્ષ છે, સીસમપણું અપ્રત્યક્ષ છે. હવે પેલા એક મોટી શિલાવાળા વૃક્ષરહિત પ્રદેશમાં વૃક્ષાભાવ તો એ મનુષ્યને પ્રત્યક્ષ કળાય છે; તેથી તેનું ત્યાંના વૃક્ષાભાવનું જ્ઞાન દસ્યાનુપલ બ્ધ ( =સ્વભાવાનુપલબ્ધિ) દ્વારા જ સિદ્ધ છે, જ્યારે સીસમપણાના અભાવનું જ્ઞાન વ્યાપક એવા વૃક્ષપણાના અભાવથી સિદ્ધ થાય છે. આવી પરિ સ્થતિ હોય ત્યાં આ પ્રકારની અનુપલબ્ધ ઈષ્ટ અભાવની સિદ્ધિ કરવા માટે પ્રયોજાય. (૩૩) __ स्वभावविरुद्धोपलब्धिर्यथा - नात्र शीतस्पर्को वरिति ॥३४॥ સ્વભાવવિરુદ્ધો પલબ્ધિ [એ ચેાથે પ્રકાર ; જેમ કે અહીં શીતળ સ્પર્શ નથી; કારણ કે [અહી] અગ્નિ છે. (૩૪) 1. પ્રતિધ્યક્ષ્ય રામાન વિદ્રશ્યોપરિવાહિસ્તે -- યતિ | અતિ ઘf I ને શીતस्पर्श इति शीतस्पर्शप्रतिषेधः साध्यः । वढेरिति हेतुः । 1. જેને પ્રતિષેધ કરવાનું હોય તેને સ્વભાવથી વિરુદ્ધ એવા પદાર્થની ઉપલબ્ધિના પ્રયોગનું ઉદારણુ આ સૂત્રમાં આપ્યું છે, ‘અહી' એ શબ્દથી ધમીને નિદેશ છે. શીતળ સ્પર્શને અભાવ સાધ્ય છે. અગ્નિનું લેવું તે હેતુ છે. 2. इयं चानुपलब्धिः तत्र प्रयोक्तव्या यत्र शीतस्पर्शोऽदृश्यः, दृश्ये दृश्यानुपलब्धिप्रयोगात् । 2. જ્યાં શીતળ સ્પર્શ એ અપ્રત્યક્ષ હેાય ત્યાં જ આ પ્રકાર પ્રા . જે તે પ્રત્યક્ષ હોય તો પ્રથમ પ્રયોગ જ પર્યાપ્ત છે.. 3. तस्मात् यत्र वर्णविशेषाद् वह्निदृश्यः, शीतस्पर्शो दूरस्थत्वात् सन्नप्यदृश्यस्तत्रास्याः 3. એટલે અગ્નિને વિશેષ વર્ણને લીધે જ્યારે કોઈ દૂરના સ્થળે રહેલો અગ્નિ પ્રત્યક્ષ હોય, પણ વધારે અંતરને લીધે શીતળ સ્પર્શને પ્રત્યક્ષ અનુભવ અશકય હે, ત્યાં આવો પ્રયોગ કરાય. (૩૪) taદ્ધરાપરિધર્યા - નાત્ર શીતરા, ધૂમાહિતિ પારૂપI વિરુદ્ધ કાયાપલબ્ધ [એ પાંચ પ્રકા૨]; જેમ કે ઃ અહી શીતળ સ્પ નથી; કારણ કે અહી] ધુમાડો છે. (૩૫) 1. प्रतिषेध्येन यद् विरुद्ध तत्कार्यस्योपलब्धिर्गमिका - यथेति । अत्रेति धर्मी । न शीत. स्पर्श इति शीतस्पर्शाभावः साध्यः । धूमादिति हेतुः । 1. પ્રતિષથી જે વિરુદ્ધ હોય તેના કાર્યની ઉપલબ્ધિ આ પ્રકારમાં હેતુ બને છે. “અહો' એ શબ્દથી ધર્મનો ઉલ્લેખ થયો છે. શીતળ સ્પર્શ ને અભાવ સાધ્ય છે. ધુમાડો તે હેતુ છે. . 2. વત્ર તત્ત્વઃ સન્ દરયઃ સ્થા, તત્ર દૃરવાનુવનિt / વત્ર વિરુદ્ધો વણિક પ્રત્યક્ષઃ, तत्र विरुद्धोपलब्धिर्गमिका । द्वयोरपि तु परोक्षत्वे विरुद्धकार्योपलब्धिः प्रयुज्यते । 2. જયાં શીતળ સપર્શ હોય અને તેને પ્રત્યક્ષ અનુભવ થઈ શકતો હોય ત્યાં તો સ્વભાવાનુપલબ્ધિને જ પ્રવેગ થાય. જયાં શીતળ સ્પર્શ ના વિરોધી અગ્નિ પ્રત્યક્ષ Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાસ્થ્યનુમાન ૭૧. હેય ત્યાં [ભાવ-]વિરુદ્ધાલબ્ધિના પ્રયેળ સાધક બને. પશુ જયારે એ બંને પરીક્ષ હાય ત્યારે આ પ્રકારને પ્રયાગ કરાય. 3. तत्र समस्तापत्ररकस्थं शीतं नित्रर्तयितुं समर्थस्यानुमापकं यदा विशिष्ट धूमकलाप निर्यान्तरात् पश्यते, तदा विशिष्टाद्वह्नेरनुमितात् शीतस्पर्शनिवृत्तिमनुमिमीते । 3. જ્યારે કાઈક એરડામાંથી ધુમાડાના ગોટેગાટા એવી રીતે ઊંચે જતા જોવામાં આવે કે જેથી ખાતરી થાય કે આખા ઓરડાની ઠંડી નિવારે તેવે પ્રબળ અગ્નિ ત્યાં હાવા જોઈએ, ત્યારે વિશિષ્ટ (અર્થાત્ પ્રબળ) અગ્નિનુ જ્ઞાન [પ્રથમ] અનુમાનથી થાય છે, તે તેના દ્વારા શીતળ સ્પર્શીના અભાવનુ [ખીજું અને અહીં પ્રસ્તુત એવું] અનુમાન થાય છે. 4. इह दृश्यमानद्वारप्रदेशसहितः सर्वोऽपवरकाभ्यन्तरदेशो धर्मी साध्यप्रतिपत्त्यनुसरणात् पूर्ववद् द्रष्टव्य इति ॥ 4. અહીં' પશુ અગાઉની જેમ, ધી` તરીકે, દેખાતા દરવાજા સહિતને! આખા એરડાના [અપ્રત્યક્ષ એવે] અંદરના ભાગ સમજવા; કારણ કે [આરડાના અપ્રત્યક્ષ અભ્ય તરમાં પણ પેમા શીતસ્પર્શભાવ એ સાધ્ય છે;] અને ધી તે સાજ્ય તરીકે સ્વીકૃત પ્રદેશને અનુસરતા હેાય છે (અર્થાત્ જે સ્થળે સાúનિશ્ચય થાય તે આખું સ્થળ ધમી કહેવાય છે), (૩૫) विरुद्धव्याप्तोपलब्धिर्यथा- न धुत्रभावी भूतस्यापि भावस्य विनाशो, | त्वन्तरापेक्षणादिति ॥ ३६ ॥ વિરુદ્ધવ્યાપ્તોપલબ્ધિ [એ છઠ્ઠો પ્રકાર છે]; જેમ કે ઃ ઉત્પન્ન થયેલા ભાત્રના પશુ વિનાશ ધ્રુવભાવી ન હાઈ શકે; કારણ કે તે હેત્વ-તરની અપેક્ષા શખે છે. (૩૬) 1. प्रतिषेध्यस्य यद् विरुद्ध तेन व्याप्तस्य धर्मान्तरस्योपलब्धिरुदाहर्तव्या યેતિ । 1. પ્રતિષેષ્યથી જે વિરુદ્ધ ઢાય તેનાથી વ્યાપ્ત એવા અન્ય ધર્માંની ઉપલબ્ધિનું ઉદાહરણુ આ સૂત્રમાં આપવ ધાયુ" છે, 2. त्रम् अवश्यं भवतीति श्रुत्रभावो नेति ध्रुवभावित्वनिषेधः साध्यः । विनाशो धर्मी । 'भूतस्याभावस्व' इति धर्मिविशेषम् । भूतस्य जातस्थापि विनश्वरः स्वभावो नावश्यं मावी, किमुताजातस्य इत्यपिशब्दार्थः । - ઉત્પન્ન 2. ‘ધ્રુવભાવી' એટલે જે અવશ્ય થાય છે તે. ધ્રુવભાવી ન હે ઈ શકે' એ શબ્દથી ધ્રુવભાવિત્વના અભાવ તે સભ્ય તરીકે અભિપ્રેત છે. ‘વિનાશ' એ ધમી છે થયેલા ભાવને પણ' એ શબ્દે ધમી [એવા વિનનું વિશેષ્ણુ છે. એમાં ‘પ’ શબ્દ દ્વારા અભિપ્રેત એ છે કે [વિનાશના સ્વરૂપ અંગેા અમુક ખ્યાલ સ્વીકારવામાં આવે તે] ઉત્પન્ન થયેલા પદના પણ વિતશ્વર સ્વભાવ અવશ્યંભાવી નહિ ઠરે, તે પછી ઉત્પન્ન ન થનાર પદાર્થની તા વાત જ શી પૂથ્વી ? Page #113 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 3. जनकाद्धेतारन्यो हेतुः हेत्वन्तरं मुद्रादि। तदपेक्षते विनश्वरः । तस्यापेक्षणादिति हेतुः। 3. [પ્રસ્તુત અનુમાનને હેતુ જોઈએ તે : “હત્વનર” એટલે જે તે પદાર્થના જનક હેતુ સિવાયના હેતુજેમ કે [પાદિને નાશ કરો] મુદ્ગર (=મગદળ, મોગર) ઈત્યાદિ. [ પતિ પક્ષીની વિચારસરણી અને મારી વિનર પદાર્થ વિનાશ થવા માટે તેની (=વન્તરની) અપેક્ષા રાખે છે. આ હેવારની અપેક્ષા એ હેતુ થશે. 4. हेत्वन्तरापेक्षण नामाध्रुवमावित्वेन व्याप्तम् , यथा वाससि रागस्य रजनादिहेत्वन्तरापेक्षणमध्रुवभावित्वेन व्याप्तम् । ध्रुवभावित्वविरुद्ध' चाध्रुवभावित्वम् । 4. [હવે હેલ્વન્તરની અપેક્ષા રાખવાપણું” એ ઉપલબ્ધ હેતુ પ્રતિષેધ્યના વિરુદ્ધ ધર્મથી વ્યાપ્ત કઈ રીતે છે તે જોઈએ : હેવન્તરની અપેક્ષા રાખવાપણું તે અધ્રુવભાવિનવથી વ્યાપેલું હોય છે (એટલે કે હેવન્તરની અપેક્ષા ફળવાપણું અવશ્ય અધવ. ભાવિ હોય); જેમ કે કઈ વસ્ત્રના રંગમાં હેલ્વન્તરની અપેક્ષા રાખવાપણું હોઈ તેમાં અધ્રુવભાવિત્વ હોય છે (એટલે કે વસ્ત્રને રંગ અન્ય હેતુથી સધાતે હેઈ તે આવશ્યક રીતે વસ્ત્રને સહુચર હોતો નથી. હવે આ અવભાવિત્વ તે [પ્રતિષેધ્ય એવા] ધ્રુવભાવિત્વનું વિરોધી છે. [આમ કહેત્વન્તરની અપેક્ષા રાખવાપણું” એ ધર્મ ધ્રુવભાવિત્વરૂપ પ્રતિષેધ્યથી વિરુદ્ધ એવા ધર્મથી વ્યાપ્ત છે.] 5. વિનાશ વિનશ્વરદ્વમાવામા દેવન્તરાવેલ ! તો વિશ્વાસદેવતાક્ષાनाद् ध्रुवमावित्वनिषेधः । 5. અહીં એટલી સ્પષ્ટતા કરીએ કે] વિનાશ કે જે [બૌદ્ધોના મતે વિનાશશીલ સ્વભાવને જ પર્યાય છે, તે [નિયાયિક, વૈશેષિક આદિ અન્ય મત મુજબ, વિનાશશીલ રવભાવના પર્યાય ૫ ન હતાં અન્ય હેતુની અપેક્ષા રાખવાવાળા હોવાનું ઈષ્ટ મનાયું છે. આમ [ધ્રુવભાવિત્રના] વિરુદ્ધધર્મથી વ્યાપ્ત એવા હેત્વન્તરની અપેક્ષા ૩૫ ધર્મના દર્શન ને લીધે [વિનાશના] ધ્રુવભાવીપણાને નિષેધ ફલિત થાય છે. 6. इह ध्रुवभावित्वं नित्यत्वम् अध्रुवभावित्व चानित्यत्वम् । नित्यत्वानित्यत्वयोश्च परस्परपरिहारेणावस्थानात् एकत्र विरोधः । तथा च सति परस्परपरिहारवताईयोः यदैकं दृश्यते तत्र द्वितीयस्य तादात्म्यनिषेधः कार्यः । 6. [અગાઉ અધુવભાવિત્વને ધ્રુવભાવિત્વનું વિરુદ્ધ કહ્યું તે બાબતનું સમર્થન કરતાં કહીએ કે ] અડાં ધ્રુવભાવિત્વ એટલે [જે તે બાબતની શક્યતાનું] નિત્યત્વ (અર્થાત અવશ્ય ભાવિત] અને અધ્રુવભાવિત્વ એટલે જ તે બાબતની શક્યતાનું] અનિત્યત્વ (અર્થાત અન-અવસ્થંભાવિત્વ) એમ સમજવાનું છે. એ નિત્યત્વ અને અનિત્યત્વ એ પરસ્પર પ રહારથી (= એકબીજાને બાદ રાખીને) અસ્તિત્વ ધરાવતા હોઈ એક જ સ્થળે તેમના હવામાં વિરોધ ઊભું થાય છે એટલે કે બંનેનું તાદામ્યથી સાથે હેવું તે તર્કથી સંભવિત જ નથી). આવી સ્થિતિમાં [કયાંક] પરસ્પર પરિહારવાળા બે ધર્મોમાંથી એક જ્યારે દેખાય ત્યારે ત્યાં (= તે ધર્મ સાથે) બાકીના બીજા ધર્મના તાદામ્યને નિષેધ જ કર પડે. Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થોનુમાન ૭૩ 7. तादात्म्यनिषेधश्च दृश्यतयाऽभ्युपगतस्य संभवति । यत एवं तादात्म्यनिषेधः क्रियते - "यद्ययं दृश्यमानो नित्यो भवेन्नित्यरूपो दृश्येत । न च नित्यरूपो दृश्यते । तस्मान्न नित्यः ।' एवं च प्रतिषेध्यस्य नित्यत्वस्य दृश्यमानात्मकत्वमभ्युपगम्य प्रतिषेधः कृतो भवति । '7. હવે, બે ધમોના પરસ્પર પરિવારને નિર્ણય એટલે કે એક પદાર્થના બીજા પદાર્થ સાથેના તાદાભ્યને નિષેધ જુદા જુદા સંજોગોમાં કઈ રીતે કરાય તે પ્રશ્નની ટૂંકી ચર્ચા પ્રસંગવશાત્ કરીએ ? કોઈ પણ ધર્મને દશ્ય કલ્પીને જ તેના [અન્ય સાથેના તાદામ્યને નિષેધ કરી શકાય; જેમ કે “જે આ અનુભવગમ્ય પદાથ નિત્યરૂપ હોય તો તે નિત્યરૂપ અનુભવા જોઈએ; પરંતુ તે નિત્યરૂપ અનુભવાતા નથી. માટે નિત્ય નથી. આમ નિત્યત્વને પ્રતિષેધ [અનિત્ય પદાર્થ વિષે કરવો હોય ત્યારે નિત્યત્વના દશ્યમાનપણાની કલ્પના કરીને તે કરાતા હોય છે. - 8. वस्तुनोऽप्यदृश्यस्य पिशाचादेर्यदि दृश्यघटात्मकत्वनिषेधः क्रियते, दृश्यात्मकत्वमभ्युपगम्य कर्तव्यः-'यद्ययं दृश्यमानः पिशाचात्मा भवेत् पिशाचो दृष्टो भवेत्, न च दृष्टः, तस्मान्न વિરાજઃ તિ | . વળી વસ્તુભૂત છતાં [આપણા જેવાને અદશ્ય એવા પિશાચાદિના પણ દશ્ય એવા ઘટ સાથેના તાદામ્યનો નિષેધ કરાય ત્યારે [અદશ્ય એવા] પિશાચાદિની [પણ] દર્શનયોગ્યતા કલ્પીને તે નિષેધ કરવો પડે છેઃ “જે આ દશ્યમાન ઘડો પિશાચરૂપ હોય તો પિશાચ પણ દષ્ટ થાય; પણ [ધડો જેવાથી કંઈ પિશાચ દષ્ટ થતું નથી. માટે તે પિશાચ નથી.” 9. दृश्यात्मत्वाभ्युपगमपूर्वको दृश्यमाने घटादौ वस्तुनि वस्तुनोऽवस्तुना वा दृश्यस्यादृश्यस्य ૨ તાદ્રારમ્યાતિવેષઃ | તથા ૨ સત, યથા ઘટસ્થ દરમ્યવાગ્યે પ્રતિવેષો દરથાનુપમેदेव, तद्वत् सर्वस्य परस्परपरिहारवतोऽन्यत्र दृश्यमाने निषेधः दृश्यानुपलम्भादेव । तथा चास्यैवंजातीयकस्य प्रयोगस्य स्वभावानुपलब्धावन्तर्भावः ।। 9. [આમ એકંદરે કહીએ તો] વસ્તુભૂત કે [આકાશપુષ્પાદિ] અવસ્તુભૂત, દશ્યરૂપ કે અદશ્યરૂપ એવા પદાર્થના, દશ્યમાન એવા ઘટાદિ પદાર્થ સાથેના તાદામ્યનો પ્રતિષેધ તેમને દશ્યરૂપ કપીને જ કરાય છે. વાત આમ છે તેથી જેમ ઘડાનું દશ્યપણું કલ્પીને [ભૂતલાદિમાં તેનો પ્રતિષેધ દશ્યાનુપલબ્ધિરૂપ લિંગથી જ કરાય છે, તેમ પરસ્પરપરિહાર કરનારા બે પદાર્થ કે ધર્મમાંથી એકનું દર્શન થાય ત્યારે તેનામાં અન્ય [ના તાદાભ્યને નિષેધ (=અભાવનિર્ણય) દશ્યાનુપલબ્ધિથી જ કરાય છે [ને એ રીતે એ બે ધમાં કે પદાથો પરસ્પર પરિહારથી રહે છે તે વાતની ખાતરી થાય છે]. માટે [એક પદાર્થના અન્ય પદાર્થ સાથેના તાદાનો અભાવ સાધતા] આ પ્રકારના પ્રયોગને સ્વભાવાનુપલબ્ધિ [રૂપ પ્રથમ પ્રકાર અર્થાત દશ્યાનુપલબ્ધિમાં જ અંતર્ભાવ ગણુ. પરંતુ કોઈ એક ધર્મના વિરુદ્ધ ધર્મની ઉપલબ્ધિ નહિ પણ વિરુદ્ધ ધર્મથી વ્યાપ્તની ઉપલબ્ધિ થાય ત્યારે આ વિરુદ્ધવ્યાપલબ્ધિને પ્રયોગ થાય.] (૩૬) ન્યા, બિ. ૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ન્યાયબિન્દુ कार्यविरूद्धोपलब्धिर्यथा - नेहाप्रतिबद्धसामर्थ्यानि शीतकारणानि સતિ, વનિતિ રૂા કાર્યવિરુદ્ધોપલબ્ધિ [એ સાતમો પ્રકાર છે; જેમ કે : અહીં અહિત સામર્થ્યવાળાં શીતકારણે નથી; કારણ કે અગ્નિ છે. (૩૭) 1. પ્રતિશ્ય યા ા ત વત વિદ્યું તોપઢાળમ્ – ગત | સૂતિ ધર્મ | अप्रतिबद्धं सामर्थ्य येषां शीतकारणानां शीतजननं प्रति, न तानि सन्तीति साध्यम् । बढेरिति हेतुः । . 1. જે પ્રતિધ્ય હેય તેનું જે કાર્ય હોય, તેનાથી જે વિરુદ્ધ હોય તેની ઉપલબ્ધિનું ઉદાહરણ અહીં અપાયું છે. “અહીં” એ શબ્દ દ્વારા ધમી ઉલ્લેખાય છે. શીત જન્માવવામાં જેમનું સામર્થ્ય કુંઠિત ન હોય તેવાં શીતકારણો નથી - તે સાધ્ય છે. [શીતનિવારણક્ષમ વિશિષ્ટ] અગ્નિ તે હેતુ છે. 2. यत्र शीतकारणान्यदृश्यानि, शीतस्पर्शोऽप्यदृश्यस्तत्रायं हेतुः प्रयोक्तव्यः । दृश्यत्वे तु शीतस्पर्शस्य तत्कारणानां वा कार्यानुपलब्धिदृश्यानुपलब्धिर्वा गमिका । तस्मादेषाप्यभावसाधनी । ततो यस्मिन् उद्देशे सदपि शीतकारणमदृश्यं शीतस्पर्शश्च दूरस्थत्वात्प्रतिपत्तुः; वह्निर्भास्वरवर्णत्वात् दूरादपि दृश्यः तत्रायं प्रयोगः इति । 2. જ્યાં શીતકાર અથવા શીત બેમાંથી એકેનો સીધો અનુભવ થવાના સંજોગે ન હોય ત્યાં આ હેતુને પ્રયોગ કરવો જોઈએ. જ્યાં શીત સ્પશન કે તેનાં અમુઠિત કારણો [ને અભાવ] અનુભવગમ્ય હોય ત્યાં તે અનુક્રમે કાર્યની અનુપલબ્ધિ કે દશ્યાનુપલધિનો પ્રયોગ જ ઇષ્ટ કાર્ય સાધી આપશે. આમ [આટલી શરતને અધીન રહીને] આ [સાતમાં પ્રકારની અનુપલબ્ધિ પણ અભાવ સિદ્ધ કરી આપે છે. તો, સ્થળના દૂરપણાને લીધે જે પ્રદેશથી અમુક સ્થળે શીતકારણ હોય તો યે અદશ્ય રહેતું હોય અને શીતસ્પર્શ પણ અનુભવગમ્ય ન હોય, પરંતુ અગ્નિ તેના ઊજળા વણને લીધે દૂરથી પણ દેખાતા હોય ત્યાં આ પ્રયોગ સંભવે. (૩૭) સાવવિદ્રોપશ્વિથા – નાત્ર કુવારપ, વત્તેજિત રૂા - વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ (એ આઠમે પ્રકાર છે]; જેમ કે: અહીં હિમને સ્પર્શ નથી; કારણ કે [અહી] અગ્નિ છે. (૩૮) - 1. प्रतिषेध्यस्य यद् व्यापकं तेन यविरुद्धं तस्योपलब्धिरुदाहर्तव्या यथेति । अत्रेति धर्मी । तुषारस्पर्शो नेति साध्यम् । वढेरिति हेतुः । 1. પ્રતિષેધ્ય ધર્મનું જે વ્યાપક હેય તેનાની જે વિરુદ્ધ હોય તેની ઉપલબ્ધિનું ઉદાહરણ આ સૂત્રમાં આપવા ધાયું છે. “અહી” એ શબ્દથી ધમી ને ઉલ્લેખ છે. હિમના સ્પર્શને અભાવ સાધ્ય છે, અને [વિશિષ્ટ] અગ્નિ તે હેતુ છે. 2. यत्र व्याप्यस्तुषारस्पर्शो व्यापकश्च शीतस्पर्शो न दृश्यस्तत्राय हेतुः । तयोदृश्यत्वे स्वभावस्य व्यापकस्य चानुपलब्धिर्यतः प्रयोक्तव्या । तथा च सत्यभावसाधनीयम् । Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વસ્થનુમાન 2. જ્યાં વ્યાપ્ય એવો હિમસ્પર્શ અને વ્યાપક એવો શીતસ્પર્શ એ બંને પરોક્ષ હોય ત્યાં આ હેતુને પ્રયોગ કરાય. કારણ, જે તેમાંથી હિમસ્પર્શ એ પ્રત્યક્ષ[ 5] હોય તે સ્વભાવાનુપલબ્ધિ[૩૫ પ્રથમ] પ્રયોગ જ કરવાનું રહે, અને જે શીતસ્પર્શ એ પ્રત્યક્ષ [ ...] હોય તે વ્યાપકાનુપલબ્ધિરૂપ તૃતીય] પ્રયોગ કરવાનું રહે. ટૂંકમાં, અગાઉ કહ્યું તેમ [તે બંને ભાવ પરોક્ષ] હોય ત્યારે આ પ્રકારની ઉપલબ્ધિ એ અભાવસાધક બની રહે છે. 3. दूरवर्तिनश्र प्रतिपत्तस्तुषारस्पर्शः शीतस्पर्शविशेषः शीतमात्रं च परोक्षम् । वह्निस्तु रूपविशेषाद् दूरस्थोऽपि प्रत्यक्षः । ततो वह्नः शीतमात्राभावः । ततः शीतविशेषतुषारस्पर्शाभावनिश्चयः । शीतविशेषस्य शीतसामान्येन व्याप्तत्वादिति विशिष्टविषयेऽस्याः प्रयोगः ॥ 3. જ્ઞાતા દૂર હોય ત્યારે તેને શીતસ્પર્શના જ એક પ્રકારરૂપ એવો હિમસ્પર્શ અને સામાન્યરૂપે પણ શીતસ્પર્શ પરેલ હોવાનો. જ્યારે અગ્નિ દૂર હોવા છતાં આગવા દેખાવથી પ્રત્યક્ષ થાય છે. તે સ્થિતિમાં અગ્નિથી પ્રથમ શીતમાત્રને અભાવ સિદ્ધ થશે અને તે પરથી શીતના એક પ્રકાર એવા હિમના સ્પશને અભાવ નિશ્ચિત થશે; કારણ કે શીતવિશેષ એ શી સામાન્યથી વ્યાપ્ત હોય છે. આમ વિશેષ સંજોગોમાં આ પ્રયોગ થશે. (૩૮) વાળાનુવાષિર્થથr – નાઝ ધૂમ, વાક્યમાવારિતિ રૂ૫ છે કારણાનુપલબ્ધિ [એ નવ પ્રકાર છે]; જેમ કે : અહીં ધુમાડા નથી; કારણ કે અહીં અગ્નિને અભાવ છે. (૩૮) 1. प्रतिषेध्यस्य यत् कारणं तस्यानुपलव्धेरुदाहरणम् - यथेति । अत्रेति धर्मी । नं धूम રુતિ સાધ્યમ્ | વહેંચમાવાહિતિ હેતુ . • 1. જેને અભાવ પ્રતિપાદિત કરવો છે તેનું જે કારણ હોય તેની અનુપલબ્ધિનું ઉદાહરણ અહીં આપ્યું છે. “અહી” એ શબ્દથી ધમીને ઉલ્લેખ છે. ધુમાડો નથી” તે બાબત સાધ્ય છે. અગ્નિને અભાવ તે હેતુ છે. 2. यत्र कार्य सदप्यदृश्यं भवति तत्रायं प्रयोगः । दृश्ये तु कार्ये दृश्यानुपलब्धिर्गमिका । ततोऽयमप्यभावसाधनः । 12 જ્યાં કાર્યો હોવા છતાં અદશ્ય હોય ત્યાં આ પ્રયોગ કરાય. જ્યાં કાય દરિયા અર્થાત પ્રત્યક્ષ હેય ત્યાં તે દશ્યાનુપલબ્ધિને પ્રયોગ જ કાર્ય સાધક થઈ રહેશે. આ રીતે [આટલી મર્યાદાને અધીન થઈને) આ પ્રયોગ પણ અભાવસાધક છે. ____3. निष्कम्पायतसलिलपूरिते हृदे हेमन्तोचितवाष्पोद्गमे विरले संध्यातमसि सति, सन्नपि तत्र धूमो न दृश्यत इति कारणानुपलब्ध्या प्रतिषिध्यते। वह्निस्तु यदि तस्याम्भस उपरि प्लवमानो भवेत् प्रज्वलितो, रूपविशेषादेवोपलब्धो भवेत् । अज्वलितस्तु इन्धनमध्यनिविष्टो भवेत् । तत्रापि दहनाधिकरणमिन्धनं प्रत्यक्षमिति स्वरूपेणाधाररूपेण वा दृश्य एव वह्निरिति तत्रास्य प्रयोग इति ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 3. કેઈ ધરે કંપ વગરના સુવિસ્તૃત જળથી ભરેલું હોય, તેની ચોપાસ હેમન્ત ઋતુમાં જોવા મળતું ધુમ્મસ હોય અને સાયંકાળનું આછું અંધારું હોય ત્યારે તે ધરા ઉપર કદાચ ધુમાડો હોય તે પણ દેખાય નહિ એવી સ્થિતિ સર્જાય છે. તે વખતે ઉક્ત કારણનુપલબ્ધિના પ્રયોગથી ત્યાં ધુમાડાનો અભાવ સ્થાપવામાં આવે છે. અગ્નિ તા, જે તે જળ ઉપર તરતો હોય ને વાળાવાળો હોય તો, એના વિશેષ રૂપથી જ, [ધુમ્મસ હોવા છતાં દેખાય. ને કદાચ જે ત્યાં અગ્નિ વાળા વિનાનો હોય તો ઇંધણની અંદર હોય; તે અગ્નિના અધિકરણરૂપ ઈધણ તો પ્રત્યક્ષ કળાય જ. આ રીતે અગ્નિ કાં તે [જવાળાવાળા] સ્વરૂપે, કાં તો આધારરૂપે પણ દેખાયા વગર રહે નહિ. આવી સ્થિતિમાં અને પ્રયોગ કરાય. (૩૯) कारणविरुद्धोपलब्धिर्यथा - नास्य रोमहर्षादिविशेषा:, संनिहितदहनविशेषत्वादिति ॥ ४० ॥ કારણવિરુદ્ધોપલબ્ધિ [એ દસમે પ્રકાર છે; જેમ કે : આને વિશિષ્ટ પ્રકારના મહર્ષાદિ ન હોય; કારણ કે વિશિષ્ટ અગ્નિ તેની પાસે જ છે. (૪૦) 1. प्रतिषेध्यस्य यत्कारणं तस्य यद्विरुद्धं तस्योपलब्धेरुदाहरणम् – यथेति । अस्येति धर्मी । रोग्णां हर्षः उभेदः । स आदिWषां दन्तवीणादीनां शीतकृतानां, ते विशिष्यन्ते तदन्येभ्यो भयश्रद्धादिकृतेभ्य इति रोमहर्षादिविशेषाः । ते न सन्तीति साध्यम् । दहनः एव विशिष्यते तदन्यस्मादहनाच्छीतनिवर्तनसामर्थ्येनेति दहनविशेषः । कश्चिद्दहनः सन्नपि न शीतनिवर्तनक्षमो, यथो प्रदीपः । तादृशनिवृत्तये विशेषग्रहणम् । सन्निहितो दहनविशेषो यस्य स तथोक्तः । तस्य भावः, तस्मादिति हेतुः । 1, પ્રતિષેધનું જે કારણ હોય તેનાથી જે વિરુદ્ધ હોય તેની ઉપલબ્ધિનું ઉદાહરણ અહીં અપાયું છે. “આને' એ શબ્દ દ્વારા ધર્મને નિદેશ છે. રોમહર્ષ એ જેમાં મુખ્ય છે તેવા અન્ય ધર્મો એટલે ઠંડીથી દાંત કટકટાવવા વગેરે. મહર્ષાદિને “વિશિષ્ટ' વિશેષણ લગાડીને ભય, હર્ષ આદિથી થતા રોમાંચ વગેરેને અલગ રાખ્યા છે (અર્થાત ઠંડીથી થતા મહષાદિ જ અહીં સમજવાના છે). તો આવા વિશિષ્ટ મર્યાદિને અભાવ સાધ્ય છે. અગ્નિના વિશેષણરૂપ “વિશિષ્ટ શબ્દથી અગ્નિને શૈત્ય દૂર કરવાના સામર્થવાળ સૂચવવા. ધાર્યો છે, કારણ કે કોઈ અગ્નિ એવો પણ હોય જે ઠંડી દૂર કરી ન શકે -જેમ કે દી. તેવા અગ્નિને બાદ રાખવા “વિશિષ્ટ' એવું વિશેષણ લગાડયું છે. આવા વિશિષ્ટ અમિનું સામીપ્ય તે હેતુ છે. 2. यत्र शीतस्पर्शः सन्नप्यदृश्यो रोमहर्षादिविशेषाश्चादृश्याः, तत्रायं प्रयोगः । रोमहर्षादिविशेषस्य दृश्यत्वे दृश्यानुपलब्धिः प्रयोक्तव्या । शीतस्पर्शस्य दृश्यत्वे कारणानुपलब्धिः । 2. જ્યાં શૈત્યને સ્પર્શ અને વિશિષ્ટ રોમહર્ષાદિ બંને, હોય છે કે પરોક્ષ રહેતા હેય. ત્યાં આ પ્રયોગ થશે. જે વિશિષ્ટ રોમહદિ પ્રત્યક્ષ થતાં હોય તો સ્વભાવાનુપલબ્ધિને પ્રયાગ જ કરો પર્યાપ્ત થાય; ને શીતને સ્પર્શ પ્રત્યક્ષ હોય તે કારણુનુપલબ્ધિને પ્રયોગ કરાય. Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વર્યાનુમાન 3. तस्मादभावसाधनोऽयम् । रूपविशेषाद्धि दूरादहनं पश्यति । शीतस्पर्शस्त्वदृश्यो रोमहर्षादिविशेषाश्च । तेषां कारणविरुद्धोपलब्ध्याऽभावं प्रतिपद्यत इति तत्रास्य प्रयोग इति ॥ 3. ટૂંકમાં, આ પ્રયોગ પણ [વિશિષ્ટ સંજોગોમાં] અભાવસાધક છે. વિશેષ રૂપને લીધે અગ્નિ દૂરથી પણ દેખાતે હોય, પરંતુ શીતસ્પર્શ તેમ જ વિશિષ્ટ રોમહર્ષાદિ અદશ્ય હોય ત્યારે કારણવિરુદ્ધોપલબ્ધિથી અભાવ સિદ્ધ કરાય છે. (૪૦) कारणविरुद्ध कार्योपलब्धिर्यथा - न रोमहर्षादिविशेषयुक्तपुरुषवानयं રા, ધૂમાહિતિ મે ૨ . કારણવિરુદ્ધકર્યોપલબ્ધિ [એ અગિયારમાં પ્રયોગ છે]; જેમ કે : રેમહર્ષાદિવિશેષયુક્તપુરુષવાળે આ પ્રદેશ ન હોય; કારણ કે [અહીં] ધુમાડો છે. (૪૧) 1. प्रतिषेध्यस्य यत् कारणं तस्य यद् विरुद्धं तस्य यत् कार्य तस्योपलब्धिरुदाहर्तव्या - यथेति । अयं प्रदेश इति धर्मी । योगो युक्तम् । रोमहर्षादिविशेफ्र्युक्तं रोमहर्षादिविशेषयुक्तम् । तस्य संबन्धी पुरुषो रोमहर्षादिविशेषयुक्तपुरुषः । तद्वान् न भवतीति साध्यम् । धूमादिति हेतुः । 1, પ્રતિષેધનું જે કારણ, તેનાથી જે વિરુદ્ધ, તેનું જે કાર્ય – તેની ઉપલબ્ધિનું ઉદાહરણ આમાં આપવા ધાયું છે. આ પ્રદેશ એ થયો ધર્મી. “રોમહર્ષાદિવિશેષયુક્તપુરુષ એ સમાસમાં “યુક્ત” શબ્દનો અર્થ, તિને ભાવવાચક ભૂતકૃદંત સમજીને,] “ગ” એ કરવાનું છે. મહદિવિશેષ સાથે યોગ (=સંબંધ) એવો કોમહર્ષાદિવિશેષયુક્તને અર્થ થશે. અને મહથિવિશેષ યોગને સંબંધી પુરુષ તે રોમહદિવિશેષયુક્તપુરુષ. પ્રદેશ તેવા પુરુષવાળા નથી તે સાધ્ય છે. ધુમાડે એ હેતુ છે. 2. रोमहर्षादिविशेषस्य प्रत्यक्षत्वे दृश्यानुपलब्धिः । कारणस्य शीतस्पर्शस्य प्रत्यक्षत्वे कारणानुपलब्धिः । वर्तेस्तु प्रत्यक्षत्वे कारणविरुद्धोपलब्धिः प्रयोक्तव्या । त्रयाणामप्यदृश्यत्वेऽयं प्रयोगः । तस्मादभावसाधनोऽयम् । 2. રોમહર્ષાદિવિશેષ પ્રત્યક્ષ હોય તે તો દશ્યાનુપલબ્ધિ જ પ્રયોજાય. તેના કારણરૂપ શીતસ્પર્શ પ્રત્યક્ષ હોય તો કારણાનુપલબ્ધિનો પ્રયોગ કરાય. વળી જે અગ્નિ પ્રત્યક્ષ હોય તો કારણવિરુદ્ધોપલબ્ધિનો પ્રયોગ પ્રસ્તુત બને. આ ત્રણે ભાવ અદશ્ય હોય ત્યારે આ પ્રયોગ અભાવસાધક બને છે. 3. तत्र दूरस्थस्य प्रतिपत्तुर्दहनशीतस्पर्शरोमहर्षादिविशेषा अप्रत्यक्षाः सन्तोऽपि, धूमस्तु प्रत्यक्षो यत्र, तत्रैतत्प्रमाणम् । धूमस्तु यादृशस्तदेशे स्थितं शीतं निवर्तयितुं समर्थस्य वढेरनुमापकः स इह ग्राह्यः । धूममात्रेण तु वह्निमात्रेऽनुमितेऽपि न शीतस्पर्श निवृत्तिः । नापि रोमहर्षादिविशेषनिवृत्तिरवसातुं शक्येति न धूममात्रं हेतुरिति द्रष्टव्यमिति ॥ 3. જ્યારે જ્ઞાતા દૂર હોવાથી તેને અગ્નિ, શીતસ્પર્શ અને વિશિષ્ટ રોમહર્ષાદિ એ ત્રણે પક્ષ હેય ને ધુમાડે પ્રત્યક્ષ હોય ત્યારે આ પ્રયોગ પ્રમાણુરૂપ બને છે. અહીં જે ધુમાડ ખાતે હોય તે વિશિષ્ટ હવે જોઈએ એટલું ધ્યાનમાં લેવું તે પ્રદેશની ઠંડીને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ન્યાયબિન્દુ અટકાવવા સમર્થ એવા અગ્નિનું અનુમાન કરાવે તેવો ધુમાડો; કારણ કે ગમે તેવા ધુમાડાથી અગ્નિનું અનુમાન તો થાય, પણ તેવા અગ્નિથી તે પ્રદેશની ઠંડી દૂર ન પણ થાય, ને તેથી વિશિષ્ટ રોમહર્ષાદિના અભાવની પણ સિદ્ધિ ન થાય. એટલે સૂિત્રમાં ભલે ફેડ પાડીને ન કહ્યું હોય, પરંતુ] માત્ર ગમે તેવો ધુમાડે એ અહીં હેતુ નથી, [વિશિષ્ટ ધુમાડે જ હેતુરૂપ છે] તે ધ્યાનમાં લેવું. (૪૧) यद्येकः प्रतिषेधहेतुरुक्तः कथमेकादशाभावहेतव इत्याह इमे सर्वे कार्यानुपलब्ध्यादयो दशानुपलब्धिप्रयोगाः स्वभावानुपलब्धौ सङ्ग्रहमुपयान्ति ॥ ४२ ॥ “જે અગાઉ સૂત્ર ૨.૧૮માં પ્રતિષેધસાધક હેતુ એક છે એમ કહ્યું તે [ઉપર મુજબ] અગિયાર અભાવહેતુઓ કઈ રીતે ? એ અંગે કહે છે : આ બધા કાર્યાનુપલબ્ધિ આદિ દશ અનુપલબ્ધિપ્રયોગો સ્વભાવાનુપલબ્ધિમાં સમાવેશ પામે છે. (૪૨) ____ 1. इमे सर्व इत्यादि । इमेऽनुपलब्धिप्रयोगाः । इदमाऽनन्तरप्रकान्ता निर्दिष्टाः । तत्र कियतामपि ग्रहणे प्रसक्त आह - कार्यानुपलब्ध्यादय इति । कार्यानुपलब्ध्यादीनामपि त्रयाणां चतुर्णा वा ग्रहणे प्रसक्त आह - दशेति । तत्र दशानामप्युदाहृतमात्राणां ग्रहणप्रसङ्गे सत्याहસર્વ કૃતિ | 1 “આ અનુપલબ્ધિપ્રયોગો’ એમાં ‘આ’ શબ્દથી હમણાં જ નિરૂપેલા પ્રયોગોનો નિર્દેશ છે. હવે તેમાંથી અમુક પ્રયોગો વિષે જ અહીં વાત કરી હશે એવું કંઈ ન સમજે માટે કાર્યાનુપલધિ આદિ' એમ કહ્યું. પણ તે યે કઈ કાર્યાનુપલબ્ધિ આદિ ત્રણ કે ચાર પ્રયોગોનું ગ્રહણ ન કરે તે માટે (ફોડ પાડીને] “દશ” [એમ નકકી સંખ્યા] કહી. તે યે કોઈ આ દશ પ્રાગનાં જે ઉદાહરણ આપ્યાં છે તેટલા પૂરતો સીમિત ઉલ્લેખ ન સમજે માટે બધા” એ વિશેષણ ઉમેર્યું. 2. एतदुक्तं भवति । अप्रयुक्ता अपि प्रयुक्तोदाहरणसदृशाश्च सर्व एवेति । दशग्रहणमन्तरेण सर्वग्रहणे क्रियमाणे प्रयुक्तोदाहरणकात्यं गम्येत । दशग्रहणात्तदाहरणकात्स्न्येऽघगते सर्वग्रहणमतिरिच्यमानमुदाहृतसदृशकात्या॑वगतये जायते । 2. એટલે આમ સમજવું : અન્ય ન કહેલાં યે જે ઉદાહરણો ઉપર કહેલાં ઉદાહરણ જેવાં હોય તે બધાં વિષે અહીં વાત છે. હવે જે “દશ એ વિશેષણ ન વાપરીને માત્ર બધા એમ કહ્યું હોત તો માત્ર અગાઉ આપેલાં બધાં ઉદાહરણોના જ ઉલ્લેખ સમજાત; [તનાં જેવાં અન્ય ઉદાહરણ પણ ન સમજાત.] આમ [‘દશ” અને “બધા એ બંને વિશેષણ પૈકી] દશ ના ઉલ્લેખથી બધાં આપેલાં ઉદાહરણ સમજાય છે અને વધારામાં “સર્વ' એ વિશેષણથી આ ઉદાહરણ જેવાં બાકીનાં સંકળ ઉદાહરણ સમજાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વર્વાનુમાન 3. ते स्वभावानुपलब्धौ संग्रहं तादात्म्येन गच्छन्ति । स्वभावानुपलब्धिस्वभावाः इत्यर्थः ।। 3. આ બધા જ પ્રયોગ એ સ્વભાવનુપલધિરૂપ પ્રથમ પ્રયોગમાં તાદામ્યસંબંધે સમાઈ જાય છે, એટલે કે એમના તાત્ત્વિક સ્વરૂપની દષ્ટિએ તે સ્વભાવાનુપલધિરૂપ જ ननु च स्वभावानुपलब्धिप्रयोगाद् भिद्यन्ते कार्यानुपलब्ध्यादयः । तत्कथमन्तर्भवन्तीत्याह - पारम्पयेणार्थान्तरविधिप्रतिषेधाभ्यां प्रयोगभेदेऽपि ॥ ४३ ॥ “કાર્યાનુપલધિ આદિ પ્રયોગો તો સ્વભાવાનુપલબ્ધિ–પ્રોગથી જુદા છે, તો પછી તે સ્વભાવાનુપલબ્ધિમાં કઈ રીતે સમાઈ ગયેલા કહેવાય ?” આ શંકાના અનુસંધાનમાં કહે છે : [અન્તર્ભાવ પરંપરાથી સમજવો – ભલે અર્થાન્તરના વિધિ કે પ્રતિષેધને લીધે પ્રગભેદ હોય, (૪૩) 1. प्रयोगमेदेऽपि - प्रयोगस्य शब्दव्यापारस्य भेदेऽपि अन्तर्भवन्ति । 1. “પ્રયોગ” એટલે શબ્દવ્યાપાર (અર્થાત કહેવાની રીત). પ્રયોગને ભેદ હોવા છતાં પણ [પાછલા દશ પ્રયોગો પ્રથમ પ્રયાગમાં] સમાઈ જાય છે. [એવો ભાવ છે). 2. कथं प्रयोगभेद इत्याह - अर्थान्तरविधीति । प्रतिषेध्योदर्थादर्थान्तरस्य विधिः उपलब्धिः स्वभावविरुद्धाद्यपलब्धिप्रयोगेषु । प्रतिषेधः कार्यानुपलब्ध्यादिप्रयोगेषु । अर्थान्तरविधिना, अर्थान्तरप्रतिषेधेन च प्रयोगा भिद्यन्ते । 2, પ્રયોગોનું જુદાપણું કઈ રીતે છે તે બતાવવા : “અર્થાન્તરના વિધિ કે પ્રતિષધને લીધે” એમ કહ્યું છે. અર્થાન્તર એટલે જેને પ્રતિષેધ કરવાનું હોય તેનાથી અન્ય બાબત. તેવી બીજી બાબતને વિધિ એટલે ઉપલબ્ધિ (=અસ્તિત્વનિર્દેશ). આ રીતે અર્થાતરને વિધિ સ્વભાવવિરુદ્ધ વગેરેની ઉપલબ્ધિના પ્રયોગોમાં હોય છે. જ્યારે અર્થાન્તરને પ્રતિષેધ કર્યાનુપલબ્ધિ આદિ અનુપલબ્ધિના પ્રયોગોમાં થાય છે. તો આ રીતે અર્થાન્તરના વિધિ કે પ્રતિષેધને લીધે પ્રયોગે જુદા પડે છે. ____ 3. यदि प्रयोगान्तरेष्वर्थान्तरविधिप्रतिषेधौ, कथं तय॑न्तर्भवन्तीत्याह- पारम्पर्येणेति । gurrસ્ટિટ્યર્થ: . 3. [પ્રશ્ન થાય ] “જે બાકીના દશ પ્રયોગો આમ અર્થાન્તરના વિધિ કે પ્રતિષેધને લીધે [સ્વભાવનુપલબ્ધિરૂપ પ્રથમ પ્રયોગથી] જુદા પડતા હોય તે પછી કેવી રીતે તેમાં તેમને સમાવેશ થાય ?” આના ઉત્તરરૂપે કહે છે : પરંપરાથી અર્થાત્ પ્રણાલિકાથી (=આડક્તરી રીતે) [સમાવેશ થાય છે). 4. एतदुक्तं भवति - न साक्षादेते प्रयोगा दृश्यानुपलब्धिमभिदधति, दृश्यानुपलब्ध्यव्यभिचारिणं त्वर्थान्तरस्य विधिं निषेधं वाऽभिदधति । ततः प्रणालिकयाऽमीषां स्वभावानुपलब्धौ संग्रहो न साक्षादिति ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 4. કહેવાનું આ છેઃ આ પ્રયોગો સીધેસીધું દશ્યાનુપલબ્ધિનું કથન નથી કરતા, પરંતુ દશ્યાનુપલબ્ધિ સાથે નિયત સહચારવાળે એવો જે અર્થાન્તરને વિધિ કે પ્રતિષેધ, તેને સાક્ષાત્ કહે છે. તેને લીધે પરંપરાથી આ પ્રયોગોનો સ્વભાવાનુપલબ્ધિમાં સંગ્રહ થાય છે, સાક્ષાત્ નહિ. (૪૩) જરિ ગોમેદ્યારે મે, ઘરથનુમાને વશેષ qઃ | રાક્ટમેરો દિ પ્રયોજમેટા | સાદ્રશ્ય परार्थानुमानमित्याशङ्कयाह - प्रयोगदर्शनाभ्यासात्स्वयमप्येवं व्यवच्छेदप्रतीतिर्भवतीति स्वार्थेऽप्यनुमानेऽस्याः પ્રોગનિ : ૪૪ [શંકાકાર] “જે પ્રયોગની ભિન્નતાથી આ પ્રકારે પડતા હોય તે પછી તેને પરાર્થનુમાનની ચર્ચા વખતે કહેવા જોઈએ, [સ્વાર્થનુમાનમાં નહિ; કારણ કે પ્રયોગની ભિન્નતા એટલે જ શબ્દ કે કથનની ભિન્નતા; અને પરાર્થાનુમાન પણ શબ્દ (કથનપ્રકાર) જ છે. [એથી કથનપ્રકારરૂપ આ પ્રયોગભેદને પરાર્થાનુમાનમાં જ કહેવો ઠીક, સ્વાર્થનુમાનમાં નહિ.” આના ખુલાસારૂપે કહે છે : પ્રયાગદશનાભ્યાસથી જાતે પણ આમ વ્યવચ્છેદની પ્રતીતિ થાય છે, એટલે સ્વાર્થાનુમાનમાં પણ આને પ્રયોગનિર્દેશ કરાયો છે. (૪) 1. प्रयोगदर्शनेत्यादि । प्रयोगाणां शास्त्रपरिपठितानां दर्शनमुपलम्भः । तस्याभ्यासः पुनः पुनरावर्तनम् । तस्मान्निमित्तात् । स्वयमपीति प्रतिपत्तुरात्मनोऽपि । एवमित्यनन्तरोक्तेन क्रमेण । व्यवच्छेदस्य प्रतिषेधस्य प्रतीतिर्भवतीति । इतिशब्दस्तस्मादर्थे । । 1. શાસ્ત્રમાં પતિ જે પ્રયાગ, તેમનું દર્શન એટલે તેમનો અનુભવ અને [તે અનુભવનો] અભ્યાસ એટલે તેનું પુનઃ પુનઃ આવર્તન (એટલે કે ચિત્તમાં પ્રવેશ). [સૂત્રમાં] આવા પ્રયોગદર્શનાભ્યાસને વ્યિવચ્છેદપ્રતીતિનું] નિમિત્ત કહેવા ધાયું છે. તે પણ” એટલે જ્ઞાતાને આપમેળે પણ. “આમ” એટલે હજી હમણાં જ કહેલા ક્રમે. વ્યવચ્છેદ' એટલે પ્રતિષેધ. “એટલે’ શબ્દ તેથી’ના અર્થમાં છે. 2. તમર્થઃ - સ્માત મળે નેનોપયેન પ્રતિપદ્યતે પ્ર ખ્યાત, તસ્માત સ્વप्रतिपत्तावप्युपयुज्यमानस्यास्य प्रयोगभेदस्य स्वार्थानुमाने निर्देशः । यत्पुनः परप्रतिपत्तावेवोपयुज्यते तत्परार्थानुमान एव वक्तव्यमिति ।। 2. આમ એકંદર અથ આવો છે : જ્ઞાતા પ્રયોગના અભ્યાસથી આપમેળે પણ આમ એટલે કે [ઉક્ત વિવિધ પ્રયોગો રૂ૫] ઉપાય દ્વારા, [ભિન્ન ભિન્ન આકારે, નિષેધની] પ્રતીતિ પામતા હોય છે, તેથી જ્ઞાતાને પિતાને પણ જેિ તે અનુપલબ્ધિરૂપ હેતુની યથાર્થતા] સમજવામાં ઉપયોગી એવા પ્રયોગભેદને સ્વાર્થનુમાનમાં નિર્દેશ છે. જયારે જે બાબતો બીજાને માટે યોજાયેલા [શાબ્દિક] પ્રતિપાદન માટે જ ઉપયોગી હોય તેનું નિરૂપણ માત્ર પરાર્થાનુમાનમાં કરવું ઉચિત છે. (૪૪) Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાથનુમાન ननु च कार्यानुपलब्ध्यादिषु कारणादीनामदृश्यानामेव निषेधः, दृश्यनिषेधे स्वभावानुपलब्धिप्रयोगप्रसङ्गात् । तथा च सति न तेषां दृश्यानुपलब्धेनिषेधः । तत्कथमेषां प्रयोगाणां दृश्या. नुपलब्धावतभाव इत्याह - सर्वत्र चास्यामभावव्यवहारसाधन्यामनुपलब्धौ येषां स्वभावविरुद्धादीनामुपलब्ध्या कारणादीनामनुपलब्ध्या च प्रतिषेध उक्तस्तेषामुपलब्धि लक्षणप्राप्तानामेवोपलब्धिरनुपलब्धिश्च वेदितव्या ॥ ४५ ॥ [શકાકાર : “કાર્યાનુપલબ્ધિ આદિ [દસ] પ્રયોગોમાં તો અદશ્ય એવાં કારણું આદિનો જ નિષેધ હોય છે; કારણ કે તેઓ જે દશ્ય હોય અને તેમનો નિષેધ કરવામાં આવે તે તે સ્વભાવાનુપલબ્ધિરૂપ પ્રયોગ જ ગણાશે. આ સ્થિતિમાં જેમને નિષેધ કરવામાં આવે છે તેવાં તે કારણ આદિને અભાવ તેમની દશ્યાનુપલબ્ધિથી ફલિત થતો નહિ વાય. તે પછી એ બાકીના દસ પ્રયોગોને [અગાઉ ૪૨માં સૂત્રમાં કહ્યા મુજબ] દશ્યાસુપલબ્ધિ(= સ્વભાવાનુપલબ્ધિ)માં કઈ રીતે સમાવેશ થયેલો ગણાય ?” આ અંગે કહે છે: વળી બધે જ આ અભાવવ્યવહાર સાધનારી અનુપલબ્ધિમાં સ્વભાવવિરુદ્ધ આદિની ઉપલબ્ધિથી અને કારણોદિની અનુપલબ્ધિથી જેમને પ્રતિષેધ કહેવાયો હોય છે તેમના અંગે એટલું ધ્યાનમાં રાખવું કે તેઓ [સ્વભાવે] ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત તો હોય જ છે – ભલે તેમની [ક્યારેક] ઉપલબ્ધિ કે [ક્યારેક] અનુપલબ્ધિ થતી હેાય; (૪૫) 1. सर्वत्र चेत्यादि । अभावश्च तद्व्यवहारश्च अभावव्यवहारौ । स्वभावानुपलब्धावभावव्यवहारः साध्यः । शिष्टेष्वभावः । तयोः साधन्यामनुपलब्धौ । सर्वत्र चेति चशब्दो हिन्दस्यार्थे । यस्मात् सर्वत्रानुपलब्धौ येषां प्रतिषेध उक्तस्तेषामुपलब्धिलक्षणप्राप्तानां दृश्यानामेव प्रतिमेषः, तस्मात् दृश्यानुपलब्धावन्तर्भावः । 1. “અભાવવ્યવહાર” એટલે અભાવ અને તેને વ્યવહાર [ –- આમ “અભાવવ્યવહાર' શબ્દને તરેતર 4% સમાસ ગણવો.] હવે, [આ બેમાંથી] અભાવનો વ્યવહાર તે સ્વભાવાનુપલબ્ધિરૂપ પ્રયોગનું સાધ્ય છે ને બાકીના દસ પ્રયોગનું સાધ્ય તે અભાવ છે. અનુપલબ્ધિના ઉક્ત પ્રકારે] તે બેમાંથી એકને સાધી આપે છે. સૂત્રની શરૂઆતમાં આવતા વળી એ શબ્દ [અહીં કા યુવાચકની ગરજ સારે છે. [એટલે સૂત્રનું તાત્પર્ય આમ થશે ] બધા અનુપલબ્ધિપ્રયોગોમાં જેમને પ્રતિષેધ કહેવા હોય છે તે અવશ્ય ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એટલે કે દશ્ય જ હોય છે, તેથી બાકીના દશ પ્રયોગોને દયાનુપલબ્ધિમાં સમાવેશ થાય છે. 2. कुत एतत् दृश्यानामेवेत्याह ---- स्वभावेत्यादि । अत्रापि चकारो हेत्वर्थः । यस्मात्स्वभावविरुद्ध आदि>षां तेषामुपलब्ध्या, कारणमादिर्येषां तेषामनुपलब्ध्या प्रतिषेध उक्तः, तस्मात् दृश्यानामेव प्रतिषेध इत्यर्थः । ન્યા. બિ. ૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ " 2. જેમની પ્રતિષેધ કહેવા હોય છે તે દશ્ય જ હોય એમ કેમ ? – આનો ઉત્તર “સ્વભાવવિરુદ્ધ આદિની ઉપલબ્ધિ વડે' ઇત્યાદિ શબ્દો નિર્દેશ છે; એ શબ્દો [આડકતરી રીતે, નિષેધાતા ભાવોની દશ્યતાનું] કારણ સૂચવે છે. સ્વભાવવિરુદ્ધ વગેરેની ઉપલબ્ધિ અને કારણ આદિની અનુપલબ્ધિથી પ્રતિષેધ કહ્યો હોય છે તેથી દૃશ્ય એવા ભાવોને જ પ્રતિષેધ આ બધા પ્રયોગમાં કહેવાતું હોય છે એવો આશય એ શબ્દોમાંથી ફલિત થાય છે. 3. यदि नाम स्वभावविरुद्धाद्यपलब्ध्या कारणाद्यनुपलब्ध्या च प्रतिषेध उक्तस्तथापि कथं दृश्यानामेव प्रतिषेध इत्याह – उपलब्धिरित्यादि । अत्रापि चकारो हेत्वर्थः । यस्मात् ये विरोधिनो व्याप्यव्यापकभूताः कार्यकारणभूताश्च ज्ञाताः, तेषामवश्यमेवोपलब्धिः; उपलब्धिपूर्वा चानुपलब्धिवेदितव्या ज्ञातव्या । उपलब्ध्यनुपलब्धी च द्वे येषां स्तस्ते दृश्या एव । तस्मात् स्वभावविरुद्धाचुपलब्ध्या कारणाद्यनुपलब्ध्या चोपलब्ध्यनुपलब्धिमतां विरुद्धादीनां प्रतिषेधः क्रियमाणो दृश्यानामेव તો દૃષ્ટથઃ | C3. [પણ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાયઃ “ભલે ને સ્વભાવવિરુદ્ધ આદિની ઉપલબ્ધિથી કે કારણ આદિની અનુપલબ્ધિથી પ્રતિષેધ કહ્યો હોય, પરંતુ જેમને પ્રતિષેધ કે અભાવ [આ બાકીના દશ પ્રયોગમાં પ્રતિપાદિત થયું હોય તે દશ્ય જ હેય એવું કઈરીતે ફલિત થાય ? આને ઉત્તર ‘ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત..” આદિ શબ્દોમાંથી તારવી શકાય. આ શબ્દો પણ ગર્ભિત રીત કારણું સૂચવે છે; તે આ રીતે ? જે ભાવો પરસ્પરવિરેધી, વ્યાયવ્યાપકરૂપ કે કાર્યકારણરૂપ જયા હોય તે યુિગલમાંના પ્રત્યેક]ની ઉપલબ્ધિ અને ઉપલબ્ધિપૂર્વકની [] અનુપલબ્ધિ [કયારેક ને ક્યારેક તો] થતી હોવાનું માનવું પડે. હવે જે ભાવની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ બંને અનુભવી શકાતી હોય તે ભાવ દશ્ય જ હોવ ઘટે, તેથી સ્વભાવવિરુદ્ધ આદિ ભાવની ઉપલબ્ધિથી અને કારણ આદિની અનુપલબ્ધિથી વિરુદ્ધ આદિનો પ્રતિષેધ થતું હોઈ તે પ્રતિષેધાતા વિરુદ્ધ આદિ પણ (તેમની સાથે વિરોધ, કાર્યકારણુભાવ અને વ્યાખ્યવ્યાપકભાવ – એ સંબંધે સંકળાયેલા પ્રતિયોગી ભાવો પોતે દશ્ય હેવાથી] ઉપલબ્ધિ અને અનુપલબ્ધિને વેગ્ય જ અર્થાત્ દશ્ય જ હોવા ઘટે. ___4. बहुषु चोयेषु प्रकान्तेषु परिहारसमुच्चयार्थश्चकारी हेत्वर्थो भवति । यस्मात् इदं चेदं च समाधानमस्ति तस्मात् तत्तच्चोद्यमयुक्तमिति चकारार्थः ॥ 4. [બાકીના દશ પ્રયોગોના સ્વભાવાનુપલબ્ધિમાં થતા અંતર્ભાવ બાબત] જે અનેક વાંધાઓ ઉપસ્થિત કરાયા છે તે વાંધાઓના પરિવારે(=જવાબો)ને સાંકળવા માટે “વળી” એ શબ્દ [સૂત્રમાં] વાપર્યો હોઈ, [અમે અગાઉ કહ્યું તેમ તે કારણદર્શક [પણ] બને છે. “આવું અને વળી આવું પણ સમાધાન છે, માટે તે તે વાંધો અયોગ્ય છે? – એવો “વળા” શબ્દને ભાવ છે. (૪૫) कस्मात्पुनः प्रतिषेध्यानां विरुद्धादीनामुपलब्ध्यनुपलब्धी वेदितव्ये इत्याह --- Page #124 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વર્યાનુમાન જેવાં વિધાર્થનામાવસિ : ૪૬ છે. [સહજ પ્રશ્ન થાય ] “પ્રતિષેધાતા વિરુદ્ધ આદિ ભાવોની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ એિ ઉભય માટેની યોગ્યતા] કેમ સમજવી ? આ માટે કહે છે : કારણ કે અન્યના વિરાધ, કાર્યકારણભાવ અને અભાવ અસિદ્ધ રહે છે. (૪૬) ___ 1. अन्येषामिति । उपलब्ध्यनुपलब्धिमद्भयोऽन्येऽनुपलब्धा एव ये तेषां विरोधश्च कार्थकारणभावश्च केनचित्सहाभावश्च व्याप्यस्य व्यापकस्याभावे न सिध्यति यस्मात ततो विरोधकार्यकारणभावाभावासिद्धेः कारणाद् उपलब्ध्यनुपलब्धिमन्त एव विरुद्धादयो निषेध्याः । उभयवन्तश्च दृश्या एव । तस्मात् दृश्यानामेव प्रतिषेधः । 1. અન્ય એટલે ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ [એ ઉભય] વાળા જે ભાવો હેય તેમનાથી જુદા એટલે કે માત્ર અનુપલબ્ધ રહેતા ભાવો. તેવા ભાવોને કે અન્ય ભાવ સાથે વિરોધ કે કાર્યકારણુભાવે અથવા તો તે ભાવ પિતે વ્યાપ્ય હોય તે સંજોગોમાં [ તેના ] વ્યાપકને અભાવ હોય ત્યારે વ્યાયરૂપ એવા] તેને પોતાને] પણ અભાવ – એ [ત્રણ બાબતો] સિદ્ધ (=નિશ્ચિત) થઈ શકતી ન હોવાથી એટલે કે [સૂત્રમાં કહ્યા મુજબ, ટૂંકમાં] વિરેધ, કાર્યકારણભાવ અને અભાવની અસિદ્ધિને લીધે, જે ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ એ ઉભચને યોગ્ય ઠર્યા હોય તેવા જ વિરુદ્ધાદિ ભાવો નિષેધાઈ શકે છે. હવે એ ઉભયવાળા હોય એને જ અર્થ એ કે તે ભાવ દશ્ય જ હોય. માટે [અગાઉના સૂત્રમાં કહ્યા મુજબ] દશ્ય(કે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત)ને જ નિષેધ [બાકીના દશે ય અનુપલબ્ધિપ્રયોગોમાં] હોય છે. 2. तदयमर्थः - विरोधश्च कार्यकारणभावश्च व्यापकाभावे व्याप्याभावश्च दृश्यानुपलब्धेरेवेति । एकसंनिधावपराभावप्रतीतौ ज्ञातो विरोधः । कारणाभिमताभावे च कार्याभिमताभावप्रत्ययेऽवसितः कार्यकारणभावः । व्यापकाभिमताभावे च व्याप्याभिमताभावे निश्चिते निश्चितो व्याप्यव्यापकभावः । तत्र व्याप्यव्यापकभावप्रतीतेनिमित्तमभावः प्रतिपत्तव्यः । इह गृहीते वृक्षाभावे हि शिंशपात्वाभावप्रतीतौ प्रतीतो व्याप्यव्यापकभावः । अभावप्रतिपत्तिश्च सर्वत्र दृश्यानुपलब्धेरेव । तस्माद् विरोध, कार्यकारणभावं, व्यायव्यापकभावं च स्मरता विरोधकार्यकारणभावव्याप्यव्यापकभावविषयाभाबप्रतिपत्तिनिबन्धनं दृश्यानुपलब्धिः स्मर्तव्या । दृश्यानुपलब्ध्यस्मरणे विरोधादीनामस्मरणम् । तथा च सति न विरुद्धादिविधिप्रतिषेधाभ्यामितराभावप्रतीतिः स्यात् । विरोधादिग्रहणकालभाविन्यां च दृश्यानुपलब्धाववश्यस्मर्तव्यायां तत एवाभावप्रतीतिः । 2. કહેવાનો ભાવ આવો છે? વિરાધ, કાર્ય કારણભાવ કે વ્યાપકના અભાવે વ્યાસના અભાવને નિશ્ચય દશ્યાનુપલબ્ધિને કારણે જ થઈ શકે. [હવે એ ત્રણેને એકેક તપાસીએ.] એક ભાવની હાજરીમાં અન્ય ભાવના [નિયત] અભાવની પ્રતીતિ થાય એટલે તે બે ભાવને વિધ સમજાય. કારણ તરીકે અભિપ્રેત પદાર્થોના અભાવના પ્રસંગે કાર્ય તરીકે અભિપ્રેત પદાર્થના [નિયત] અભાવની પ્રતીતિ થાય ત્યારે તે બેનો કાર્યકારણભાવ નક્કી થાય. તેમ Page #125 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાબિન્દુ વ્યાપક મનાયેલ વસ્તુને અભાવ હોય ત્યારે વ્યાપ્ય મનાયેલ વસ્તુનો [નિયત અભાવે નિશ્ચિત થયે તે બે વચ્ચે વ્યાયવ્યાપકભાવ નકકી થાય. તેમાં વ્યાયુવ્ય પકભાવની પ્રતીતિના નિમિત્ત તરીકે [વ્યાપકના અભાવને અનુસરતા વ્યાખના] અભાવનું ગ્રહણ થવું આવશ્યક છે; જેમ કે વૃક્ષાભાવનું ગ્રહણ થાય તે વખતે સીસમપણાના [નિયત] અભાવની પણ પ્રતીતિ થાય ત્યારે જ તે બંને વચ્ચેના વ્યાખ્યવ્યાપકભાવની પ્રતીતિ થાય છે. [આમ ત્રણે સંબંધના નિશ્ચય માટે તે સંબંધ ધરાવતા પદાર્થોના અભાવનું ગ્રહણ કરવું કેઈક ને કોઈક વખત આવશ્યક બને છે એટલી વાત તે નિશ્ચિત થઈ.] હવે, કે પદાર્થના અભાવની પ્રતીતિ હમેશા દશ્યાનુપલબ્ધિથી જ થતી હોય છે. આ પરથી એકંદરે એ ફલિત થયું કે [કોઈ પદાર્થના ભાવ કે અભાવના અનુભવને પ્રસંગે, તે પદાર્થને સંડોવતા] વિરોધ, કાર્યકારણભાવ કે વ્યાયવ્યાપકભાવનું સ્મરણ કરનારને તે ત્રણે સંબંધના અનુષગે ફલિત થતી [કઈને કઈ ભાવના] અભાવની પ્રતીતિના કારણરૂપ દશ્યાનુપલબ્ધિનું પણ સ્મરણ થવું જ ધો. જો એ દશ્યાનુપલબ્ધિનું સ્મરણ ન થાય તે વિરોધાદિનું પણ સ્મરણ ન જ થાય. ને તે સ્થિતિમાં વિરુદ્ધની ઉપલબ્ધિના કે [કાર્ય, વ્યાપક આદિની] અનુપલબ્ધિના પ્રયોગથી ઇતર પાથ અભાવની પ્રતીતિ ન થાય. આમ કઈ પદાથના અભાવની પ્રતીતિ [અગાઉ ગણવેશ કાર્યાનુપલબ્ધિ આદિ દશ પ્રયોગો દ્વારા] થાય તે માટે વિરોધાદિ સંબંધના પ્રહણકાર થયેલી દશ્યાનુપલબ્ધિનું સ્મરણ અવશ્ય થવું ઘટે. 3; ત થ ાતિતની નાસ્તિ દાનપરિષદ, વિરોધાદિ* સ્વાસીત / યા દરિયાनुपर िसंप्रति स्मर्यमाणा सेवाभावप्रतिपत्तिनिबन्धनम् । 3. હવે, એ સાચું કે અત્યારે કે જ્યારે ઉક્ત દશ પ્રયોગમાંથી કંઈક ને કંઈકથી અમુક પદાર્થના અભાવનું ગ્રહણ થાય છે ત્યારે તે પદાર્થની દશ્યાનુપલબ્ધિ નથી, પણ વિરોધાદિક સંબંધના બોધની પ્રક્રિયાના ગાળામાં તે તેની દશ્યાનુપલબ્ધિ થયેલી જ. એ જ દયાનપલબ્ધિનું અત્યારે પણ ગ્રહણ નહિ તો સ્મરણ તે કરવું જ પડે છે અને તે જ [જે તે પદાર્થના] અભાવની પ્રતીતિ (અત્યારે પણ થઈ શકે. 4. ततः संप्रति नास्ति दृश्यानुपलब्धिरित्यभावसाधनत्वेन दृश्यानुपलब्धिप्रयोगाद् भिद्यन्ते कार्यानुपलभ्यादिप्रयोगाः । 4. આ પરથી એ વાત પણ ઊપસી આવે છે કે ઉક્ત અગિયાર અનુપલબ્ધિપ્રયોગો પૈકા કાપલબ્ધિ આદિ દશ પ્રયોગોમાં અભાવની સિદ્ધિના કાળે દશ્યાનુપલબ્ધિ હતી નથી; એ બાબતમાં તે પ્રયોગો દશ્યાનુપલબ્ધિરૂપ પ્રથમ પ્રયોગથી જુદા પડે છે. 5. विरुद्धविधिना कारणादिनिषेधेन च यतो दृश्यानुपलब्धिराक्षिप्ता ततो दृश्यानुपलब्धेरेव कालान्तरवृत्तायाः स्मृतिविषयभूताया अभावप्रतिपत्तिः । अमीषां च प्रयोगाणां दृश्यानुपलब्धावन्तर्भावः । तदनेन सर्वेण दृश्यानुपलब्धावन्त वो दशानामुपलब्धिप्रयोगाणां पारम्पर्येण दर्शित इति વિતરણ ૬, છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વર્વાનુમાન 5. આમ, વિરુદ્ધ વસ્તુના સત્ત્વકથનથી અથવા કારણ આદિના અભાવથનથી, Fનિષેધાતી વસ્તુની, પૂર્વે અનુભવેલી] દશ્યાનુપલબ્ધિને આક્ષેપ (= અનિવાર્યરૂપે સ્વીકાર) થતો હોવાથી એમ કહી શકાય કે અન્ય કાળે થયેલી અને હાલ] સ્મરણનો વિષય બનતી દશ્યાનુપલબ્ધિથી જ અભાવને નિશ્ચય થાય છે. [આથી જ અગાઉ અમે કહ્યું કે] આ દશ પ્રયોગોને દૃશ્યાનુપલબ્ધિમાં સમાવેશ થઈ જાય છે. તે, [સૂત્રકારે આ બધાથી [બાકીના] દશે અનપલબ્ધિપ્રગોન દશ્યાનુપલબ્ધિમાં સમાવેશ પરમ્પરાથી થાય છે એ વાત સમજાવી છે તેમ જાણવું. (૪૬) उक्ता दृश्यानुपलब्धिरभावेऽभावव्यवहारे च साध्ये प्रमाणम् । अदृश्यानुपलब्धिस्तु किસ્વભાવ, વ્યિાપાર વેલ્યાદ--- विप्रकृष्टविषया पुनरनुपलब्धिः प्रत्यक्षानुमाननिवृत्तिलक्षणा संशयहेतुः ॥ ४७ ।। જ્યારે અભાવ અને અભાવવ્યવહાર સાધ્ય હોય ત્યારે દશ્યાનુપલબ્ધિ એ પ્રમાણુ હોય છે એ વાત કહેવાઈ. હવે અદશ્યાનુપલબ્ધિ કેવા સ્વભાવવાળી અને શા વ્યાપારવાળી હોય છે – એ પ્રશ્ન અંગે કહે છે : પરંતુ, પ્રત્યક્ષ-અનુમાનની નિવૃત્તિરૂપ લક્ષણ ધરાવતી વિપ્રકૃવિષયવાળી અનુપલબ્ધિ તો સંશયના હેતુરૂપ છે; (૪૭) 1. विप्रकृष्टेत्यादि । विप्रकृष्टः त्रिभिर्देशकालस्वभावविप्रकर्षेः यस्या विषयः सा विप्रकृष्टविषयेति. संशयहेतुः । किंस्वभावा सेत्याह - प्रत्यक्षानुमाननिवृत्तिः लक्षणं स्वभावो यस्याः सा प्रत्यक्षानुमान ननिवृत्तिलक्षणा । न ज्ञानज्ञेयस्वभावेति यावत् ।। 1. દેશ, કાળ કે સ્વભાવ એ ત્રણના દૂરપણને લીધે જેનો વિષય વિપ્રકૃષ્ટ (= વ્યવધાનવાળા) છે તેવી અનુપલબ્ધિ તે સંશયનું કારણ બને છે. [આ થયો અદશ્યાનુપલબ્ધિને વ્યાપાર.] વળી એ અનુપલબ્ધિનો સ્વભાવ ફુટ કરતાં કહે છે : એ અનુપલબ્ધિ પ્રત્યક્ષ અને અનુમાનની નિવૃત્તિ એ જેનું લક્ષણ એટલે કે જેનો સ્વભાવ છે તેવી હોય છે, એટલે કે પ્રમાણ–પ્રમેય–સંબંધ સાથે તેને કંઈ લેવાદેવા નથી. (૪૭) ननु च प्रमाणात् प्रमेयसत्ताव्यवस्था । ततः प्रमाणाभावात् प्रमेयाभावप्रतिपत्तियुक्तेत्याह માઇનિવૃત્તાવ્યથfમાવારિરિતિ | ૪૮ | ॥ द्वितीयः स्थानुमानपरिच्छेदः समाप्तः ।। [આગલા સૂત્રના થયિતવ્ય અંગે શંકાકાર પૂછે છે ] “પ્રમાણ પરથી પ્રમેયના અસ્તિત્વને નિર્ણય થતા હોય છે તેથી પ્રમાણુના અભાવને આધારે પ્રમેયના અભાવને નિશ્ચય કરવો તે જ ગ્ય કહેવાય, [નહિ કે તેના અસ્તિત્વ વિષે સંશય અનુભવવો તે.” આ અંજના સમાધાન માટે કહે છે ? Page #127 -------------------------------------------------------------------------- ________________ માયબિન્દુ કારણ કે પ્રમાણની નિવૃત્તિની દિશામાં પણ અર્ધાભાવની સિદ્ધિ થતી નથી. (૪૮) ( ‘ન્યાયબિન્દુનો બીજો સ્વાર્થીનુમાનપરિચછેદ સમાપ્ત.) 1. प्रमाणनिवृत्तावपीत्यादि । कारणं व्यापकं च निवर्तमान कार्य व्याप्यं च निवर्तयेत् । न च प्रमाणं प्रमेयस्य कारणं नापि व्यापकम् । अतः प्रमाणयोर्निवृत्तावप्यर्थस्य प्रमेयस्य निवृत्तिन सिध्यति । ततोऽसिद्धेः संशयहेतुरदृश्यानुपलब्धिः, न निश्चयहेतुः । 1. કારણ અથવા વ્યાપક નિવૃત્ત થાય (= ન હોય) ત્યારે અનુક્રમે કાર્ય કે વ્યાયની નિવૃત્તિ સિદ્ધ થાય. [આ નિયમના સંદર્ભમાં પ્રમાણ–પ્રમેયભાવ તપાસીએ તે પ્રમાણુ ન તો પ્રમેયનુ કારણ છે કે ન તો પ્રમેચનું વ્યાપક. આથી [પ્રત્યક્ષ અને અનુમાન એ] બંને પ્રમાણની નિવૃત્તિના પ્રસંગે પણ અર્થ એટલે કે પ્રમેયની નિવૃત્તિને સ્વીકાર કરવાનું આવી પડતું નથી. આ કારણે અદશ્યાનુપલબ્ધિ[રૂપ પ્રમાણુનિવૃત્તિ] તે સંશયનું કારણ છે અને નહિ કે નિશ્ચયનું કારણ [એમ આગલા સૂત્રમાં કહ્યું છે] 2. यत्पुनः प्रमाणसत्तया प्रमेयसत्ता सिध्यति, तद्युक्तम् । प्रमेयकायें हि प्रमाणम् । न च कारणमन्तरेण कार्यमस्ति । न च कारणान्यवश्यं कार्यवन्ति भवन्ति । तस्मात् प्रमाणात् प्रमेयसत्ता व्यवस्थाप्या, न प्रमाणाभावात् प्रमेयाभावव्यवस्थेति ।। 2. બીજી બાજુ [તમારા પ્રશ્નના પૂર્વાર્ધમાં તમે જે કહ્યું કે પ્રમાણુની સત્તાથી પ્રમેયની સત્તા સિદ્ધ થાય – તે વાત બરોબર છે; કારણ કે પ્રમાણ એ પ્રમેયનું કાર્ય છે [અને નહિ કે પ્રમેયનું કારણ]. અને કાર્ય તે કારણ વગર હેય નહિ [એ ન્યાયે પ્રમેયરૂપ કારણ ન હોય તે પ્રમાણરૂપ કાર્ય પણ ન જ હોય. એને જ અર્થ એ કે પ્રમાણુરૂપ કાર્ય હેય એટલે પ્રમેયરૂપ કારણનું હોવાનું અનિવાર્ય બની જાય છે. પણ [તથી ઊલટું,] કારણે કંઈ અવશ્ય કાર્યથી યુક્ત હોતાં નથી, [એ ન્યાયે પ્રમેયરૂપી કારણ હોય એટલે પ્રમાણરૂપી કાય અવશ્ય હોય જ એવો નિયમ પણ હોઈ શકે નહિ. આમ પ્રમાણથી પ્રમેયની સત્તાની વ્યવસ્થા (= નિર્ણય) થાય છે, પરંતુ પ્રમાણના અભાવથી કંઈ પ્રમેયના અભાવની વ્યવસ્થા થઈ શક્તી નથી. (૪૮) ॥ आचार्यधर्मोत्तरकृतायां न्यायबिन्दुटीकायां स्वार्थानुमाने દ્વિતીય છેઃ | (આચાર્યધર્મોત્તરરચિત “ન્યાયબિન્દુટીકામાં સ્વાર્થનુમાન અંગે દ્વિતીય પરિચ્છેદ સમાપ્ત.) Page #128 -------------------------------------------------------------------------- ________________ तृतीयः परार्थानुमानपरिच्छेदः । તૃતીય પરિચ્છેદઃ પરાથનુમાન स्वार्थपरार्थानुमानयोः स्वार्थ व्याख्याय परार्थ व्याख्यातुकाम आह - त्रिरूपलिङ्गाख्यानं परार्थानुमानम् ॥ १ ॥ સ્વાર્થ પરાર્થ એવા બે પ્રકારના અનુમાનમાંથી સ્વાર્થીનુમાનનું સ્વરૂપ સ્પષ્ટ કરીને પરાથનુમાનનું સ્વરૂપ સ્પષ્ટ કરવાના આશયથી કહે છે : ત્રિરૂપલિંગનું આખ્યાન તે પરાર્થાનુમાન (૧ __ 1. त्रिरूपलिङ्गाख्यानमिति । त्रीणि रूपाणि अन्वयव्यतिरेकपक्षधर्मत्वसंज्ञकानि यस्य तत् त्रिरूपम् । त्रिरूपं च तल्लिङ्गं च तस्याख्यानम् । आख्यायते प्रकाश्यतेऽनेन त्रिरूपं लिङ्गमिति आख्यानम् । किं पुनस्तत् १ वचनम् । वचनेन हि त्रिरूपं लिङ्गमाख्यायते । परस्मायिदं परार्थम् ॥ 1. ત્રિરૂપ એટલે અન્વય, વ્યતિરેક અને પક્ષધર્મવ નામનાં ત્રણ રૂ૫ છે જેનાં તેવું. [તેવા] ત્રિરૂપ લિંગનું આખ્યાન. [આ “આખ્યાન શબ્દ સમજીએ :] જેનાથી કથન થાય એટલે કે [કહેવાની વાત] પ્રકાશિત થાય તે આખ્યાન. [ઈ પૂછશે :] “આવું તે શું ?” [એનો જવાબ છે] “વચન'; કારણ કે વચન વડે જ ત્રિરૂપલિંગનું કથન થઈ શકે છે. [આમ “આખ્યાન” શબ્દ કરણાર્થક છે – આ + રહયા ધાતુ પરથી.] “પરાથ” એટલે પર અર્થાત બીજા માટેનું . (૧) ननु च सम्यग्ज्ञानात्मकमनुमानमुक्तम् । तत्किमर्थ संप्रति वचनात्मकमनुमानमुच्यत इत्याह - વને કાપવાન્ ૨ || [અહીં પ્રશ્ન થાય : “[પ્રથમ પરિચ્છેદમાં તે અનુમાનને સમ્યગૂ જ્ઞાનરૂપ કહ્યું છે, તે પછી અહીં અનુમાનને વચનરૂપ (શબ્દાત્મક) કેમ કહેવામાં આવે છે ?” આનો ઉત્તર : – કારણમાં કાયના ઉપચાર દ્વારા, (૨) 1. कारणे कार्योपचारादिति । त्रिरूपलिङ्गाभिधानात् त्रिरूपलिङ्गस्मृतिरुत्पद्यते। स्मृतेश्चानुमानम् । तस्मादनुमानस्य परम्परया त्रिरूपलिङ्गाभिधानं कारणम । तस्मिन्कारणे वचने कार्यस्यानुमानस्योपचारः समारोपः क्रियते । ततः समारोपात् कारणं वचनमनुमानशब्देनोच्यते । औपचारिक वचनमनुमानं, न' मुख्यमित्यर्थः ।। 1. ત્રિરૂપલિંગના કથનથી ત્રિરૂપલિંગની સ્મૃતિ જન્મે છે, અને સ્મૃતિ થતાં અનુમાન નીપજે છે. આમ પરંપરાથી ત્રિરૂપલિંગનું કથન કે વચન તે અનુમાનરૂપ જ્ઞાનનું કારણ છે. તો તે કારણરૂપ વચન વિષે કાર્યરૂપ અનુમાનને ઉપચાર એટલે કે [લક્ષણશક્તિથી થતો] Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તૃતીય પરિચ્છેદ : પરાર્થનુમાન સમારો૫ કરાય છે. તો એ સમાપ–ક્રિયાને કારણે, કારણભૂત એવા વચનને [પણ] અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. [આમ આટલી વાત સ્પષ્ટ થાય છે કે વચન એ ઉપચાર(=લક્ષણા)થી અનુમાન છે, મુખ્ય રૂપે (=અભિધાશક્તિથી) અનુમાન નથી. 2. न यावत्किंचिदुपचारादनुमानशब्देन वक्तुं शक्यं तावत्सर्व व्याख्येयम् । किं स्वनुमान व्याख्यातुकामेनानुमानस्वरूपस्य व्याख्येयत्वात् निमित्तं व्याख्येयम् । निमित्तं च त्रिरूपं लिङ्गम् । तच्च स्वयं वा प्रतीतमनुमानस्य निमित्तं भवति, परेण वा प्रतिपादितम् भवति । तस्मात् लिङ्गस्य स्वरूपं च व्याख्येयं, तत्प्रतिपादकश्च शब्दः । तत्र स्वरूपं स्वार्थानुमाने व्याख्यातम् । प्रतिपादक श्च शब्द इह व्याख्येयः । ततः प्रतिपादकं शब्दमवश्यं वक्तव्यं दर्शयन्ननुमानशब्देनोक्तवानाचार्य इति परमार्थः ॥ 2. પણ [આનો અર્થ] એમ નહિ કે જે કંઈ ઉપચારથી “અનુમાન” શબ્દથી ઓળખાઈ શકે તે બધાનુ આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. [એ પૈકી ખાસ પસંદ કરીને ત્રિરૂપલિંગના વચનની આ ગ્રંથમાં વ્યાખ્યા કરવામાં આવે છે; કારણ કે ગ્રંથકારના મુખ્ય હેતુ સાથે એને આ રીતે સંબંધ છે] ગ્રંથાર અનુમાનનું વિવરણ કરવા માગે છે. એથી એમને અનુમાનનું સ્વરૂપ કહેવું પડે; અને [તેના અનુસંધાનમાં અનુમાનના] નિમિત્તનું પણ સ્પષ્ટીકરણ કરવું ઘટે. હવે અનુમાનનું નિમિત્ત તે ત્રિરૂપ લિંગ છે. તે ત્રિરૂપ લિંગ કાં તે જાતે પ્રતીત થતાં, અનુમાનનું નિમિત્ત બને અથવા તો બીજાથી પ્રતિપાદિત થયેલું હોય તે પણ નિમિત્ત બને. [આમ ત્રિરૂપ લિંગનો બોધ પિતાના મનથી અથવા તે અન્યના વચનથી એમ બે રીતે થવો શકય છે.] આ [બને શકયતાને આવરી લેવા) માટે લિંગના સ્વરૂપની પણ વ્યાખ્યા કરવી ઘટે અને તેનું પ્રતિપાદન કરનારા વચન શબ્દની પણ. હવે લિંગના સ્વરૂપની વ્યાખ્યા સ્વાર્થનુમાનપરિચ્છેદમાં કરી; જ્યારે તેના પ્રતિપાદક શબ્દની ચર્ચા આ પરિ. છેદમાં કરવામાં આવશે. આમ લિંગપ્રતિપાદક શબ્દ પણ [ઉપચાર દ્વારા] “અનુમાન” શબ્દથી ઓળખાવવા પાછળ આચાર્યને ગૂઢ આશય, [અનુમાનની ચર્ચાના ભાગરૂપે ત્રિરૂપ લિંગના પ્રતિપાદક શબ્દની ચર્ચા પણ અવશ્ય કરવી જોઈએ એવું સૂચવવાને જણાય છે. (૨) परार्थानुमानस्य प्रकारभेदं दर्शयितुमाह - तद् द्विविधम् ॥ ३ ॥ પરાથનુમાનના પ્રકારે બતાવવા માટે કહે છે : તે દ્વિવિધ છે – (૩) 1. तद् द्विविधमिति । तदिति परार्थानुमानम् । द्वौ विधौ प्रकारौ यस्य तत् द्विविधम् ॥ 1. તે એટલે પરાર્થાનુમાનદ્વિવિધ એટલે બે ‘વિધા” (=પ્રકાર) છે જેની તે. (૩) कुतो द्विविधमित्याह પ્રજાનું ક | દ્વિવિધ શા કારણે છે ? – તે કહે છે ? Page #130 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ પ્રાગભેદને લીધે. (૪) 1. પ્રથોદ્મ રદ થાવાર માત ! પ્રવૃત્તિ પ્રયોઃ ૩થમિલનમ્ | રાન્દ્રાથમિષાનव्यापारभेदाद् द्विविधमनुमानम् ॥ 1. પ્રયોગ એટલે કે શબ્દવ્યાપાર થનપદ્ધતિ)ના ભેદને લીધે [દ્વિવિધ છે]. પ્રયોગ એટલે પ્રયુક્તિ અર્થાત અથકથન. આમ શબ્દના અર્થભિધાન વ્યાપારના જુદાપણાને લીધે અનુમાન દ્વિવિધ કહેવાયું છે. (૪) तदेवाभिधानव्यापारनिबन्धनं द्वैविध्यं दर्शयितुमाह - साधर्म्यवद्वैधर्म्यवच्चेति ॥ ५॥ તે અભિધાન વ્યાપારને લીધે સંભવતા બે પ્રકારે કહે છે ? સામ્યવાળું અને વૈધમ્યવાળું એમ [ દ્વિવિધ અનુમાન ]. (૫) ___1. साधर्म्यवद्वैधय॑वच्चेति । समानो धर्मो यस्य सोऽयं सधर्मा । तस्य भावः साधर्म्यम् । विसदृशो धर्मोऽस्य विधर्मा । विधर्मणो भावो वैधर्म्यम् । 1. જેમને સમાન ધમ હોય તો “સધમાં કહેવાય; તેને ભાવ (= દશા) તે સાધમ્ય. તે રીતે જેમને ધર્મ અસમાન હોય તે “વિધ કહેવાય, તેને ભાવ તે વૈધમ્ય. 2. દાતા સાથળઃ સાદર્થ દેતુતિં વાપર્યંમુત્તે માદર દેતુi वैधर्म्यमुच्यते । 2. તો જ્યારે સાધ્યધર્મી (= પક્ષ) સાથે દૃષ્ટાંતધર્મીનું હેતુના સમાન અસ્તિત્વને લીધે સંભવતું સદશ્ય હોય ત્યારે તે સાધમ્ય કહેવાય. તે રીતે સાધ્યમ અને દષ્ટાન્તધર્મી વચ્ચે હેતુના સત્ત્વ અને અસત્વરૂપ વિરુદ્ધ વસ્તુસ્થિતિને લીધે સંભવતું અસાદશ્ય હોય ત્યારે તે વૈધર્મ કહેવાય. 3. तत्र यस्य साधनवाक्यस्य साधर्म्यमभिधेयं तत् साधर्म्यवत् । यथा - यत् कृतकं तदनित्यं यथा घटः, तथा च कृतकः शब्द इत्यत्र कृतकत्वकृतं दृष्टान्तसाध्यधर्मिणोः सादृश्यमभिधेयम् । * 3. હવે, જે અનુમાનવાજ્યમાં સીધું કથન સાધમ્પનું હોય તે સાધર્મવાળું પિરાથનુમાન કહેવાય; જેમ કે : જે કૃતક હોય તે અનિત્ય હોય – દા.ત. ઘડો; તે રીતે શબ્દ પણ કૃતક છે. – આમાં સીધું કથન કૃતસ્વરૂપ હેતુ]ની બાબતમાં દૃષ્ટાન્તધર્મ અને સાધ્યધર્મી વચ્ચેના સાદયનું છે. ન્યા. બિ. ૧૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ હe તૃતીય પરિચ્છેદ : પરાર્થાનુમાન 4. વક્ષ્ય તુ વૈધર્મેનમિયં ત વૈર્યવત્ / જથા -- કન્નિત્યં તવૃત્તિ છું થાવારા शब्दस्तु कृतक इति कृतकत्वाकृ.कत्वकृतं शब्दाकाशयोः साध्यदृष्टान्तधर्मिणोरसादृश्यमिहाभिधेयम् ॥ 4. જ્યારે, જે અનુમાનવાક્યમાં સીધું કથન વૈધર્માનું હોય તે વૈધમ્યવાળું [પરાર્થીનુમાન કહેવાય; જેમ કે : જે નિત્ય હેય તે અકૃતક જોવા મળે છે – દા. ત. આકાશ; પણ શબ્દ તો કૃતક છે. – અહીં સાધમ એવા શબ્દમાં કૃતકત્વ અને દૃષ્ટાંતધર્મી એવા આકાશમાં અકૃતકત્વ હોવાથી તે બંને વચ્ચે જે હેતુના સર્વ અંગેનું ] અસદશ્ય છે, તેનું કથન થયું यद्यनयोः प्रयोग योरभिवेयं भिन्नं कथं तहिं त्रिरूपं लिङ्गमभिन्न प्रकाश्यमित्याह - નાનયર્થત: ચિર | ૬ | “જે આ બન્ને પ્રયોગોમાં વાચ્યાર્થ ભિન્ન હોય તો પછી તે બંને સમાન રીતે ત્રિરૂપ લિંગને કઈ રીતે પ્રગટ કરી શકે?” આ [જાતની સંભવિત શંકા ] અંગે કહે છે : આ બંનેમાં અથ બાબત કેઈ ભિન્નતા નથી, (૬) 1. नानयारर्थत इति । 'अर्थः' प्रयोजनम् । यत् प्रयोजनं प्रकाशयितव्यं वस्तु उद्दिश्यानुमाने प्रयुज्येते, ततः प्रयोजनात् अनयोर्म भेदः कश्चित् । त्रिरूपं हि लिङ्ग प्रकाशयितव्यम् । तदुद्दिश्य वे अप्येते प्रयुज्यते । द्वाभ्यामपि त्रिरूपं लिङ्ग प्रकाश्यत एव । ततः प्रकाशयितव्यं प्रयोजनमेनेयोरभिन्नम् । तथा च न ततो भेदः कश्चित् ।। 1, “અથ' એટલે પ્રજન. જે પ્રજનને એટલે કે પ્રગટ કરવાની બાબતને ઉદ્દેશીને આ બંને પ્રકારનાં અનુમાને પ્રયોજાય છે તે પ્રજનની સમાનતાને લીધે એમને કોઈ ભેદ હોતો નથી; કારણ કે બંનેને ઉદ્દેશ્ય ત્રિરૂપલિંગને પ્રગટ કરવાના હોય છે, [અર્થાત ] તેને ધ્યાનમાં રાખીને જ આ બંને ય અનુમાનો પ્રયોજાય છે. અને બંને દ્વારા લિંગ ત્રિરૂપ હોવાનું તે [ગમે તે રીતે પ્રગટ થાય જ છે. આ રીતે પ્રગટ કરવાની બાબત કિવા પ્રોજન તે આ બંને માટે એક જ હોય છે. એથી એ દષ્ટિએ બંને વચ્ચે કોઈ ભેદ હેત નથી. (૬) अभिधेयभेदोऽपि तर्हि न स्यादित्याह - સ્થર કોમેવાણ I હ તો પછી આ બે અનુમાનના વાગ્યાથમાં પણ કઈ ભેદ ન સંભવી શકે” [એ વાંધો કોઈ ઉપલા સૂત્રના સંદર્ભમાં લાવે છે તે કહે છે ? સિવાય કે પ્રયાગની ભિન્નતા. (૭) Page #132 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 1. अन्यत्र प्रयोगभेदादिति । प्रयोगः अभिधानं वाचकत्वम् । वाचकत्वभेदादन्यो भेदः प्रयोजनकृतो नास्तीत्यर्थः । 1. પ્રયોગ એટલે કથનપ્રકાર, [અમુક વિશેષ આકારના અર્થની] વાચકતા. આ વાચકતા કે કથનપદ્ધતિની ભિન્નતાને બાદ કરતાં બીજી – પ્રજનસંબંધી – ભિન્નતા નથી હોતી. 2. एतदुक्तं भवति । अन्यदभिधेयमन्यत्प्रकाश्यं प्रयोजनम् । तत्राभिधेयापेक्षया वाचकत्वं । प्रकाश्यं त्वभिन्नम् । अन्वये हि कथिते, वक्ष्यमाणेन न्यायेन व्यतिरेकगतिर्भवति । व्यतिरेके चान्वयगतिः । ततः त्रिरूपं लिङ्ग प्रकाश्यमभिन्नम् । न च यत्राभिधेयभेदस्तत्र सामर्थ्यगम्योऽप्यर्थो भिद्यते । यस्मात् 'प्रीनो देवदलो दिवा न भुङ्क्ते', 'पीनो देवदत्तो रात्रौ भुङ्कले' इत्मनमोर्वाक्ययोरभिधेयभेदेऽपि गम्यमानमेकमेव, तद्वदिहाभिधेयभेदेऽपि गम्यमानं वस्तु एकमेव ।। 2. અહીં કહેવાયેલી વાત આ છે : [કેઈ પણ વિધાનને] સીધો અર્થ (= વાગ્યાથ) એ એક વસ્તુ છે અને એમાંથી પ્રકાશિત કરવાનું પ્રયોજન એ જુદી જ વસ્તુ છે. એ બેમાંથી વાચ્યાર્થ(ની ભિન્નતા)ને લક્ષીને [કઈ બે વિધાનાની] વાચતા જુદી પડે છે. તેમ છતાં પ્રકાશિત કરવાની બાબત બંને માટે એક જ હોય. [હવે સાધમ્યવાળા અનુમાનમાં અન્વય અનુમાન-સાધક હોય છે તો વૈધમ્યવાળા અનુમાનમાં વ્યતિરેક અનુમાનસાધક હોય છે. આ ઉપલક વૈપરીય છતાં તત્ત્વતઃ કથન એકનું એક જ હોય છેકારણ કે જયારે અન્વયનું પંથન થાય છે ત્યારે તેમાંથી, આગળ કહેવાશે તે ન્યાયે, વ્યતિરેક પણ ફલિત થાય જ છે, તેમ વ્યતિરેકમાંથી અન્વયે પણ ફલિત થાય છે. (તે બંનેમાંથી એકનું એક ત્રિરૂપલિંગ પ્રકાશિત થવાપણું હોય છે. એટલે [અહીં સમજવાની વાત એ છે કે જે બે વિધાનમાં વાચ્યાર્થના ભેદ હોય તે બંને વચ્ચે સામર્થ્યગમ્ય અર્થ ( = પ્રોજન)ને પણ ભેદ હેાય જ એવું આવશ્યક નથી. જેમ ‘જાડો દેવદત્ત દિવસે નથી ખાતો” અને જાડે દેવદત્ત રાત્રે ખાય છે – એ બે વાકયના વાગ્યાર્થમાં ભેદ હોવા છતાં તે બંનેમાંથી સમજાતી બાબત એક જ છે, તેમ આ બે પ્રકારનાં અનુમાનમાં પણ વાચાર્યના ભેદ છતાં ય છેવટે સમજાતી બાબત એક જ હોય છે. (૭) तत्र साधर्म्यवत्प्रयोगः - यदुपलब्धिलक्षणप्राप्तं सन्नोपलभ्यते सोऽसद्ચરણાવિષયઃ વિજ્ઞ:, ચાન્ય: શ્ચિઃ દg: રવિવારિક | नोपलभ्यते च क्वचित्प्रदेशविशेष उपलब्धिलक्षणप्राप्तो घट ગુvaધvaોન: If ૮ તેમાં સાધવાળો પ્રયોગ : જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હોવા છતાં ઉપલબ્ધ ન થાય તે અસવ્યવહારને વિષય સિદ્ધ થાય છે; જેમ કે કઈ દુષ્ટ એવું સસલાનું શિંગડું વગેરે; અને અમુક પ્રદેશત્રિકોષમાં પણ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘડા ઉપલબ્ધ થતો નથી, Page #133 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ : પરાર્થાનુમાન આ અનુપલબ્ધિરૂપ હતુ]ના પ્રયાગ થા. (૮) = 1. तत्रेति तयोः साधर्म्यवैधर्म्यवतोरनुमानयोः साधर्म्यवत् तावदुदाहरन्ननुपलब्धिह यदित्यादिना । यद् उपलब्धिलक्षणप्राप्तं यद् दृश्यं सन्नोपलभ्यते इति अनेन दृश्यानुपलम्भोSनूद्यते । सोs द्व्यवहारविषयः सिद्धः - तत् 'असत्' इति व्यवहर्तव्यमित्यर्थः । अनेनासद्व्यवहारयोग्यत्वस्य विधिः कृतः । ततश्वासद्व्यवहारस्य योग्यत्वे दृश्यानुपलम्भो नियतः कथितः । दृश्यमनुपलब्धमसद्व्यवहारयोग्यमेवेत्यर्थः । साधनस्य च साध्येऽर्थे नियतत्वकथनं व्याप्तिकथनम् । यथोक्तं - "व्याप्तिर्व्यापकस्य तत्र भाव एव, व्याप्यस्य वा तत्रैव भावः " [हेतु ० ] ' इति । . રે - 1. ‘તેમાં' એટલે અગાઉ કહેલા સાધભ્ય ને વૈધવાળાં અનુમાનેામાં. અહીં સાધમ્ય વાળા અનુમાનનું ઉદાહરણ [અગાઉ કહેલા ત્રણ પ્રકારના હેતુમાંથી] અનુપએટલે કે દૃશ્ય લબ્ધિરૂપ હેતુનુ આપે છે, ‘જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હાય છતાં ઉપલબ્ધ ન થાય' – આટલા શબ્દોથી દૃશ્યાનુપલબ્ધિ વાચના ઉદ્દેશ્યરૂપે કહી છે. તે અસદ્વ્યવહારના વિષય સિદ્ધ થાય છે' એટલે કે તે અસત્ છે તેમ [માનીને] વ્યવહાર કરવા જોઈએ. આમ અસદ્વ્યવહારયાગ્યતા એ વાકચના વિધેયરૂપ છે. એટલે કે અહીં દૃશ્યાનુપલબ્ધિ તે અસદ્વ્યવહારયેાગ્યતા સાથે નિયત (= અનિવાર્ય રૂપે સંકળાયેલી) હોવાનુ વિધાન કરાયું છે. બીજા શબ્દોમાં : દશ્ય વસ્તુ અનુપલબ્ધ હોય ત્યારે અસદ્વ્યવહારોગ્ય જ હોય [એવી અનિવાય`તા આ વિધાનમાં કહેવાઈ છે. આ પ્રશ્નાર] સાધન(= હેતુ કે લિંગ)ના સાધ્ય પદાર્થ સાથેના નિયતપણાનું કથન એટલે જ વ્યાપ્તિનું થન કહેવાય, [અન્ય ગ્રંથમાં ગ્રંથકારે] કહ્યું પણ છે : વ્યાપ્તિ એટલે વ્યાપકતુ ત્યાં હાવાપણું જ અથવા તે વ્યાપ્યુંનુ ત્યાં જ હોવાપણું” (હેતુબિન્દુ), 1 2. व्याप्तिसाधनस्य प्रमाणस्य विषयो दृष्टान्तः । तमेव दर्शयितुमाह साध्यधर्मिणः अन्यः दृष्टान्त इत्यर्थः । - - 2. હવે, વ્યાપ્તિને સાધનારાં [પ્રત્યક્ષાદિ] પ્રમાણને વિષય તે દૃષ્ટાન્ત હોય છે. આવુ દૃષ્ટાંત રજૂ કરવા ‘જેમ કે કોઈ...’ એ શબ્દોથી શરૂ થતુ વાકય ઉમેરે છે. [એમાંથી એ વાત ફલિત થાય છે કે] સાધ્યધી(=પક્ષ)થી દૃષ્ટાન્ત જુદું (=જુદા ધર્માંરૂપ) હોય છે. 3. દૃષ્ટઃ इति प्रमाणेन निश्चितः । शशविषाणं हि न चक्षुषा विषयीकृतम् । अपि तु प्रमाणेन दृश्यानुपलम्भेनासद्व्यवहारयोग्यं विज्ञातम् । शशविषाणमादिर्यस्यासद्व्यवहारविषयस्य स तथोक्तः । शशविषाणादौ हि दृश्यानुपलम्भमात्रनिमित्तोऽसद्व्यवहारः प्रमाणेन सिद्धः । तत एव प्रमाणादनेन वाक्येनाभिधीयमाना व्याप्तिर्ज्ञातव्या । यथान्य इति । 3. [એ ઉદાહરણ તપાસીએ : ‘દૃષ્ટ’ એટલે પ્રમાણ દ્વારા નક્કી કરાયેલું. [એટલે કે અહીં દૃષ્ટ'ના ચક્ષુ આદિ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થયેલુ” એવા પ્રસિદ્ધ અથ॰ લાગુ પાડવાને નથી. અહીં ઉક્ત વિશિષ્ટ અ જ લેવા જોઇએ,] કારણ કે સસલાનું શિંગડુ કઈ ચક્ષુથી જોવાયું હાતુ નથી, પરંતુ દૃશ્યાનુપલબ્ધિરૂપ પ્રમાણથી અસદ્વ્યવહારયેાગ્ય હોવાનુ જાણવામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ આવ્યું છે. “વગેરે શબ્દથી સસલા સિવાયનાં અન્ય ઉદાહરણે – જેમાં અસવ્યવહાર કરવાપણું હોય તેવાં – સૂચવાય છે. સસલાનું શિંગડું વગેરે સ્થળોએ માત્ર દશ્યાનુપલબ્ધિરૂપ નિમિત્તથી અસવ્યવહારની યોગ્યતા] પ્રમાણથી સિદ્ધ થયેલી છે. [ઉદાહરણોને વિષય બનાવતા] તે [પ્રત્યક્ષ] પ્રમાણથી જ, આપેલા વાકચમાંની વ્યાપ્તિ ફલિત થતી સમજવાની છે. 4. संग्रति व्याप्तिं कथयित्वा दृश्यानुपलम्भस्य पक्षधर्मत्वं दर्शयितुमाह -नोपलभ्यते चेति । प्रदेश एकदेशः पृथिव्याः । स एव विशिष्यतेऽन्यस्मादिति विशेषः एकः । प्रदेशविशेष इत्येकस्मिन्प्रदेशे । क्वचिदिति । प्रतिपत्तुः प्रत्यक्ष एकोऽपि प्रदेशः । स एवाभावन्यवहाराधिकरणं यः प्रतिपत्तः प्रत्यक्षो नान्यः । उपलब्धिलक्षण प्राप्त इति दृश्यः । यथा चासतोऽपि घटस्य समारोपितमुपलब्धिलक्षणप्राप्तत्वं तथा व्याख्यातम् ।। 1. હવે, વ્યાપ્તિ કહીને પિછીના ત્રીજા વાક્યમાં] દશ્યાનુપલબ્ધિ [૩૫ હેતુ] તે પક્ષધર્મરૂપ છે તે બતાવ્યું છે. “પ્રદેશવિશેષ’ શબ્દમાં પ્રદેશ એટલે ધરતીને કઈ ભાગ; “વિશેષ” એ શબ્દ વિ+શિષ ધાતુ પરથી બને છે – જેને અન્યથી જુદો તાસ્વી બતાવાય તે વિશેષ' કહેવાય; એટલે અમુક એક [નિયત પદાર્થ તે વિશેષ. આમ ‘પ્રદેશવિશેષમાં એટલે એક [નિશ્ચિત] પ્રદેશમાં, વળી તેને લગાડેલા કેઈક' એ વિશેષણ દ્વારા જ્ઞાતાને પ્રત્યક્ષ એવા એક પ્રદેશને નિદેશ છે. આમાંથી એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે ] જે ખાસ પ્રદેશ જ્ઞાતાને પ્રત્યક્ષ હોય તે જ અભાવવ્યવહારનું અધિકારણ હોય છે, બીજો નહિ. “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત” એટલે દશ્ય. [અમુક સ્થળે] અસત એવા ઘડા વિષે પણ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તપણું જે કારણે આપી શકાય છે તે કારણ તો [અગાઉ અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચામાં] સમજાવાઈ ગયું છે. (૮) स्वभावहेतोः साधर्म्यवन्तं प्रयोग दर्शयितुमाह - તથા માવતર પ્રયોગ: – વત્તત્તરામનિશ્વે, ચા વારિરિતિ શુલ્ય માવતર પ્રયોગ: # ૧ હવે સ્વભાવહેતુને સાધર્મવાળો પ્રયોગ હી બતાવે છે ? તે રીતે સ્વભાવહેતુને પ્રયોગ [આમ] જે સત્ હોય તે સવ અનિત્ય હોય; જેમ કે ઘડા વગેરે. - આ શુદ્ધ સ્વભાવહેતુનો પ્રયોગ છે. (૯) 1. तथेति । यथाऽनुपलब्धेस्तथा स्वभावहेतोः साधर्म्यवान्प्रयोग इत्यर्थः । यत्सत् इति सत्त्वमनूद्य तत्सर्वमनित्यम् इत्यनित्यत्वं विधीयते । सर्वग्रहणं च नियमार्थम् । सर्वमनित्यम् । न किंचिन्नानित्यम् । यत्सत् तदनित्यमेव । अनित्यत्वादन्यत्र नित्यत्वे सत्त्वं नास्तीत्येवं सत्त्वमनित्यत्वे साध्ये नियतं ख्यापितं भवति । तथा च सति व्याप्तिप्रदर्शनवाक्यमिदम् । Page #135 -------------------------------------------------------------------------- ________________ (૪ તૃતીય પરિચ્છેદ : પરાર્થનુમાન 1. તે રીતે એટલે જેમ [આગલા સૂત્રમાં] અનુપલબ્ધિને તેમ [આ સૂત્રમાં] સ્વભાવહેતુને સામ્યવાળે પ્રયોગ બતાવાય છે – એ અર્થ થશે. જે સત્ છે' એ શબ્દ દ્વારા “સત્ત્વ” નો અનુવાદ ( =ઉદ્દેશ્ય તરીકે કથન) કરીને “તે સર્વ અનિત્ય હોય એ દ્વારા અનિત્યત્વનું વિધાન કરાયું છે. તેમાં “સવ' શબ્દનો ઉપયોગ નિયમ બતાવવા કર્યો છે; એટલે કે બધું અનિત્ય છે. કશુ અનિત્ય ન હોય એવું નથી. બીજા શબ્દમાં : જે સત હોય તે અનિત્ય જ હોય, એમ અહીં, અનિત્યત્વ સિવાય બીજે એટલે કે નિત્યત્વ વિષે સત્ત્વ નથી તે પ્રકારે સસ્વ એ અનિત્યસ્વરૂપ સાધ્ય વિષે નિયત હેવાનું કહેવાયું છે. આમ [સંબંધનું નિયતત્વ] કહ્યું હોઈને જ આ વાક્ય [અનિત્યસ્વરૂપ સાયની સત્ત્વરૂપ હેતુમાં થતી] વ્યાપ્તિને દર્શાવતું વાકય બની રહે છે. 2. यथा घटादि रेति व्याप्तिसाधकस्य प्रमाणस्प विषयकथमेतत् । शुद्धस्येति निविशेषगस्य स्वभावस्य प्रयोगः ॥ 2. જેમ કે ધડ વગેરે' એ શબ્દોમાં વ્યાપ્તિને સાધી આપનાર પ્રમાણુના વિષયનું કથન છે. “શુદ્ધ એટલે વિશેષણરહિત, તેવા સ્વભાવરૂપ હેતુ]નો પ્રયોગ અહીં બતાવ્યા છે. (૮) सविशेषण दर्शयितुमाह - यदुत्पत्तिमत्त इनित्यमिति स्वभावभूतधर्मभेदेन स्वभावस्य प्रयोगः ॥१०॥ હવે વિશેષણવાળા [સ્વભાવહેત]ને દર્શાવતાં કહે છે : જે ઉત્પત્તિવાળું હોય છે તે અનિત્ય હોય છે એ પ્રકારે સ્વભાવૃભૂત ધર્મના ભેદ દ્વારા સ્વભાવ[હેતુને પ્રગ છે. (૧૦) 1. यदुत्पत्तिमदिति । उत्सत्तिः स्वरूपलाभो यस्यास्ति तद् उत्पत्तिमत् । उत्सत्तिमत्त्वमनूद्य तदनित्यमित्यनित्यत्वविधिः। तथा च सत्युत्पत्तिमत्त्वमनित्यत्वे नियतमाख्यातम् | 1, જેને “ઉત્પત્તિ એટલે સ્વરૂપ પ્રાપ્તિ થતી હોય તે “ઉત્પત્તિવાળું” કહેવાય. અહીં ઉત્પત્તિમત્વને અનુવાદ કરીને તે અનિત્ય છે' એ શબદોથી અનિત્યત્વનું વિધાન કરાયુ છે. એટલે કે ઉત્પત્તિમત્ત્વ તે અનિત્યત્વ સાથે નિયત[પણે સંકળાયેલુ] કહેવાયું છે 2. વમવન્તઃ તારમો ધર્મઃ | ત મેન | મે તુરત ઃ 2. “સ્વભાવભૂતે એટલે સ્વભાવરૂપે રહેલો કિંવા હેતુભૂત પદાર્થ સાથે તાદામ્ય ધરાવતો એવો ધમ; તેના ભેદ (= પૃથગૂરૂપે નિદેશ) દ્વારા, એટલે કે તે ભેદને [સાયને સિદ્ધ કરવામાં ઉપકારક એવું] નિમિત્ત બનાવીને. આ જાતના પ્રયોગની અહીં વાત છે. 3. अनुत्पन्नेभ्यो हि व्यावृत्तिमाश्रित्योत्पन्नो भाव उच्यते । सैव व्यावृत्तियंदा व्यावृत्त्यन्तरनिरपेक्षा वक्तमिष्यते तदा व्यतिरेकिणीव निर्दिश्यते -भावस्योत्पत्तिरिति । तया च व्यतिरिक्तयेवोत्पत्त्या विशिष्ट वस्तु उत्पत्तिमदुक्तम् । तेन स्वभावभूतेन धर्मेण कल्पितभेदेन विशिष्टः स्वभावः प्रयुक्तो द्रष्टव्यः।। Page #136 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 3. [‘ઉત્પત્તિવાળું' એ શબ્દથી હેતુના સ્વભાવભૂત ધમને જ ભેદથી ઉલેખીને હેતુ કહેવાય છે તે આ રીતે ? ] ‘ઉત્પત્તિવાળું' એ વિશેષણ દ્વારા જે કાંઈ અનુત્પન્ન હોય તેમનાથી વ્યાવૃત્તિ કપીને (એટલે કે તેમના સ્વરૂપથી આને અલગ તારવીને) [‘ઉત્પત્તિવાળું' એ શબ્દ દ્વારા] “ઉત્પન્ન થયેલ ભાવ” એવો ઉલ્લેખ થયો છે. તે જ વ્યાવૃત્તિને જ્યારે બીજી વ્યાવૃત્તિથી નિરપેક્ષ બતાવવી હોય છે ત્યારે, ભિાવમાત્ર ઉ૫ત્તિથી અભિન્ન હોવા છતાં] જાણે કે [ભાવ અને પત્તિ એ બે ધર્મો વચ્ચે ભેદ હોય તે રીતે આમ પ્રયોગ કરાય છે : “ભાવની ઉત્પત્તિ'. તો અહીં [પત્તિ તે વાસ્તવમાં ભાવથી અલગ ન હોવા છતાં તેનાથી તે જાણે કે અલગ હોય તેમ “ઉત્પત્તિવાળું' એ શબ્દ દ્વારા વસ્તુને ઉત્પત્તિથી વિશિષ્ટ કહેલી છે. આમ [આ ઉદાહરણમાં] જે ધમ ખરેખર [હેતુ સાથે નિત્ય સંકળાયેલ] સ્વભાવ છે તે ધર્મને [હેતુથી] ભિન્ન [અને તેથી જાણે કે આગંતુક હોય તેવો] ક૯પ છે અને તેને હેતુના] વિશેષણરૂપે મૂક્યો છે. આમ વિશિષ્ટ સ્વભાવહેતુને પ્રયોગ અહીં કરાયો છે. (૧૦) यत्कृतकं तदनित्यमित्युपाधिभेदेन ॥ ११ ॥ જે કૃતક તે અનિત્ય' – એમ ઉપાધિભેદથી; (૧૧) 1. यत्कृतकमिति कृतकत्वमनूद्यानित्यत्वं विधीयत इति अनित्यत्वे नियतं कृतकत्वमुक्तम् । अतो व्याप्तिरनित्यत्वेन कृतकत्वस्य दर्शिता । 1[ઉક્ત વ્યાપ્તિવાક્યમાં] કૃતકત્વને અનુવાદ કરીને અનિત્યત્વનું વિધાન કરવામાં આવ્યું છે. અર્થાત કૃતકત્વ તે અનિત્યત્વ સાથે નિયત છે તેમ કહેવાયું છે. બીજા શબ્દોમાં : અનિત્યત્વની ક્તત્વ વિષે વ્યાપ્તિ દર્શાવાઈ છે. 12. ઉપાધિમેન માવા રૂતિ સંગ્રાઃ | ૩ધિર્વિષાકૂ ા ત મેન મિનોपाधिना विशिष्टः स्वभावः प्रयुक्त इत्यर्थः । 2“ઉપાધિભેદથી” એ શબ્દ પછી આગલા સૂત્રના “સ્વભાવને પ્રયોગ [એ શબ્દ –] ને સંબંધ જોડવાનો છે. “ઉપાધિ એટલે વિશેષણ. તે (=ઉપાધિ)ના ભેદથી એટલે કે ભિન ઉપાધિથી વિશિષ્ટ એવા સ્વભાવહેતુને અહીં પ્રયોગ કરાયો છે એવો અર્થ થયો. 3. इह , कदाचिच्छुद्ध एवार्थ उच्यते, कदाचित् अव्यतिरिक्तेन विशेषणेन विशिष्टः, कदाचित् व्यतिरिक्तेन । देवदत्तः इति शुद्धः, लम्बकर्ण इत्यभिन्नकर्णद्वयविशिष्टः, चित्रगुरिति व्यतिस्तिचित्रगवीविशिष्टः । तद्वत् सत्त्वं शुद्धम्, उत्पत्तिमत्त्वमव्यतिरिक्तविशेषणम् , कृतकत्वं व्यतिरिक्तविशेषणम् ॥ 3. છિલ્લાં ત્રણ સૂત્રોમાં સ્વાભાવિહેતુના જે ત્રણ પ્રકારે બતાવાયા તેને પરસ્પર ભેદ જોઈએ તો ? ] આ [પરાથનુમાન]માં ક્યારેક શુદ્ધ (= વિશેષણરહિત) પદાર્થને જ [સ્વભાવહેતુ તરીકે] ઉલેખ થાય છે, ક્યારેક હેતુના પોતાના સ્વરૂપથી] ભિન્ન નહિ એવા [ધર્મના વાચક] વિશેષણથી વિશિષ્ટ પદાર્થનો પ્રયોગ અને ક્યારેક [હેતુને પોતાનાથી ભિન્ન [પદાર્થ પર આધારિત] વિશેષણથી વિશિષ્ટ પદાર્થને પ્રયોગ [આ ત્રણ પ્રકારના ઉલલેખની ભિન્નતા સમજવા સાદું ઉદાહરણ લઈએ :] ‘દેવદત્ત” એ કઈક વ્યક્તિ શુદ્ધ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તૃતીય પરિચ્છેદ : પરાર્થાનુમાન (=વિશેષણ રહિત) ઉલ્લેખ છે, [તેને જ માટે] ‘લંબકર્ણ' (=લાંબા કાનવાળા) એવાં ઉલ્લેખ તે દેવદત્તથી ભિન્ન નહિ એવા બે કાનના નિર્દેશથી વિશિષ્ટ છે અને [ત દેવદત્તને માટે જ કરાતા] ‘ચિત્રગુ' (=કાબરચીતરી ગાયવાળા) એવા ઉલ્લેખ તે તેનાથી ભિન્ન એવી કાખરચીતરી ગાયની અપેક્ષાથી વિશિષ્ટ છે. તે રીતે [કોઈ ધર્મીના અનિત્યતાની સિદ્ધિ માટે સ્વભાવહેતુરૂપ] ‘સત્ત્વ’ તે શુદ્ધ [ધ’] છે, ‘ઉત્પત્તિમત્ત્વ' તે [સત્ત્વથી] અભિન્ન (=સ્વભાવસિદ્ધ) એવા [ઉત્પત્તિમત્ત્વરૂ૫] વિશેષણવાળા [] છે અને ‘કૃતકત્વ’ તે [સત્ત્વથી] ભિન્ન વસ્તુને અપેક્ષનારા વિશેષણવાળા [ધ'] છે. (૧૧) ननु च चित्रशब्दे व्यतिरिक्तस्य विशेषणस्य वाचक चित्रशब्दो गोशब्दं श्रास्ति । कृतकशब्दे तु निर्विशेषणवाचिनः शब्दस्य प्रयोगोऽस्तीत्याशङ्कयाह = अपेक्षितपव्यापारो हि भाव: स्वभावनिष्पत्तौ कृतक इति ॥ १२ ॥ [જિજ્ઞાસુની શંકા ] ‘ચિત્રગુ’ શબ્દમાં તા . ભિન્ન વિશેષણુને સ્પષ્ટ કરનારા ‘ચિત્ર’ અને ‘ગૌ' એ મે શબ્દો છે, જ્યારે કૃત્તક' શબ્દમાં તે [બાહ્ય] વિશેષણથી રહિત એવા અથ'ના વાચક શબ્દને [જ] પ્રયાગ છે, [તે પછી ‘ચિત્રગુ'ની જેમ ‘કૃતક' શબ્દ ભિન્ન ધ'ના વાચક વિશેષણવાળા એટલે કે ઉપાધિરૂપ વિશેષણવાળા કઈ રીતે ગણાય ?]” આ શકા પીને કહે છે : કારણ કે જે ભાવ સ્વભાવની નિષ્પત્તિમાં પરવ્યાપારની અપેક્ષા રાખતા હોય તે કૃત' કહેવાય. (૧૨) 1. अपेक्षितेति । परेषां कारणानां व्यापारः । स्वभावस्य निष्पत्तौ निष्पत्त्यर्थमपेक्षितः परव्यापारो येन स तथोक्तः । हीति यस्मादर्थे । यस्मादपेक्षितपव्यापारः कृतक उच्यते, तस्मात् व्यतिरिक्तेन विशेषणेन विशिष्टः स्वभाव उच्यते । 1. જે ભાવ સ્વભાવની નિષ્પત્તિમાં પરવ્યાપારની એટલે કે [પોતાનાથી] પર એવાં કારણેાના વ્યાપારની અપેક્ષા રાખતા હૈ!ય તેને અહીં ઉલ્લેખ છે. [આગલા સૂત્રમાં કહેલી ખાખતનું] અહીં કારણ આપ્યું છે; તે આ રીતે : [કાઈ ભાવ પેાતાના સત્ત્વ માટે] પરવ્યાપારની અપેક્ષા રાખતા હેાવાથી ‘કૃતક' કહેવાતા હોય છે, તેથી ['કૃતકત્વ' તે] ભિન્ન [વસ્તુની અપેક્ષા રાખતા] વિશેષણથી વિશિષ્ટ એવા સ્વભાવહેતુ ગણાય છે. 2. यद्यपि व्यतिरिक्तं विशेषणपदं न प्रयुक्तं तथापि कृतकशब्देनैव व्यतिरिक्तं विशेषणपदमन्तर्भावितम् । अत एव संज्ञाप्रकारोऽयं कृतकशब्दः, यस्मात् संज्ञायामयं कन्प्रत्ययो विहितः [T૦ ૪૩.૨૪૭ ] | યત્ર ૨ વિશેષળમન્તર્માધ્યતે તત્ર વિરોધળવવું ન પ્રયુક્યતે | 2, જો કે અહીં ‘કૃતક' શબ્દ સાથે જુદું વિશેષપદ વાપયુ નથી, તે પણ તે ‘કૃતક' શબ્દમાં જ ભિન્ન વિશેષણનો સમાવેશ થયેલા છે. આથી તે ‘મૃતક’ શબ્દ [ખાસ અથ'ની વાચક્ર] સંજ્ઞા(=પારિભાષિક શબ્દ)ના પ્રકાર તરીકે [પાણિનિ આદિ વૈયા– કરણા દ્વારા] કહેવાયા છે – ‘કૃતક’માં લાગેલા ‘કન્' પ્રત્યયનું સત્તાશબ્દ બનાવવા માટે વિધાન કરાયું છે. હવે, [પ્રત્યયના વિશિષ્ટ અથ` આદિને લીધે] જયાં વિશેષણુના શબ્દમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થોનુમાન જ [ ગર્ભિત રીતે ] સમાવેશ થઈ જતો હોય ત્યાં વિશેષણવાચક પદ પ્રયોગ કરવામાં આવતો નથી. 3. क्वचित्तु प्रतीयमानं विशेषणं यथा कृत इत्युक्ते हेतुभिरित्येतत् प्रतीयते । तत्र च हेतुशब्दः प्रयुज्यते, कदाचिन्न वा प्रयुज्यते ॥ 3. તો વળી ક્યારેક [ આ પ્રકારના ઉપાધિવિશિષ્ટ હેતુનું ઉપાધિરૂપ ] વિશેષણ [ શબ્દશા ન પ્રજયું હોવા છતાં વાક્ય બળથી અધ્યાહત કરાતું હોઈ ] પ્રતીયમાન હોય છે; દા.ત. “કૃત' (કરાયેલું) એમ કહેતાં કારણે વડે એવા [ વિશેષણગર્ભ] શબ્દ પ્રતીત થાય છે. આ સ્થિતિમાં કારણે વડે એવા શબ્દો કથાક પ્રયે જાય છે, ક્યારેક નહિ. (૨) एवं प्रत्ययभेदभेदित्वादयोऽपि द्रष्टव्याः ॥१३॥ આમ પ્રત્યયભેદભેદિત્ય આદિ [હેતુઓ] પણ સમજવા, (૧૩) 1. प्रयुज्यमानस्वशब्दश्च यथा प्रत्ययभेदभेदिशब्दे प्रत्ययभेदशब्दः । यथा च कृतकशब्द भिन्नविशेषणस्वभावाभिधायी एवं प्रत्ययभेदभेदित्वमादिर्येषां प्रयत्नानन्तरीयकत्वादीनां तेऽपि स्वभावहेतोः प्रयोगा भिन्नविशेषणस्वभावाभिधायिनो द्रष्टव्याः ।। 1. [ આગળ ઉપાધિરૂપ વિશેષણવાળા સ્વભાવહેતુમાં વિશેષણ શબ્દશ: અમયુક્ત કે વિક પ્રયુક્ત હોય તેવાં ઉદાહરણ જોયાં સ્વભાવહેતુના તે જ પ્રકારમાં વિશેષણના પ્રયોગ બાબત ભિન્નતાવાળાં ઉદાહરણ જોઈએ:] જેમાં ઉપાધિરૂપ વિશેષણને વાચક શબ્દ [અવશ્ય] વાપરવામાં આવતા હોય તેવા ઉદાહરણ તરીકે પ્રત્યયભેદભેદિવ” એ હેતુમાં [ અવશ્ય પ્રયોજાતો એવો વિશેષણવાચક ] “પ્રત્યયભેદ' શબ્દ છે. જેમ શબ્દનું અનિત્યવ સિદ્ધ કરવા આગલા સૂત્રમાં બતાવેલે ] “કૃતકત્વરૂપ હેતુ તે ભિન્ન [ ઉપાધિરૂ૫] વિષાણુવાળા અભાવતુનો વાચા છે તે રીતે “પ્રત્યયભેદભેદિ' (=કારણભેદે વસ્તુનું પોતાનું બદલાવા પાસું) અને તેના સ્વા પ્રયત્નાનન્તરીયકત્વ' (= પ્રયન વિના જ હોવાપણું ) વગેરે પણ [ શ્રદ્ધનું કૃત-કવિ, અનિત્યવિ આદિ સાધતા] સ્વભાવહેતુના પ્રયોગ ભિન્ન વિશેષણવાળા સ્વભાવનુના વાચક છે તે ધ્યાનમાં લેવું. 2 प्रत्ययांना कारणानां भेदो विशेषस्तेन प्रत्ययभेदेन भेत्तुं शीलं यस्य स प्रत्यक्षभेदी शब्दस्तस्य भाका प्रत्ययभेदभेदिल्लम् । ततः प्रत्ययभेदभेदित्वाच्छब्दस्य कृतकृत्वं साध्यते । प्रयत्नानन्तरीयकत्वादनित्यत्वम् । 2. પ્રત્યયો' એટલે કે કારણેના “મેદ' એટલે કે વિશિષ્ટતા મુજબ નું મેઘલનું = બદલાવાનું) વલણ હેય તે “પ્રત્યયભેદભેદી' કહેવાય. અહીં એક શબ્દ (=વનિ)નું વિશેષણ છે તો એ પ્રત્યયભેદભેદિત્વને લીધે શબ્દનું “કૃતકત્વ' ( =બીજા કારણે દ્વારા નિષ્પન્ન થવાપણું) સિદ્ધ કરાય છે. જ્યારે પ્રયનાનન્તરીયકત્વથી શબ્દનું અનિત્યત્વ સધાય છે. 3. तत्र प्रत्यभेदशब्दो व्यतिरिक्तविशेषणाभिधायी प्रत्ययभेवभेदिशब्दे प्रयुक्तः । प्रयत्ना. નત્તાવાર ર પ્રવરરાઃ મા.શિ. ૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 3. “પ્રત્યયભેદભેદી' શબ્દમાં ભિન્ન વિશેષણને વાચક પ્રત્યયભેદ' શબ્દ પ્રયોજાય છે, [ જે અપ્રયુક્ત કે અધ્યાહાય રાખી શકાય તેમ નથી, ] તેમ “પ્રયનાનન્તરીયકત્વ' શબ્દમાં પ્રયત્ન” શબ્દ [ ભિન્ન વિશેષણરૂપ ] છે. 4. तदेवं त्रिविधः स्वभावहेतुप्रयोगो दर्शितः शुद्धोऽव्यतिरिक्तविशेषणो व्यतिरिक्तविशेषणश्च । एवमर्थ चैतदास्यातम्-वाचकभेदान्मा भूत् कस्यचित्स्वभावहेतावपि प्रयुक्ते व्यामोह इति ॥ 4. તે આ રીતે સ્વભાવહેતુના ત્રણ પ્રકાર બતાવાયાઃ શુદ્ધ, અવ્યતિરિક્તવિશેષણવાળો અને વ્યતિરિક્તવિશેષણવાળા. આટલી સ્પષ્ટતા એટલા માટે કરી કે જેથી ક્યાંક સ્વભાવહેતુને પ્રયોગ થયે હોવા છતાં કોઈને માત્ર શબ્દના ભેદને કારણે જ [ “આ સ્વભાવતુ નથી' એવી ] વિપરીત બુદ્ધિ ન થાય. (૧૦) सन्नुत्पत्तिमान् कृतको वा शब्द इति पअधर्मोपदर्शनम् ॥ १४ ॥ શબ્દ સત, ઉત્પત્તિમાન્ કે કૃતક છે' તે, [હેતુ] પક્ષધર્મ છે તેમ બતાવતું વચન છે, (૧૪) (આ સૂત્ર પર ટીકા નથી.) (૧૪) अथ किमेते स्वभावहेतवः सिद्धसम्बन्धे स्वभावे साध्ये प्रयोक्तव्या आहोस्विदसिद्धसम्बन्ध इत्याशक्य सिद्धसंबन्धे प्रयोक्तव्या इति दर्शयितुम हसर्व एते साधनधर्मा यथास्थं प्रमाणैः सिद्धसाधनधर्ममात्रानुबन्ध एव साध्यवमे ऽवगमव्याः ॥१५॥ “હવે, શું આ સ્વભાવહેતુઓ તેિમના] સ્વભાવરૂપ એવા સાધ્ય સાથે તેમનો] સંબંધ સિદ્ધ હોય તો જ પ્રયોજવા જોઈએ કે સંબંધ સિદ્ધ ન થયા હોય તે પણ પ્રયોજી શકાય આવી શંકા કપીને “[ હેતુને સાધ્ય સાથે ] સંબંધ સિદ્ધ થયે જ પ્રજવા ઘટે” એવું દર્શાવતાં કહે છે : - દરેક દાખલા]માં સંભવિત હોય તેવા પ્રમાણેથી, જ્યારે સાથધમ સાધનધામમાત્ર સાથેના સિદ્ધ થયેલા અનુબંધવાળે યો હોય ત્યારે જ આ બધાને સાધનધર્મો તરીકે જાણવા(૧૫) 1. सर्व एत इति । गमकत्वात्साधनानि, पराथितत्वाच्च धर्माः । साधनधर्मा एव साधनधर्ममात्रम् । मात्रशन्देनाधिकस्यापेक्षणीयस्यः निरासः । तस्यानुबन्धोऽनुगमनमन्वयः । सिद्धः साधनधर्ममात्रानुबन्धो यस्य स तथोक्तः । 1. I હેતુ માટે સૂત્રમાં વાપરેલા “સાધનધમ” શબ્દમાં બે વિશેષણો સમાયાં છે તેની સાર્થકતા જોઈએ ? ] તેઓ [ સાયના ] ગમક હાઈ “સાધન છે ને વળી પર=ધમી)માં આશ્રિત હેઈ ધર્મો' કહેવાય છે “સાધનધર્મમાત્ર” એટલે સાધનધર્મો જ. અહીં માત્ર' શબ્દ દ્વારા. [સાધનધર્મ સાથે પ્રાસંગિક રીતે સંકળાયેલા] કઈ અધિક [ધમની અપેક્ષાને નિષેધ સૂચવાયો છે. તે [ સાધનધર્મમાત્ર] સાથેનો “અનુબંધ' એટલે અનુસરણ કે અન્વય. આમ અહીં સાધનધર્મમાત્ર સાથે જે અન્વય સિદ્ધ થયું હોય તેવા સાધ્યને ઉલ્લેખ છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ પરાર્થોનુમાન 2. केन सिद्ध इत्याह – यथास्व प्रमाणैरिति । यस्य साध्यधर्मस्य यदास्मीय प्रमाणं तेनैव प्रमाणेन सिद्ध इत्यर्थः । स्वभावहेतूनां च बहुभेदत्वात् संबन्धसाधनान्यपि प्रभाणानि बहूनीति પ્રમાૌરિતિ વૈદુવનનિર્દેશઃ | 2. હવે એ અન્વય શેનાથી સિદ્ધ થયો હોય એ પ્રશ્નના ઉત્તરમાં દરેક [દાખલામાં સંભવિત હોય તેવા પ્રમાણેથી' એ શબ્દો વાપર્યા છે. જે તે સાથધર્મને [સાધનધર્મ સાથે નિયત સંબંધ સ્થાપિત કરવા] જે પિતાનું સિંભવિત] પ્રમાણુ હોય તે જ પ્રમાણથી તે સંબંધ સિદ્ધ થયેલો હોવો જોઈએ. વળી સ્વભાવહેતુઓ વિવિધ પ્રકારના હોવાથી [ સાધ્યસાધન વચ્ચેના સંબંધ[રૂપ વ્યાપ્તિને સાધનારાં પ્રમાણ પણું અનેક હોય, એથી “પ્રમાણેથી એમ બહુવચન વાપર્યું છે. ' 3. મતિધ્યાત્ સાધ્ય, પરાચિતરવાન્ન ધર્મ સાધ્વધર્મ | 3. [સાધ્ય માટે “સાધ્યમ” શબ્દ વાપરવાની સાર્થકતા આમ જોઈ શકાય ?] તેના તરફ [જ્ઞાતાના મનની ગતિ કરાવવાની હોઈ (અર્થાત તેનું જ્ઞાન સિદ્ધ કરવાનું હેઈ) તે (સાષ એટલે કે જવું કે સાધવું –-- એ ધાતુ પરથી) “સાધ્ય” કહેવાય છે, અને [ ધમરૂપ ] પરમાં આશ્રિત હાઈ ધમ” શબ્દથી ઉલ્લેખાયું છે. 4. तदयं परमार्थ:-न हेतुः प्रदीपवद् योग्यतया गमकोऽपि तु नान्तरीयकतया विनिश्चितः । साध्यविनामावित्वनिश्चयनमेव हि हेतोः साध्यप्रतिपादनव्यापारो नान्यः कश्चित् । 4 અહીં મુખ્ય મુદ્દો આ છેઃ દી જેમ [ પિતાના અસ્તિત્વમાત્રરૂ૫] યોગ્યતાથી [ પૂર્વે અંધકારમાં રહેલા પદાર્થને ] બંધ કરાવે છે, તે રીતે હેતુ, [ પક્ષમાં પિતાના અસ્તિ ત્વમાત્રથી, સાયનો બેધ કરાવતું નથી; તે તો [ સાથે સાથે ] અવિનાભાવી તરીકે [ જ્ઞાતાના મનમાં ] નિશ્ચિત થયું હોય ત્યારે જ સાધ્યને બંધ કરાવે છે; કારણ કે સાધ્ય સાથેના હેતુના અવિનાભાવિત્વને નિશ્ચય જ હેતુમાંથી સાધ્યને બોધ કરાવતે વ્યાપાર છે, બીજો કોઈ નહિ. 5. प्रथम बाधकेन प्रमाणेन साध्यप्रतिबन्धो निचेतव्यो हेतोः । पुनरनुमानकाले साधनं साध्यनान्तरीयकं सामान्येन स्मतव्यम् । कृतकत्वं नामानित्यस्वभावमिति सामान्येन स्मृतमर्थ पुनर्विशेषे योजयति- इदमपि कृतकत्वं शब्दे वर्तमानमनित्यस्वभावमेवेति । 5. [ એટલે] પ્રથમ તે, જ્યાં જ્યાં સાધ્યને અભાવ હોય ત્યાં ત્યાં સાધનની સત્તાના અભાવના જ્ઞાનરૂપ ] બાધક પ્રમાણ વડે હેતુને સાધ્ય સાથે અનિવાર્ય સંબંધ નક્કી કરે જોઈએ. વળી અનુમાન કરવાને વખતે [ ] સાધન [ ] સાધ્ય વિના હેતું જ નથી એવું સ્મરણ સામાન્યરૂપે કરવું જોઈએ. [ઉદા. તરીકે કૃતકત્વ એ ખરે જ અનિત્ય સ્વભાવવાળ હોય છે એવું સામાન્યભાવે સ્મરણ થવું. તે પછી તે તેને ફરી [ અક્ષરૂપી ] વિશેષ સ્થળે લાગુ પાડવામાં આવે છે: “આ, શબ્દમાં રહેલું કૃતાકત્વ પણ અનિત્ય સ્વભાવવાળું જ [ ઠરે] છે” એ રીતે. 6. तत्र सामान्यस्मरण लिङ्गज्ञानम् । विशिष्टस्य तु शन्दगतकृतकत्वस्याऽनित्यत्वस्वभावस्य स्मरणमनुमाणज्ञानम् । Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧oo ન્યાયાબ૬ 6. ઉપર કહેલી પ્રક્રિયામાં, જે [ વ્યાસિનું] સામાન્યરૂપે સ્મરણ છે તે [ અમુક ધમ વિષે ] લિંબ [ પણાનો નિશ્ચય કરાવનાર) જ્ઞાન છે, જ્યારે અનિત્ય સ્વભાવવાળા શબ્દગત શિશિષ્ટ કૃતકત્વનું સ્મરણ અનુમાનજ્ઞાનરૂપ (= અનુમાનનું નિમિત્ત) છે. 7. तथा च सत्यविनाभाविश्वज्ञानमेव परोक्षार्थप्रतिपादकत्व नाम । तेन निश्चितप्तन्मात्रानुबन्धे साध्यधमे स्वभाबहेतवः प्रयोक्तम्या नान्यत्युक्तम् ।। 7. આ રીતે અવિનાભાવિત્વનું જ્ઞાન જ પરીક્ષાર્થના પ્રતિપાદનરૂપ બની રહે છે. આથી જ કહ્યું કે [ સ્વભાવહેતુના અસ્તિત્વ-] માત્ર સાથે જે સાધધર્મને અનુબંધ નક્કી થયો હોય તે જ સાધ્યધર્મ પરત્વે સ્વભાવહેતુઓ પ્રાજવા, અન્યત્ર નહિ. (૧૫) यवि सम्बन्धो निश्चेतव्यः साध्यस्य साधनेन सह । साधनधभ'मात्रानुवन्धस्तु साध्यस्य कस्मानिश्चितो मृग्यत इत्याह-- तस्यैव तत्स्वभावत्वात् ॥ १६ ॥ જે આમ [ સાધનના સાથ સાથેના અવિનાભાવિત્વને નિશ્ચય જરૂરી હોય તો સાધ્યને સાધન સાથે સંબંધ નક્કી કરવો પડે. પણ [ તેને બદલે ] સાધ્યને સાધન માત્ર સાથે અનુબંધ નિશ્ચિત થાય તેવી અપેક્ષા કેમ રખાય છે ?” આ અંગે કહે છે: કારણ કે તેનામાં જ તેનો સ્વભાવ હેવાપણું હોઈ શકે છે. (૧૬) 1. तस्यैवेति सिद्धसाधनधर्ममात्रानुबन्धस्य । तत्स्वभावत्वादिति साधनधर्म स्वमावत्वात् । यो हि साध्यधर्मः साधनधर्म' मात्रानुबन्धवान् स एव तस्य साधनधर्मस्य स्वभावो नान्यः । 1. તેનામાં જ' એટલે જેનો સાધનધર્મમાત્ર સાથે અનુબંધ નક્કી થયો છે એવા સાથધર્મમાં જ. “તેને સ્વભાવ હેવાપણું” એટલે સાધનધમનો સ્વભાવ હોવ પાડ્યું. જે સાધધર્મ સાધનધર્મમાત્ર સાથેના અનુબંધવાળો હોય તે જ તે સાધનધર્મનો સ્વભાવ હાથ, બીજો નહિ. (૧૬) भवतु ईदृश एव स्वभावः । स्वमाव एव तु साध्ये कस्मादधेतुप्रयोगः ? स्वभावस्य च हेतुत्वात् ॥ १७ ॥ [ પુનઃ શંકા ] “ભલે આવું [સાધનધમમાત્ર સાથે અનુબંધવાળું સાધ્ય ] [ હેતુને] સ્વભાવ હોય, પરંતુ હેિતુને પિતાને] સ્વભાવ જ હોય એવા સાધુના સંદર્ભમાં આ પ્રકારને]. હેતુપ્રવેગ કેમ કરાય છે?” [ તેથી કહે છેઃ ]. વળી સ્વભાવ વિષે હેતુપણું હોય છે તેથી. (૧૭) 1. ક્ષમા વધુ ૨ દેતુથાત્ / સ્વભાવ છવ રદ્દ દેતુ: પ્રાતઃ તમાર ૩ ઇવ સાથુઃ कर्तव्यः यः साधवस्य स्वभावः स्यात् । साधनधर्ममात्रानुबन्धवांश्च स्वभावो नान्यः ॥ - 1. [ સાયભૂત ] રવભાવ પર (સ્વભાવે) જ અહીં [ કોઈ ધર્મ ] હેતુ બનાવાય છે. આથી તેને જ સાધ્ય બનાવાય, જે સાધનનો સ્વભાવ હેય; [ કારણ કે તે જ સાધ્ય અને Page #142 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પછિદ : પાર્થનુમાન સાધન વચ્ચે અભિન્નતા સધાય ને તે ભિન્નતાને બળે જ તેમાંના એક એટલે કે સાંધનથી તેમાંના બીજા એટલે કે સાથની સિદ્ધિ થાય] હવે [ સાધનને સ્વભાવ એટલે જેને સાધન ધર્મ માત્ર સાથે અનુબંધ હોય તે; એથી અન્ય નહિ. [ આમ હોવાથી સાધ્ય કે જે સાધનાના સ્વભાવરૂપ છે તે સાધનધર્મમાત્ર અનુબંધવાળું હોવાનું આવશ્યક મનાયું છે. ] (૧) यदि साध्यधर्म: साधनस्य स्वभावः स्यात् प्रतिज्ञार्थ कदेशस्तर्हि हेतुः स्यादित्वाह . वस्तुतस्तयोस्तादात्म्यम् ॥१८॥ જે સાધ્યમ એ સાધનને સ્વભાવ હોય તો હેતુ પ્રતિજ્ઞાના અર્થને (= સાધ્યને) એક ભાગરૂપે સમાવનાર થઈ જશે.” આના અનુસંધાનમાં કહે છે વસ્તુત: તે બંનેનું તાદાઓ હોય છે (૧૮) __1. वस्तुत इति । वस्तुत: परमार्थतः साध्यसाधनयोस्तादात्म्यम् । समारोपितस्तु साध्य. साधनभेद: । साध्यसाधनभावो हि निश्चयारूढे रूपे । निश्चयारुढ च रूप समारोपितेन भेदेनेतरेतर. व्यावृत्तिकृतेन भिन्नमिति अन्यत्साधनम्, अन्यत्साघम् । दूराद्धि शाखादिमानर्थो वृक्ष इति निश्चीयते, न शिंशपेति । अथ च स एव वृक्षः सैव शिंशवा । तस्मादभिन्नमपि वस्तु निश्चयो भिन्नमादर्श पति व्यावृत्तिभेदेन । 1. વસ્તુત: એટલે કે પરમાર્થતઃ સાધ્ય અને સાધનનું તાદાભ્ય હાય છે; જ્યારે તે બંનેને ભેદ [ કલ્પનાથી] આરોપેલે હોય છે. બીજી રીતે કહીએ તો :] પ્રતીતિમાં (એટલે કે પ્રત્યક્ષજ્ઞાન પછી ઉદય પામતી કલ્પનામાં) ઊપસતા આકારમાં સવ્યસાધનભાવ [ રૂપ ભેદમૂલક સંબંધ જણાય છે. [સાધ્યભૂત અને સાધનભૂત ભાવોનું, પ્રત્યક્ષોત્તર ] નિશ્ચયમાં ઊપસતું' રવરૂપ, [અભિન્ન વસ્તુમાં] આપેલા અને એકબીજાની વ્યવૃત્તિની પ્રતીતિમાંથી ફલિત થતા ભેદને લીધે ભિન્ન ભાસે છે. એ દૃષ્ટિએ સાધન જુદું હોય છે, સાધ્ય જુદુ; જેમ કે દૂરથી શાખા વગેરેવાળો પદાર્થ વૃક્ષરૂપે કળાય છે, સીસમ તરીકે નહિ. [ આમ બંનેની પ્રતીતિ ભિન્ન રહે છે, સમકાલીન કે અભિન્ન નહિ] હવે, [વાસ્તવમાં ] તે જ વૃક્ષ છે ને તે જ સીસમ છે. તો આ રીતે નિશ્ચય (= ૯૫ના) અભિન્ન વસ્તુને પણ વ્યાવૃત્તિના ભેદને કારણે ભિન્ન વસ્તુઓરૂપે બતાવે છે. 2. तस्मान्निश्चयारूढरूपापेक्षया अन्यत् साधनम् अन्यत् साध्यम् । अतो न प्रतिशार्थ देशो हेतुः । वास्तवं च तादात्म्यमिति ॥ 2. એટલે, નિશ્ચયમાં આરૂઢ થયેલા આકારની અપેક્ષાએ [૪] સાધન જ છે, સાય જુદું છે; [ને તે કાલ્પનિક ભિન્નતાને આશ્રયે જ અનુમાન તે પૈકીના એક એવા સાધનધર્મ દ્વારા અન્ય એવા સાદ્ધધર્મનું લૌકિક જ્ઞાન કરાવે છે.] આ દષ્ટિએ, હેતુ પ્રતિજ્ઞાને અર્થને પિતાના એક ભાગરૂપે સમાવનાર જ બની જશે નહિ. બીજી બાજુ સામસાધન વચ્ચે પરમાંથદષ્ટિએ ત દામ્ય હોય છે, પરંતુ અનુમાન આ પરમાર્થને લક્ષતુ નથી, વ્યવહારસર્યને લક્ષે છે. ] (૧૮) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ન્યાયબિન્દુ कस्मात्पुनः साधनधर्म मात्रानुबन्ध्येव साध्यः स्वभावो नाध्य इत्याह - तन्निष्पत्तावनिष्पन्नस्य तत्स्वभावत्वाभावात् ॥१९॥ [ જિજ્ઞાસુ ] “હિતના] સ્વભાવ [-રૂપ સાધ્ય તે સાધનધર્મમાત્રના અનુબંધવાળું જ હેઈ શકે, તેથી વિપરીત નહિ–એમ શા કારણે ?” આ અંગે કહે છે ? કારણ કે તેની (રહેતુની, નિષ્પતિ છતાં જે નિષ્પન હોય તેનામાં તેને સ્વભાવ હોવાપણું ન સંભવે. (૧૯ 1. तन्निष्पत्ताविति । यो हि यन्नानुबध्नाति स तन्निष्पत्तावनिष्पन्नः । तस्य तन्निष्पत्तावनिष्पन्नस्य साधनस्वभावत्वमयुक्तम् । यतो निष्पत्त्यनिष्पत्ती भावाभावरूपे । भावाभावी च परस्परपरिहारेण स्थिती । 1. જે એક વસ્તુ બીજી વસ્તુને અનુસરતી ન હોય તે વસ્તુ [ જ આ સત્રમાં તેની (= બીજાની) નિષ્પત્તિ છતાં અનિષ્પન' [ કહેવાઈ) છે. તે, સાધનની નિપત્તિ છતાં જે ધર્મ1 અનિષન હોય તે સાધનના સ્વભાવરૂપ હોય એવું બની ન શકે, કારણ કે નિષ્પત્તિ અને અનિષ્પત્તિ તે તે [અનુક્રમે ભાવ અને અભાવરૂપ હોય છે. અને ભાવ અને અભાવ તો એકબીજાને પરિહાર કરતા હોય છે. [ જ્યારે બીજી બાજુ જે જેને સ્વભાવ હોય તે તેની સાથે સહ-અસ્તિત્વ ધરાવે, નહિ તો તેને તેને સ્વભાવ જ ન કહેવાય ] 2. यदि च पूर्व निष्पन्नस्य, अनिष्पन्नस्य शैक्यं भवेदेकस्यैवार्थस्य भावाभावी स्यातां युगपत् । न च विरुद्धयोर्भावाभावयोरक्य युज्यते, विरुद्धधम ससर्गात्मकत्वादेकरवाभावस्य । किञ्च पादुत्पद्यमान पूर्वनिष्पन्नाद्भिन्नहेतुकम् । हेतुभेदपूर्वकश्च कार्यभेदः । 2. [ હવે જે સ્વભાવ તેના આધાર સાથે નિષ્પન્ન ન થાય ને તેમ છતાં તે તેને સ્વભાવ હોવાનું માની લઈએ અને આમ ] પૂર્વે નિષ્પન્ન અને તેની સાથે ] અનિષ્પન્નનું એક પણ માની લઈએ તે એક જ પદાર્થને એકથે જ સમયે ભાવ અને અભાવ ઉભ માનવા પડે. પણ ભાવ અને અભાવ એ પરસ્પર વિરુદ્ધ હોવાથી તેમનું શક્ય સંભવે નહિ, કારણ કે [ બે વચ્ચે] વિરુદ્ધ ધર્મને સંસર્ગ હોવો એને જ અર્થ [એ બંનેના] એજ્યને અભાવ વળી, પાછળથી જે ઉત્પન્ન થાય તે પૂર્વ ઉત્પન્ન થયેલા ભાવથી ભિન્ન હેતુવાળું જિ] હાય અને હેતુભેદને લીધે તે કાર્યભેદ [ સિદ્ધ થતો ] હેય છે. 3. ततो निष्पन्नानिष्पन्नथोविरूद्धधर्म संसर्गात्मको भेदो भेदहेतुश्च कारणभेद इति कृत एकत्वम् ? तस्मात् साधनधर्म मात्रानुबन्ध्येव साध्या स्वभावो नाभ्यः ॥ 3. આ રીતે નિષ્પન અને અનિષ્પન્ન ભાવ વચ્ચે વિરુદ્ધ ધર્મના સંસર્ગને કારણે પણ ભિન્નતા માનવી પડે અને કારણભેદને લીધે પણું. તે પછી બંનેનું એકત્વ કેવી રીતે સંભવે ? આમ [ સાધનના 1 સ્વભારૂપ સાધ્ય સાધનધર્મમાત્રના અનુબંધવાળું જ હોઈ શકે. તેથી વિપરીત નહિ. (૧૯) Page #144 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ : પરાથનુમાન ૧૦૩ मा भूत् पश्चान्निान्नः पूर्वजस्य स्वभावः । साध्यस्तु कस्मान्न भवतीत्याह व्यभिचारसंभवाच्च ॥२०॥ [ શંકાકાર: ] “પાછળથી નિપન્ન થયેલો ભાવ પૂર્વનિષ્પન ભાવને સ્વભાવ ન હોય એ વાત સ્વીકારી લઈએ, છતાં તે [ પૂર્વનિ પન્ન ભાવનું] સાધ્ય કેમ ન બની શકે ?” આના અન્વયે કહે છે : અને વ્યભિચારને સંભવ હોવાને લીધે પણ, (૨૦) __1. व्यभिचारेत्यादि । पूर्व'जेन पश्चान्निष्पन्नस्य व्यभिचारः परित्यागो यस्तस्य संभवाच्च न पूर्वनिष्पन्नस्य पश्चान्निष्पन्नः साध्यः । तस्मात्साधनमात्रानुबन्ध्येव स्वभावः । स एव च साभ्यः । तथा च सिद्धसाधनधर्ममात्रानुबन्ध एव स्वभावे स्वभावहेतवः प्रयोक्तव्या इति स्थितम् ॥ 1. પૂર્વજ ભાવ વડે પાછળથી નિષ્પન્ન થનારા ભાવના વ્યભિચાર એટલે કે [ સહચારો] પરિત્યાગ કરાય તે સંભવ પણ રહે છે. આ સંભવિતતાને લીધે પણ પૂર્વનિષ્પન્ન ભાવના સાધ્ય તરીકે પશ્ચાતનિષ્પન્ન ભાવ ન હોઈ શકે, માત્ર સમકાલે નિષ્પન્ન એવો સ્વભાવ જ સાધ્ય હોઈ શકે. ] આથી સ્વભાવ સાધનધમમાત્રના અનુબંધ (=સહયાર)વાળો જ હોઈ શકે, ને તે જ સાધ્ય બની શકે. એટલે જ [ અગાઉ પંદરમા સૂત્રમાં જે કહ્યું કે ] જેનો સાધનધર્મમાત્ર સાથેને અનુબંધ સિદ્ધ થયે હેય તેવા [ સાધ્યધર્મરૂ૫] સ્વભાવના સંદર્ભમાં જ સ્વભાવ. હેતુઓ પ્રજવા, તે વાત સુનિશ્ચિત બને છે. (૨૦) થતો થોડા –ચા ઘૂમતગરિના વથા મહાનતા ! अस्ति चेह धूम इति ॥ २१ ॥ કાર્ય હેતુનો પ્રયોગ : જ્યાં કમાડે ત્યાં અગ્નિ, જેમ કે રસોડા વગેરેમાં, અને અહીં પણ ધુમાડા છે. –એ પ્રકારે(૨૧) 1. कार्यहेतोः प्रयोगः । साधर्म्यवानिति प्रकरणादपेक्षणीयन् । यत्र धूम इति धूममनूद्य तत्राग्निरित्यग्नेविधिः । तथा च नियमार्थः . पूर्ववदवगन्तव्यः । तदनेन कार्यकारणभावनिमित्ता પાલિતા 1. ચાલુ ચર્ચાવિષયને ધ્યાનમાં લઈ [ અહીં પણ ] સાધવાળા કાર્ય હેતુના પ્રયોગની વાત સમજવી, “જયાં ધુમાડો' એ શબ્દમાં ધુમાડાને અનુવાદ કર્યો છે (અર્થાત ધુમાડાને વાક્યનું ઉદ્દેશ્ય બનાવ્યું છે) અને “ત્યાં અગ્નિ ” એ શબ્દોથી અગ્નિનું વિધાન કર્યું છે. [" જ્યાં ધુમાડારૂપી વ્યાય ત્યાં અનિરૂપી વ્યાપકનું અસ્તિત્વ અવશ્ય હેવાનું ઇત્યાદિ પ્રકારે ] સંબંધ નિયત હોય છે તે મુદ્દો અગાઉની જેમ અહી પણ સમજી લેવો. તો આ રીતે [ પ્રથમ વાક્યમાં કાર્ય કારણુભાવસંબંધી વ્યાપ્તિ બતાવી છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ન્યાયબિંદુ 2. प्राप्ति साधनप्रमाणविषयं दर्शयितुमाह यथा महानसादाविति । महानसादौ हि પ્રક્ષ્યજ્ઞાનુવરુમ્મામ્યાં હાર્યારળમાયામાવિનામો નિશ્રિત: મલ चेहेति साध्यधर्मिणि વક્ષધર્મોપસંહારઃ ।। ૨. વ્યાપ્તિને સાધનારા પ્રમાણને વિષય બતાવવા રસાડા વગેરેના નિર્દેશ કર્યાં છે, કારણ કે રસાડા વગેરે સ્થળેાએ જ, [ ધુમાડા હૈય ત્યારે અગ્નિના` ભાવના] પ્રત્યક્ષ જ્ઞાન અને [અગ્નિ ન હોય ત્યારે ધુમાડાની] અનુપલબ્ધિ વડે કાર્ય કારણભાવરૂપ અવિનાભાવ નિશ્રિત થયા હોય છે. અને • અહીં પણ ધુમાડો છે' એ વાક્ય દ્વારા આયુધમી' (= પક્ષ) વિષે, [હેતુ ] પક્ષધર્મ તરીકે હાવાની બાબતનું અનુસંધાન કરાયુ છે. (૨૧) इहापि सिद्ध एवं कार्यकारणभावे कारणे साध्ये कार्यहेतुर्वक्तव्यः ॥२२॥ મહી” પણ કાર્ય કારણભાવ સિદ્ધ થયા પછી જ કાÁરૂષ સાધ્ય માટે કારૂપ હેતુનુ કથન કરવુ, (રર) 1. જ્ઞાતિ । ન લેવક સ્વમાદેતાવિવિ હ્રાર્યક્ષેતૌ । લિપ દ્યુતિ નિમિત્તે, પાયજારસ્સે । कार्यकारणभावनिश्चयो ह्मवश्य ं कर्तव्यः । यतो न योग्यतया हेतुर्गमकोऽपि तु नान्तरीयकत्वादित्युक्तम् ॥ 1. ‘ અહી પણ ' એટલે માત્ર સ્વૠાવડેમાં જ નહિ પણ કાય હેતુમાં પણ ‘ સિદ્ધ ’ એટ્લે ‘નિશ્રિત થયેલા'. કાર્યકારણુભાવતા નિશ્ચિય અવશ્ય કરવા જોઈએ; ક્ષરણ કે હેતુ કઈ [ પેાતાના પક્ષમાં અસ્તિત્વરૂ૫] યેાગ્યતાથી જ સાધ્યનુ જ્ઞાન કરાવી શકતે નથી, પરંતુ તે [ સાધ્ય ] વગર ન જ હોઈ શકે એ [ નિશ્ચય ] ને લીધે [ સાધ્યનુ ] જ્ઞાન કરાવી શકે છે. - એ વાત આગળ કહેલી જ છે. (૨) साधर्म्यवान्स्वभावकार्यानुपलम्भानां प्रयोगो दर्शितः । वैधम्र्यंवन्तं दर्शयितुमाह वैधर्म्य बतः प्रयोगः - यत् सदुपलब्धिलक्षणप्राप्त तदुपलभ्यत एव । यथा नीलादिविशेषः । न चैत्रमिहोपलब्धिलक्षणप्राप्तस्य सन उपलब्धिर्घस्त्यनुपलपलब्धिપ્રયોનઃ રા સ્વભાવ-કા -અનુપલબ્ધિહેતુઓના સાક્ષ્ય વાળા પ્રયાગ બતાવ્યા. હવે વૈધ વાળેા [તેવા જ ત્રિવિધ ] પ્રયેાગ [હવે પછીના સૂત્રોમાં ક્રમશઃ ] બતાવે છે : વૈધમ્ય વાળા [પરાર્થે અનુષ્ઠાનના પ્રયોગ : જે સત્ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હાય તેની ઉપલબ્ધિ થાય જ; જેમ કે નીલ વગેરે વિશિષ્ટ પદાર્થો; હવે સહી. આવી રીતે ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એવા સરૂપ ઘાની ઉપલબ્ધિ થતી નથી. -આ થયો [ૌમ્ય વાળા ] અનુપલબ્ધિરૂપ હેતુના પ્રયોગ. (૨૩) 1. वैधर्म्यत इति । यत् सदुपलब्धिलक्षणप्राप्तमिति यत् सत् दृश्यमित्यस्तिस्वानुवादः । तदुपलभ्यत इत्युपलम्भविधिः । तदनेन दृश्यस्य सत्त्वं दर्शनविपयत्वेन व्याप्त कथितम् । 1. ‘જે સત્ ઉપલબ્ધિ ક્ષણુપ્રાપ્ત હેાય' આ શબ્દોથી દૃશ્ય એવા પદાર્થના અસ્તિત્વને ઉદ્દેશ્ય બનાવ્યુ` છે. ‘તેની ઉપલબ્ધિ થાય છે' એ શબ્દો દ્વારા ઉપલબ્ધિનું વિધાન કરાયુ છે. તે આ વ્યાપ્તિવાકયમાં દશ્ય પદાર્થનુ અસ્તિત્વ તે દાનના વિષય હોવાપણાથી વ્યા'તા કહેવાયુ છે, Page #146 -------------------------------------------------------------------------- ________________ વતીય પરિછેદ : પરાથનુમાન ૧૦૫ 2 असत्वनिवृत्तिश्च सत्वम् , अनुपलम्भनिवृतिश्व अलाभः । तेन साध्यनिवृत्त्यनुगदेन साधन निवृत्तिर्विहिता । तथा च साध्यनिवृत्ति साधननिवृत्तौ नियततत्वात् साधननिवृत्त्या व्याप्ता कथिता । यदि च धमि'णि साध्यधर्मान भवेद् हेतुरपि न भवेत् । हेत्वभावेन साध्याभावस्य गप्तत्वात् । अस्ति च हेतुः । अतो व्यापकस्य साधनाभावस्याभावाद् व्याप्यस्प साध्याभावस्थाभाव इति साध्यातिर्भवति । 12. [ હવે, અનુપલબ્ધિ-હેતુના સાધમ્યવાળા દૃષ્ટાંતની અગાઉ કહેલી વ્યાપ્તિ આમ હતી? જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત પદાર્થની ઉપલબ્ધિ ન થાય તે અસત્ રૂપે વ્યવહારવાને યોગ્ય છે. તેમાંથી અહીં ઊલટી વ્યાતિ આ પ્રકારે તારવી છે. અગાઉના વ્યાપ્તિના વિધેયરૂપ જે] અસા, તેને અભાવ એટલે સત્ત્વ અને [ અગાઉની વ્યાપ્તિના ઉદ્દેશ્ય૩૫ જે] અનુલધિ તેને અભાવ એટલે ઉપલબ્ધિ, તે અહી [ તિરેકથાપ્તિમાં અગાઉની અન્વયથાપ્તિના ] સાબની નિવૃત્તિને (=સર્વને) અનુવાદ કરીને અગાઉની વ્યાપ્તિના સાધનના અભાવનું’ (=ઉપલબ્ધિનું) વિધાન કર્યું છે. એટલે કે સાયનિવૃત્તિ તે સાધનનિવૃત્તિ સાથે નિયમિત બધાયેલી હોવાથી સાધ્યનિવૃત્તિથી વ્યાપ્ત બતાવાઈ છે [બીજી રીતે કહીએ તે જે ધર્મમાં સ. ધ્યધામ ન હોય તે હેતુ પણ ન સંભવે; કારણ કે હેત્વભાવથી સાપ્ય ભાવ વ્યાપ્ત છે. હવે [ ઉદાહરણ સહિતની વ્યાપ્તિ બાદ જે પક્ષધર્મ બતાવ્યો છે તે મુજબ પક્ષમાં અગાઉની મૂળ વ્યાપ્તિને અનુપલબ્ધિરૂ૫] હેતુ તો છે. એટલે આ સ્થળે [ હેતુ કે સાધનને ભાવ હોવાથી અર્થાત ] વ્યાપક એવા સાધનાભાવના (=ઉપલધિના) અભાવને કારણે [ સત્વરૂપી ] સાધ્યાભાવ કે જે વ્યાપ્ય છે તેને પણ અભાવ સિદ્ધ થશે, એટલે કે [ અસત્વરૂ૫] સાધ્યનું અસ્તિત્વ સિદ્ધ થશે. 3. ततो वैधर्म्यप्रयोगे साधनाभावे साध्याभावो नियतो दर्शनीयः सर्वत्रति न्यायः ॥ 3. આમ વૈધમ્યવાળા પ્રયોગમાં સર્વત્ર સાધનાભાવ વિષે સાધાભાવને નિયત થયેલ. બતાવવાનું હોય છે, [ અને વ્યાપ્તિ તથા પક્ષ આ સંજોગોના વૈપરીત્યના પ્રદર્શન દ્વારા સાધ્યસિદ્ધિ કરાય છે. ] ( ૩). स्वभावहेतोवैधम्म प्रयोगमाह - असत्यनित्यत्वे नास्त्येव सत्वमुत्पतिमत्वं कृतकत्वं वा। संश्च शब्द उत्पत्तिमान् कृतकों વેતિ માવત: કયો ર૪ હવે સ્વભાવહેતુનો વૈધર્યવાળો પ્રયોગ કહે છે? અનિત્યત્વ ન હોય તો સત્વ, ઉત્પત્તિમત્વ કે કૃતક ન જ હોય; જ્યારે શબ્દ તે સત, ઉત્પત્તિમાનું અને કૃતક છે. -આ રીતે સ્વભાવહેતુને ધિર્મ્સવાળ] પ્રયોગ હોય. (૨૪) ન્યા.બિ. ૧૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ન્યાયાબિન્દુ 1. असत्यनित्यत्व इति । इहानित्यत्वस्य साध्यस्याभावो हेतोरभावे नियत उच्यते । तेन हेत्वभावेन साध्याभावो व्याप्त उक्तस्त्रिष्वपि स्वभावहेतुषु । 1, અહી [“જે સત, ઉત્પત્તિમાન કે કૃતક હોય તે અનિત્ય હોય એવી અગાઉ કહેલી વ્યાપ્તિના અનિત્યસ્વરૂ૫] સાધ્યનો અભાવ [ તે જ વ્યાપ્તિના સત્ત્વ, ઉત્પત્તિ કે કૃતકત્વરૂપ ] હેતુના અભાવ વિષે નિયત કહેવાય છે. આમ આ ત્રણે સ્વભાવહેતુપ્રયોગોની વ્યાપ્તિમાં સાથભાવ તે હેતુના અભાવથી વ્યાપ્ત કહેવાય છે. : 2. સનત્તમાન 9તો વા જ રૂતિ ત્રણામણિ પક્ષધર્મવવનમ્ / રુદ જ સાધનાभावस्य व्याकस्याभाव उक्तः । ततो गायोपि साध्याभाको निवत'त इति साध्यगतिः ।। 1 2. હવે, “શબ્દ સત, ઉત્પત્તિમાન અને કૃતક છે એ શબ્દોથી ત્રણે [મૂળ વ્યાપ્તિના. હેતુઓનું પક્ષધર્મ દર્શાવાયું છે, અર્થાત [ અને કહેવાયેલી વ્યક્તિના] વ્યાપક એવા સાધના ભાવને (=અસવ, અનુત્પત્તિમત્ત્વ અને અકૃતકત્વને) અભાવ કહ્યો છે. તેને લીધે આ જ વ્યાપ્તિના] વ્યાપ્ય એવા સાધભાવને (કબનિત્યસ્વાભાવનો પણ અભાવ સિદ્ધ થાય છે, એટલે કે સાધનું (=અનિત્યત્વનું) અરિતત્વ સ્થિર થાય છે. (૨૪) कार्य हेतोवैधयवत्प्रयोगमाहअसत्यग्नौ न भवत्येव धूमः । अत्र चासि धूम इति कार्य हेतोः प्रयोगः ॥२५॥ કા હેતુને ધર્મ્સવાળા પ્રવેગ કહે છે : અગ્નિ ન હોય તો ધુમાડે ન જ હોય; જ્યારે અહીં તે ધુમાડે છે. –આ. કાયહેતુનો પ્રયોગ (૨૫) ___ 1. असत्यग्नाविति । इहापि वह्नयभावो धूमाभावेन व्याप्त उक्तः । अस्ति चात्र धूम इति ध्यापकस्य धूमाभावस्याभाव उक्तः । ततो व्याप्यस्य वह्नयभाव याभावे साध्यगत्तिः ॥ 1. અહીં પણ અગ્નિ[ પ સાધ્યનો અભાવ ધુમાડારૂપ સાધન] અભાવથી વ્યાસ કહ્યો છે. “અહીં ઘુમાડે છે એમાં વ્યાપક એવા ધૂમાભાવનો અભાવ કહ્યો છે. તેથી વ્યાપ્ય એવા અન્યભાવનો અભાવ (=અગ્નિને ભાવ) ફલિત થશે; એટલે કે [ “જ્યાં ધુમાડે હેય ત્યાં અગ્નિ હેય' એ મૂળ વ્યાપ્તિના] સાધ્યરૂપ અગ્નિની સિદ્ધિ થશે (૨૫) ननु च साधम्यवति व्यतिरेको नोक्तः । वैधय॑वति चान्वयः । तत् कथमेतत् त्रिरूप लिङ्गाख्यानमित्याह-- साधयेणापि हि प्रयोगेऽर्थाद्वैधयंगतिरति ॥२६॥ [ જિજ્ઞાસુને પ્રશ્ન : “સાધમ્યવાળા પ્રયોગમાં વ્યતિરેક-વ્યાપ્તિ ] નથી કહેવાઈ અને વૈધર્મવાળા પ્રગમાં અન્વય-વ્યાપ્તિ નથી કહેવાઈ [ આમ બંનેમાં લિંગનું Page #148 -------------------------------------------------------------------------- ________________ فه તૃતીય પરિચ્છેદ : પરાથનુમાન એક એક રૂપ કહેવાનું બાકી રહે છે. ] તે પછી અહીં લિંગનાં ત્રણે રૂપનું કથન કઈ રીતે થયું ગણાય ?” આ અંગે કહે છે ? કારણ કે [માત્ર] સાધમૅ થી પણ પ્રયોગ હોય ત્યારે તેના અર્થમાંથી જે વૈધમ્ય સમજાઈ જાય છે. (૨૬) ___ 1. साधम्ये णेति । साधयेणापि अभिधेयेन युक्ते प्रयोगे क्रियमाणे अर्थात् सामर्थ्यात् वैधय॑स्य व्यतिरेकस्य गतिर्भवतीति । हीति यस्मात् । तस्मात् त्रिरूपलिङ्गाख्यानमेतत् । 1. વાચ્યાર્થરૂપ સાધમૅવાળા પ્રયોગ કરાય ત્યારે પણ તેના અર્થમાંથી એટલે કે કે [તે કથનના સામર્થ્યથી કૌધ[-પ્રવેગને અને તેના અંગરૂપી ૫ વ્યતિરેક વ્યક્તિને બોધ થઈ જાય છે. આ અગાઉનાં સૂત્રોમાં પ્રદર્શિત કરેલા સાધમ્મવત અને વૈધમ્યવત અનુમાનના પ્રયોગમાં ત્રિરૂપલંગનું જ કથન છે એ વાતનું કારણ આ સત્રમાં કહ્યું છે. 2. यदि नाम व्यतिरेकोऽन्वयवता नोक्तस्तथापि अन्वयवचनसामर्थ्यादेवावसीयते ।। 2. [કહેવાને ભાવ એ કે] અવય - વ્યયા]િવાળા પ્રિયેગ] સાથે વ્યતિરેક[-વ્યાપ્તિ] ન કહેવાઈ હોય તે પણ તે અન્વયના કથનના બળે જ સમજાઈ જાય છે. (૬) થમ ? અતિ મિત્ર સાથેન દેવરામવાત . “કઈ રીતે ? એ પ્રશ્નનો ઉત્તર] : કારણ કે તે ન હોય તો સાધ્ય દ્વારા હેતુના અન્વયને અભાવ હેય. (ર૭) 1. મતિ તરિત્રમ્ તિરે યુદ્ધચાધ્યવહતે સાથેન તરન્વયસ્થ યુદ્ધપાવવરિતામાવા I साध्ये नियत साधनमन्वयवाक्या वस्यता साध्याभावे साधन नाशङ्कनीयम् । इतरथा साध्यनियतमेव न प्रतीत स्यात् । साध्याभावे च साधनाभावगतितिरेकगतिः । अतः . साध्यनियतस्य , साधनस्याभिधानसामर्थ्यादन्वयवाक्येऽवसितो व्यतिरेकः ॥ 1. તે એટલે કે બુદ્ધિમાં પ્રતીત થયેલે વ્યક્તિરેક જે [ અન્વયપ્રતીતિ નિયત સહચારી] ન હોય તે સાધ્ય દ્વારા હેતુને અન્વયે પણ બુદ્ધિમાં પ્રતીત થવાપણું ન જ સંભવે. [તે આ રીતે :] જેને સાધન એ સાધ્યમાં નિયત હેવાનું, પ્રિતિપાદકના] અવયવાક્યથી સમજાયુ હોય તે સાધ્યાભાવને સ્થળે સાધનના અસ્તિત્વની સંભાવના કરી જ ન શકે, કારણ કે જે તેમ ન હોય તે [ સાધન ] તે સાધ્યમાં નિયત છે એવું [ અન્વયવાના આધારે ] પ્રતીત થયું જ ન ગણાય. [એટલે આ રીતે અન્વયવાક્યની સમજણમાંથી જ “સાયાભાવ હોય તો સાધનને ભાવ નહિ પણ અભાવ જ હેય એવી પ્રતીતિ ફલિત થાય છે.] હવે આ સાધ્યાભાવથી સાધનાભાવને બોધ એટલે જ વ્યતિરેકને બેધ. આમ સાધન તે સાધ્યનિયત છે તેવા અન્વયવાક્યના અભિધાનના સામર્થ્યથી જ વ્યતિરેક સમજાઈ જાય છે. (૭) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ન્યાયબિંદુ तथा वैधम्ये णाप्यन्वयगतिः ॥२८॥ તે રીતે વૈધમ્ય[-પ્રયોગથી પણ અન્વય-વ્યાપ્તિ] સમજાઈ જાય છે(૨૮) 1. તથા અથાગવવા તથાઇરેવ વૈઘર્યેજ પ્રોડ વચચામથી મનાવે mતિઃ | 1. જેવી રીતે અન્વયવાક્યથી [વ્યતિરાજ્યને બંધ થાય છે] તેમ અથના સામર્થ્યથી જ વૈધમ્યવાળા પ્રયોગથી અન્વયને બંધ પણ વગર કહ્યું જ થયેલે હેય છે. (૨૮) ____ असति तस्मिन् साध्याभावे हेत्वभावस्यासिद्धेः ॥२९॥ કઈ રીતે? તે ન હોય તે સાધ્યાભાવથી હવભાવની સિદ્ધિ થતી નથી. (૨૯) 1. अतति तस्मिन् अक्थे बुद्धि गृहीते साध्याभावे हेत्वमावस्यासिद्धग्नवसायात् । हेत्वभावे साध्याभाव नियतव्यतिरकवाक्यादवस्यता हेतुसंभवे साध्याभावो नाशङ्कनीयः । इतरथा हेत्वभावे नियतो न स्यात् प्रतीतः । हेतुसत्त्वे च साध्यसत्त्वगतिरन्वयगतिः । अतः साधनाभावनियतस्य साध्याभावस्याभिधानसामर्शद् व्यतिरेकवाक्येऽन्वयगतिः ॥ 1. તે એટલે કે અવયને બુદ્ધિમાં થયેલે નિશ્ચય ન હોય તે [ વ્યતિરેકવ્યાપ્તિ અર્થાત ] સાયાભાવના પ્રસંગે હેભાની આવશ્યકતા)ની પણ સિદ્ધિ એટલે કે પ્રતીતિ થયાપણું હોતું નથી. [ કારણ કે] વ્યતિરેકવાક્યની મદદથી જેને સાધ્યાભાવ તે હેત્વભાવ વિષે નિયત હોવાની પ્રતીતિ થઈ હોય તેને હેત હોય ત્યાં તો સાધાભાવનો સંભવ જણાય જ નહિ; (અર્થાત્ હેતુ હોય ત્યાં સાધ્ય હોવાનું જ માનવું પડે.) નહિતર સાયાભાવ હેતુના અનાવમાં જ નિયત હોવાનું તેને પ્રતીત થયું જ ન કહેવાય [આમ હેતું હોય ત્યાં સાહ્યાભાવ ન જ હોય, એટલે કે સાથ હોય એમ માનવાનું અનિવાર્ય બની જાય છે.) હવે, [ આ રીતે] હેતુ હોય ત્યાં સાધ્ય હેય જ એ બોધ એટલે જ બીજુ કંઈ નહિ પણ અન્વયને બોધ. આમ સાધનાભાવ વિષે નિયત એવા સાધ્યાભાવના વ્યતિરેકવાક્યમાં કરાયેલા કથનના સામર્થ માત્રથી જ અન્વયને બેધ પણ થઈ જાય છે. (૨૯) यदि नामाकाशादौ साध्याभावे साधनाभावस्तथापि किमिति हेतुसंभवे साध्यसंभव इत्याह - न हि स्वभावप्रतिबन्धेऽसत्येकस्य निवृत्ताक्षरस्य नियमेन निवृत्तिः ॥३०॥ [કઈ જિજ્ઞાસુ માર્મિક પ્રશ્ન કરે છે] “જે આકાશ વગેરેમાં સાધ્યાભાવ (=અનિત્યતાના અભાવ સાથે સાધનાભાવ (સ્વાભાવ) જોવા મળતો હોય તે પણ શું [ તેટલામાત્રથી ] હેતુ (સત્વ) હોય ત્યાં સાધ્ય(=અનિત્યતા)નું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે ?” આના અન્વયે [ પદાર્થો વચ્ચે] સ્વભાવ પ્રતિબંધ ન હોય તે એકની નિવૃત્તિથી બીજાની નિયમથી નવૃત્તિ નિ થાય. (૩૦) Page #150 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ : પરાસ્થ્યનુમાન ૧૦૯ 1. नहीति । स्वभावेन प्रतिबन्धो यस्तस्मिन्नसत्येकस्य साध्यस्य निवृत्या नापरस्य साधनस्य नियमेन युक्ता नियमवती निवृत्तिः ॥ 1, ‘સ્વભાવપ્રતિબંધ ' એટલે સ્વભાવથી પ્રતિબંધ (નિયત સંબ ધ). જો [ સાધનને સાધ્ય સાથે ] રવભાવપ્રતિબંધ ન હેાય તા એમાંના એક એવા સાધ્યની નિવૃત્તિ (=અભાવ)થી ખીજાની એટલે કે સાધનની નિયમથી યુક્ત ક્રિયા નિયમવાળી નિવૃત્તિ ન થાય. [ એટલે માત્ર દૃષ્ટાંતગત વ્યતિરેકશન તે અન્વયસિદ્ધિ કરી ન આપે. અને માટે સાધ્યસાધનનો સ્વભાવપ્રતિબંધ પણ દાત હાવા જોઇએ.] (૩૦) स च द्विप्रकारः सर्वस्य । तादात्म्यलक्षणस्तदुत्पत्तिलक्षणश्चेत्युक्तम् ॥३१ ॥ અને સર્વના તે બે પ્રકારના હોય છે ; તાદાત્મ્યલક્ષણ અને તદ્રુત્તિ લક્ષણ-એમ [ અગાઉ સૂત્ર રરરમાં] કહ્યું છે. (૩) 1. स च स्वभावप्रतिबन्धो द्विप्रकारः सर्वस्य प्रतिबद्धस्य | तादात्म्य लक्षणं निमित्त यस्य स तथोक्तः । तदुत्पर्त्तिलक्षणं निमितं यस्य स तथोक्तः । यो यत्र प्रतिवद्धस्तस्य स प्रतिबन्धविषयोऽर्थः स्वभावः कारण ं वा स्यात् । अन्यस्मिन् प्रतिबद्वत्वानुपपत्तेः । तस्माद द्विप्रकारः स इत्युक्तम् । स च साध्येsये लिङ्गस्य' इत्यत्रान्तरेऽमिहितः ॥ " ' 1, તે એટલે કે [ આગલા સૂત્રમાં કહેલેા ] સ્વભાવપ્રતિબંધ તે બધાં પ્રતિબદ્ધ [ લિંગ ]તે એ પ્રકારના હાય છે : ‘ તાદાત્મ્યલક્ષણુ ' એટલે તાદાત્મ્ય જેનું લક્ષણુ અર્થાત્ નિમિત્ત છે તેવા અને ‘ તદુત્પત્તિલક્ષણ ' એટલે તેમાંથી ઉત્પત્તિ એ જેનુ લક્ષણૢ કિવા નિમિત્ત છે તેવા. [ એટલે એક દર સૂત્રાથ' : ] એક વસ્તુ બીજાની સાથે પ્રતબદ્ઘ હાય તા [ પ્રથમ વસ્તુના ] પ્ર તબધ (જોડાણુ) જેની સાથે છે તેવી બીજી વસ્તુ (=પ્રતિબધવિષય) તે પ્રથમના સ્વભાવ કે કારણરૂપ હોવી જોર્ડએ [આમ કાઇ વસ્તુ પોતાના સ્વભાવ કે કારણ સિવાય ] અન્ય [પ્રકારની ] વસ્તુ સાથે પ્રતિબદ્ધ હૈાય તે અશક્ય છે. તેથી તે બે પ્રકારને છે તેમ [ સૂત્ર ૨.૨૨માં] કહ્યું છે. · અને તે પ્રતિબદ્ધ સાધ્ય વિષે લિંગના હોય છે' એ [ સૂત્ર ૨.૨૧તા] સદ'માં એ [ એ પ્રકારના પ્રતિબંધ હવાનું... ઉક્તસૂત્રની તરત પછીના સૂત્રમાં ] કહેવાયુ છે [ એની યાદ આપીએ. (૩૧) तेन हि निवृत्तिं कथयता प्रतिबन्धो दर्शनीयः । तस्मात् निवृत्तिवचनमाक्षिप्तप्रतिबन्धोपदर्शनमेव भवति । यच्च प्रतिबन्धोपदर्शनं तदेवान्वयवचनमित्येकेनापि वाक्येनान्वयमुखेन व्यतिरेकमुखेन वा प्रयुक्तेन सपक्षासपक्षयोलिङ्गस्य सदसत्त्वख्यापनं कृतं भवतीति नावश्यं वाक्यद्रयप्रयोगः ||३२|| તેથી નિવૃત્તિ કહેનારે પ્રતિમધ દર્શાવવો પડે છે. તેથી નિવૃત્તિનું વચન પ્રતિમધના દર્શનને આક્ષિપ્ત કરે છે. અને જે પ્રાંતમ ધના નિર્દેશ તે જ અન્વયવચન હાવાથી અન્વયસુખ કે વ્યતિરેકમુખ એવા એક જ વાકથને પ્રયેાજવાથી સપક્ષ અને અસપક્ષ વિષે લિંગનું [અનુક્ર, ] સત્ત્વ અને અસત્ત્વ કહેવાઈ [ જ ] જાય છે; તેથી એ વાકયના પ્રયોગ અવશ્ય કરવેા પડે એવુ હાતુ નથી, (૩ર) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ન્યાયબિન્દુ 1. हिय स्मादथे । यस्मात् स्वभावप्रतिबन्धे निवय निबत कमावस्तेन साध्यस्य निवृत्ती साधनस्य निवृत्ति कथयता प्रतिबन्धो निवत्य निवर्तकयोदशनीयः । यदि हि साधन साध्ये प्रतिबद्ध भवेद एवं साध्यनिवृत्ती तन्नियमेन निवतेत । यश्च तस्य प्रतिबन्धो दर्शनाया तस्मात् साध्यनिवृती यत् साधननिवृत्तिवचन तेनाक्षिप्त प्रतिबन्धोपदर्शनम् । यच्च ताक्षिप्त प्रतिबन्धोपदशनम् तदेवान्वयवचनम् । 1. [ ‘તથા એટલે રવભાવપ્રતિબંધ હોય ત્યારે જ સાધન અને સાધ્યાભાવ વચ્ચે નિત્યનિવકભાવ હોવાથી, ‘નિવૃત્તિ કહેનારે એટલે સાધ્યની નિવૃત્તિના પ્રસંગે સાધનનો નિવૃતિ કહેનારે. સળંગ અર્થ એ થયો કે] સ્વભાવપ્રતિબંધ હોય તે જ નિત્યનિવક ભાવ સંભવતો હોવાથી. સાધ્યની નિવૃત્તિના પ્રસંગે સાધનની નિવૃત્તિ કહેનારે નિત્ય નવકને, [ અન્વવરૂ૫] પ્રતિબંધ દર્શાવવો જોઈએ; કારણ કે જે સાધન સાધ્ય વિષે પ્રતિબદ્ધ હોય તે જ સાધ્ય નિવતતાં તે પણ અવશ્ય નિવ. તે [ પરાર્થોનુમાનના પ્રતિપાદકે ] આ [ હેતુને સાથે સાથે ] પ્રતિબંધ દર્શાવવાને હોય જ છે, તેથી સાધ્યની નિવૃત્તિ વખતે સાધનનિવૃત્તિ થાય તેમ બતાવનારા વચન વડે પ્રતિબંધનું દર્શન [ તે ] આલિત થાય [r] છે. આક્ષિત થતું પ્રતિબંધનું દર્શન જ [ ગર્ભિત રીતે ] અન્વયવયનરૂપ છે. 2. प्रतिबदचेदवश्य दशदि.२.त्यो न वक्तव्यस्सह्य वय: । यस्माद् दृष्टान्ते प्रमाणन प्रतिबन्धो दश्यमान एकान्दयो नापर वस्चित् , तस्मानिय निवत वयोः प्रतिबन्धो ज्ञातव्यः । तथा चान्वय एव ज्ञातो भवति । इतिशब्दो हेतौ । 2. હવે આમ] પ્રતિબંધ અવશ્ય બતાવાય તે હોય તો [ વૈધમ્યાંનુમાન કહેતાં ] અન્વય હિમેશાં કહેવાની જરૂર નથી રહેતી; કારણ કે [ગૈધર્માનુમાનને પ્રસંગે વ્યતિરેક વાક્યમાં વાપરેલા “જ'કાર દ્વારા અને તે ઉપરાંત પ્રતિબંધદર્શક] દૃષ્ટાત વિષે, પ્રત્યક્ષાદિ ] પ્રમાણ વડે [સાધન-સાધ્ય વચ્ચે પ્રતિબંધ (=વ્યાપ્તિ) બતાવવામાં આવે છે એ જ અન્યય [કહેવા] બરાબર છે; એ કંઈ જુદી બાબત નથી. તેથી [ ખાસ કરીને બાધક પ્રમાણુના અભાવથી ] નિત્યનિવકના પ્રતિબંધની ખાતરી થઈ જવી જોઈએ, તેટલાથી જ અન્વય જાણું લેવાશે. 3. यस्मादन्वयेऽपि व्यतिरेक गतिः व्यतिरेके चान्वयगतिः, तस्माद एकेनापि सपक्षे चासपक्षे व सत्त्वासत्वयोः ख्यापन कृतम् । 3. હવે આ રીતે અન્વય-વાક્યથી પણ વ્યતિરેકને બંધ થઈ જતો હોય છે અને : હમણું બતાવ્યું તેમ ] વ્યતિરેકથી અન્વયને બેધ–તે કારણે [તે બેમાંથી] એક [કહેવા] વડે [ લિંગનું ] સપક્ષમાં સર્વ અને અપક્ષમાં અસવ [ એ બંનેય ] કહેવાઈ જાય છે. 4 अन्वयो मुखमुपायोऽभिधेयत्वाद यस्य तद अन्वयमुख वाक्यम् एवं व्यतिरेको मुख यस्येति । 'इति' हेतौ । यस्मादेकेनापि वाक्येन द्वयगतिस्तस्मादेकस्मिन् साधनवाक्ये द्वयोरन्वय. यतिरेकवाक्ययोरवश्यमेव प्रयोगो न कतव्यः । अर्थगत्यों हि शब्दप्रयोगः । अर्थश्चेदवगतः, कि शब्दप्रयोगेण ? एकमेवान्वयवाक्यं गतिरेकवाक्यं वा प्रयोक्तव्यम् ॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ : પાર્થાનુમાન ૧૧ 4. જે વાકયના વાગ્યા [ એક પદાર્થના અન્ય પદાર્થ સાથેના ] અન્વયરૂપ હોય અને તેથી જેમાં અન્વય એ [ પ્રતિબંધજ્ઞાનનું] ‘મુખ' એટલે કે ઉપાય બતી રહેતા હોય તેને અન્વયમુખ' વાકય કહેવાય. તે જ રીતે ‘વ્યક્તિરેકમુખ' વાકય અન્ય સમજવે, તે, એક જ વાક્યથી બંનેને બેધ થઈ જતા હોવાથી એક જ અનુમાનસાધક વાકચમાં ખ'ને એટલે કે અન્વયવાકય અને વ્યતિરેકવાન અવશ્યપણે પ્રયેાગ કરવાપણું રહેતું નથી; કારણ, શબ્દપ્રયાગ અથ સમજવા કરાતે હાય છે. હવે જો અથ સમા ગયેલ્લે જ હાય તે શબ્દપ્રયાગની શી જરૂર ? એટલે અન્વયવાકય કે વ્યક્તિરેકવાક્ય એમ એક જ પ્રયેાજવુ પૂરતુ છે. (૩૨) अनुपधावपि - यत् सद् उपलब्धिलक्षणप्राप्तं तद् उपलभ्यत एवेत्युक्ते - अनुपलभ्यमान तादृशमसदिति प्रतीतेरन्ववसिद्धिः ॥ ३३॥ અનુપલમમાં પણ જે ‘જે ઉપલબ્ધિલક્ષ સુપ્રાપ્ત સત્ વસ્તુ હોય તે ઉપલબ્ધ થાય જ!' આમ [વ્યતિરેક-વ્યાપ્તિ] કહેતાં" જે તે પદાર્થ અનુપલબ્ધ હાય તે અસત્ હોય” એવી પ્રતીતિ થતી હોવાથી અન્વયદ્ધિ થઈ જાય છે. (૩૩) 1. अनुपधावपि व्यतिरेकेणोक्तेनान्त्रयतिः । यत् सद् उपलब्धिलक्षणप्राप्तमिति साध्यस्य --असद्व्यवहारयेोग्यत्वस्य निवृत्तिं द्रश्यपचयामाह । तदुपाएवेत्यनुपलम्भस्य निवृत्ति मुलम्मामाह । तदनेन साध्यनिवृत्तिः साधनिवृत्या व्याप्ता दर्शिता । यदि च साधनसभवेपि साध्यनिवृत्तिर्भवत् न साराभावेन व्याप्ता भवेन । तो धि प्रतिपद्यमानेव साधन भवः साध्य भवेन व्याप्तः प्रतिपत्तयः अत एवाह - अनुपलभ्यमान तादृशमति दृश्यमसदिति प्रतीतेः संप्रत्ययाद् अभ्वसिद्धिरिति ॥ 1. અનુપરૂપ હેતુવાળા અનુમાન]માં પણ વ્યતિરેક[ના કથન] વડે અન્વયના મેધ થઈ જાય છે. જે ઉપલબ્ધિલક્ષગુપ્રાપ્ત સત્ વસ્તુ હાય' એ શ દ્વારા [ કહેવાયેલા ] દૃશ્ય પદાર્થીના સ[રૂપ ઉદ્દેશ્ય]માં [ ‘જે ઉપાબ્ધિસગુપ્ત પ૬ અનુપલબ્ધ હોય તે અસત્ હોય એવી મૂળ અયવ્યાપ્તિના ] અસદ્વ્યવહાર ગ્યત્વરૂપ સાધ્યને અભાવ કહેવાય છે. તે ઉપલબ્ધ થાય જ એમાં [ મૂળ અન્વયવ્યાપ્તિના સાધનરૂપ] અનુપલબ્ધિની નિવૃત્તિનુ... એટલે કે ઉપલબ્ધનું વિધાન કયુ છે. આમ અહી સાક્ષનિવૃત્તિને સાધન નિવૃત્તિથી પ્યાસ બતાવાઈ છે. હવે જો માધ્યનિવૃત્તિ (=સાધ્ધાભાવ) સાધનની ઉપસ્થિતિમાં પણ હાઈ શકે તેા પછી [ હમણાં જ પહેલી વ્યતિરેકવ્યાપ્તિ મુજબ ] તે સાધનના અભાવથી વ્યાપ્ત હોય તેવુ રહેશે નહિ. આવી [ આ વ્યતિરેક ] -વ્યાપ્તિતા સ્વીક્રાર કરનારે સાધન હૈાય તેવા સંજોગને [ હમણાં નિર્દેશ્યું તેમ, સાના અભાવથી વ્યાપ્ત કોઈ હિસાબે ન માનતાં] સાધ્યના ભાવ (=અસ્તિત્વ)થી વ્યાપ્ત માનવા પડશે; [નહિ તેા વ્યતિરેકવ્યાપ્તિનું વિધાન પણુ ખાટુ ઠરશે. ] આથી જ [ આ સૂત્રના ઉત્તરાધ'માં ] કહ્યું છે તેમ, જે તેવા પદાથ એટલે કે [ ઉપલબ્ધિનક્ષપ્રાપ્ત કિવ] દશ્ય પદાથ` હેય તે અસત્ હશે' એવી પ્રતીતિ થવાને લીધે અન્વયસિદ્ધિ થઈ જશે. (૩૩) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ન્યાયબિન્દુ द्वयोरपयनयो: प्रयोगया वश्यं पक्षनिदेशः ॥३४॥ આ બંને ય પ્રયોગોમાં પક્ષનિર્દેશ આવશ્યક નથી. (૩૮) 1. વતરર સાધન સાધવતિä તારા-તાત્તિમાં પ્રતિવત્તä યાપિ પ્રયોગો तस्मात् पक्षोऽवश्यमेव न निदेश्यः । यत् साधन साध्यनियत प्रतात तत एवं साध्यधर्मिणि दृष्टात् साध्यप्रतीतिः । अतो न किंचित् साध्यनिदेशेनेति ।। 1. [સાધમ્ય અને શૈધમ્યવાળા એમ બંને પ્રગોમાં તાદામ્ય કે તત્પત્તિરૂપ સંબંધીને કારણે સાધન એ સાધ્યમ સાથે પ્રતિબદ્ધ હોવાનું સમજાઈ જતું હોવાથી પક્ષ (=ધમીમાં સાયનિશ્ચય નિર્દેશનું નિગમનવાક્ય) નિદેશાવું આવશ્યક + થી. જે સાધન સાધ્ય વિષે નિયત પ્રતીત થયું હોય તેનું અસ્તિત્વ સાધ્યમીમાં પ્રતીત થતાં જ [તેમાં] સાધ્ય થવાની પ્રતીતિ, [ વગર કહે ] થઈ જાય છે. આથી સાધ્યનાં નિર્દેશથી કંઈ વિશેષ હેતુ સરતો નથી (૩૪) एनमेवार्थमनुपलब्धिप्रयोगे दर्शयति-- यस्मात् साधर्म्यवत्प्रयोगेऽपि-यदुपलब्धिलक्षणप्राप्तं सन्नापलभ्यते सोऽसद्व्यवहारविषय । नोपलभ्यते चात्रोपलब्धिलक्षणप्राप्तो घट इत्युक्ते सामर्थ्यादेव नेह घट इति भवति ॥३५॥ આ જ વાત અનુપલબ્ધિરૂપ હેતુ]ના પ્રયોગના અન્વયે ઉદાહરણ દ્વારા] બતાવે છે ? કારણ કે સાધમ્યવાળ પ્રયોગમાં પણ ? જે ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત હોવા છતાં ઉપલબ્ધ ન થાય તે અસદુવ્યવહારનો વિષય હોય છે; અહી પણ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એવો ઘડે ઉપલબ્ધ થતો નથી – એમ કહીએ એટલે સામર્થ્યથી જ “અહીં ઘડે નથી” એમ [પ્રતીતિ થાય છે. (૩૫). 1. સાવતિ નેવિ રામદેવ નેહ nો ઘટ કૃતિ મતિ | 1. સાધમ્યવાળા અનુપલબ્ધિરૂપ હેતુના ] પ્રગમાં પણ ઉદાહરણયુક્ત વ્યાપ્તિ અને પક્ષધર્મો પસંહારના કથનના ] સામર્થ્યથી જ ‘આ પ્રદેશમાં ઘડો નથી' એમ પ્રિતીતિ થાય છે 2. किं पुनस्तत् सामर्थ्यमित्याह-यदुपलब्धिलक्षगप्राप्त सन्नापलभ्यते इत्यनुलपम्मानुवादः । सेोऽसव्यवहारविषयः-इत्यसद्व्यवहारयोग्यत्वविधिः । तथा च सति दृश्यानुपलम्भोऽसदस्यवहारयोग्यत्वेन व्याप्तो दर्शितः । ना लभ्यते च इत्यादिना साध्यधर्मिणि सत्र लिङ्गस्य दर्शि'तम । यदि च साध्यधस्तत्र साध्यधर्मिणि न भवेन् साधनधर्मोऽपि न भवेत् । साध्यनियतत्वात् तस्य साधनधर्मस्येति सामर्थम् ।। તે સમયે કયા પ્રકારનું છે તે સ્પષ્ટ કરે છે: “જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હોવા છતાં ઉપલબ્ધ ન થાય' એ શબ્દથી [દશ્યની] અનુપલબ્ધિનો અનુવાદ કર્યો છે. તે અસદવ્યવહાર યોગ્ય છે' એ શબ્દોમાં અસવ્યવહારગ્યતાનું વિધ ન કર યું છે. એટલે કે અહી દૃશ્યાનુપલબિબ તે અસદ્વ્યવહારોગ્યતાથી વ્યાપેલી બતાવાઈ છે. અહીં પણ....' ઇત્યાદિ [બીજા વાક્યમાં સાધ્યધમો વિષે લિંગનું અસ્તિત્વ બતાવ્યું છે. હવે જે [ઘડીભર માની લઈએ કે ત્યાં સાથધર્મ નથી, તે ત્યાં સાધનધમ પણ ન જ હોઈ શકે. કારણ કે તે સાધનધામ સાધ્ય વિષે [ અને નહિ કે સાધ્યાભાવ વિષે] નિયત હોય છે. આ રીતે સિદષ્ટાંત વ્યાપ્તિ અને પક્ષધર્મોપસહ ર દર્શાવતા વાક્યમાંથી જન્મતી પ્રતીતિ]નું સામર્થ્ય પ્રવર્તે છે. (૩૫) Page #154 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થનમાન ૧૩ तथा वैधयं वत्प्रयोगेऽवि-- यः सद्व्यवहारविषय उपलब्धिलक्षणप्राप्तः स उपलभ्यत एव । न तथाऽत्र तादृशो घट उपलभ्यत इत्युक्ते सामर्थ्यादेव नेह सद्व्यवहारविषय इति भवति ॥ ३६॥ તે રીતે વૈધમ્યવાના પ્રયોગમાં પણ ? જે સદ્વ્યવહારના વિષયરૂપ પદાથ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હેય તે ઉપલબ્ધ થાય જ; [પણ] તે રીતે અહીં તે ઘડે ઉપલબ્ધ થતો નથી, – એટલું કહેતાં, સામર્થ્યથી જ, “અહીં [ઘડે ] સદ્વ્યવહારના વિષયરૂપ નથી એમ [ પ્રતીતિ ] થાય છે. (૩૬) 1. यथा साधर्म्यवत्प्रयोगे तथा वैधर्म्यवत्प्रयोगेऽपि सामर्थ्यादेव नेह सद्व्यवहारविषयोऽस्ति घट इति भवति । 1. જેમ સાધમ્યવાળા પ્રયોગમાં તેમ વૈધર્મ્સવાળા પ્રયોગમાં પણ, [ ઉક્ત ઉદાહરણમાં, ] સામર્થ્યથી જ, ‘અહીં ઘડે સદ્વ્યવહારના વિષયરૂપ નથી” એમ સમજાઈ જાય છે 2. सामर्थ्य दर्शयितुमाह - यः सद्व्यवहारविषय इति विद्यमानः । उपलब्धिलक्षणप्राप्त इति दृश्यः-इत्येषा साध्यनिवृत्तिः । स उपलभ्यत एवेति साधननिवृत्तिरिति । अनेन च साध्यनिवृत्तिः साधननिवृत्त्या व्याप्ता दर्शिता । 2. સામર્થ્ય બતાવતાં [ જે] કહે છે, તેને અર્થ નીચે મુજબ સમજ ] : “સદ્વ્યવહારવિષય ” એટલે વિદ્યમાન [વસ્તુ). ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એટલે દશ્ય. આમ [ “જે સ વ્યવહારના વિષયરૂપ પદાથ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત હોય' એ શબ્દમાં અગાઉની અન્વયવ્યાપ્તિના “અસદ્વ્યવહારોગ્યત્વ” એ ] સાધ્યનો અભાવ [ વ્યતિરેક વ્યાપ્તિના ઉદ્દેશ્યરૂપે ] કહ્યો છે. “તે ઉપલબ્ધ થાય જ ' એ શબ્દમાં [ અગાઉની અન્વયવ્યાપ્તિના અનુપલબ્ધિરૂપ ] સાધનને અભાવ [ વિધેયરૂપે ] કહ્યો છે. આમ અહીં સાધ્યાભાવને સાધનાભાવથી વ્યાપ્ત કહ્યો છે. 3. न तथेति-यथाऽन्यो दृश्य उपलभ्यते न तथात्र प्रदेशे तादृश इति दृश्यो घट उपलभ्यत इति । अनेन सोध्यनिवृत्तेर्व्यापिका निवृत्तिरसती साध्यधर्मिणि दर्शिता । यदि च साध्यधर्मः साध्यधर्मिणि न स्यात् साधनधमोऽपि न भवेत् । अस्ति च साधनधर्म इति सामर्थ्यम् । अतः सामर्थ्यात् नास्त्यत्र घट इति प्रतीतेन पक्षनिदेशः । एवं कार्यस्वभावहेत्वोरपि सामर्थ्यात् संप्रत्यय इति न पक्षनिर्दैशः ॥. 3. “તે રીતે અર્થાત જે રીતે અન્ય દૃશ્ય પદાર્થ ઉપલબ્ધ થાય તે રીતે, આ પ્રદેશમાં તે, એટલે કે દશ્ય ઘડો ઉપલબ્ધ થતા નથી ” – આ [ પક્ષધર્મો પસંહારરૂપ વાક્ય ] માં સાધ્યાભાવ(=સદ્વ્યવહારોગ્યત્વ)માં વ્યાપનાર એવો [ સાધનને ] અભાવ (=ઉપલબ્ધિ) સાધ્યધમીમાં નથી તેમ કહ્યું છે. હવે જે સાધ્યધર્મીમાં સાધ્યધમ ન હોય તે સાધનધર્મ પણ ન જ હોઈ શકે. પરંતુ અહીં તે [ મૂળ વ્યાપ્તિને અનુપલબ્ધિરૂપ ] સાધનધર્મ છે. [ ઉક્ત બે વાક્યના બનેલા અનુમાનવાજ્યમાંથી જન્મનારા તર્કનું ] આ સામર્થ્ય છે, [ જે સ્વતઃ મૂળ સાધ્યની સિદ્ધિ કરે છે. ] આ સામર્થ્યને કારણે [ વગર કહે ] “અહીં ઘડે નથી' એવી પ્રતીતિ થઈ જતી હોવાથી પક્ષને નિર્દેશ કરાતો નથી. આ રીતે કાર્ય હેતુ ન્યા. બિ.-૧૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ન્યાયન્દુિ અને સ્વભાવહેતુ – એ બંને પ્રકારમાં પણ સેદાહરણ વ્યાપ્તિ અને પક્ષપસંહારના અથવા સાધનાભાવ પક્ષમાં ન હોવાના કથનના ] સામર્થથી [ સાધ્યની ] પ્રતીતિ સરળ રીતે થઈ જતી હોય છે, એથી પક્ષનિર્દેશ કરાતો નથી. (૩૬) कीदृशः पुनः पक्ष इति निदेश्यः ॥ ३७॥ તે પક્ષ' કોને કહેવાય? ( ૩૭ ) 1. શીદરાઃ પુનરર્થ: ઘઉં યેન રાજેન નિરો વાગ્યેઃ ? " 1, કેવો અર્થ “પક્ષ' એ શબ્દથી ઉલેખાય કે ઉચ્ચારાય? ( ૩૭ ) ત્યારું-- स्वरूपेणैव स्वयमिष्टोऽनिराकृतः पक्ष इति ॥ ३८॥ આના અનુસંધાનમાં કહે છે? સ્વરૂપથી જ સ્વયં ઇષ્ટ એ [અને] અનિકૃત [ અર્થ ] તે “પક્ષ ', ( ૩૮ ) 1. स्वरूपेणैवेति साध्यत्वेनैव । स्वयमिति वादिना । इष्ट इति नोक्त एवापि विष्टोऽपीत्यर्थः । एवंभूतः सन् प्रत्यक्षादिभिरनिराकृतो योऽर्थः स पक्ष इत्युच्यते ।। 1. સ્વરૂપથી [ એટલે પક્ષના પિતાના તાવિકરૂપે ] જ એટલે કે સાય તરીકે જ. “સ્વયં” એટલે વાદીના [ પિતાના ] વડે. “ઈન્ટ' એટલે (શાબ્દિક રૂપે ] કહેલ હોય તે જ માત્ર નહિ, પણ [ અનુક્ત છતાં વાદીને મનથી ] અભિપ્રેત હોય તે પણ. આ જે અથ" પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી અનિરાકૃત ( =નિરસન ન પામેલે) હોય તે બે પક્ષ” એમ કહેવાય. 2. अथ यदि पक्षो न निदेश्यः कथमनिदेश्यस्य लक्षणमुक्तम् ? न साधनवाक्यावयवत्वादस्य लक्षणमुक्तमपि स्वसाध्य केचित्साध्यं साध्यं चासाध्य केचित् प्रतिपन्नाः । तत् साध्यासाध्यविप्रतिपत्तिनिराकरणार्थ पक्षलक्षणमुक्तम् ॥ 2. [ જિજ્ઞાસુને પ્રશ્ન થાય : ] પણ જે પક્ષના [ સાધનવાક્યમાં ] નિર્દેશ જ ન કરવાને હોય છે જે નિર્દેશપાત્ર નથી તેનું લક્ષણ શાને કહ્યું ? ” [ આને ઉત્તર એ કે 1 સાધનવાકથન અવયવ હોવાની દૃષ્ટિએ આનું લક્ષણ નથી કહ્યું, પરંતુ કેટલાક લોકો સાય (=પક્ષ) ન હોય તેને સાધ્યરૂપે કે સાધ્ય હોય તેને અ-સાધ્ય તરીકે માને છે. એટલે સાપઅસાધ્ય અંગેની ગેરસમજણ ટાળવા માટે પક્ષનું લક્ષણ રહ્યું છે. (૩૮) स्वरूपेणेष्ट इत्यस्य विवरणम् -- स्वरूपेणेति साध्यत्वेनेष्टः ॥ ३९ ॥ [ પક્ષની વ્યાખ્યામાં વાપરેલા ] “સ્વરૂપથી ઇટ’ શબ્દનું વિવરણ : વરૂપથી એટલે કે સાધ્યરૂપે ઈષ્ટ, (૩૯) 1. साध्यत्वेनेष्ट इति । पशस्य साध्यत्वान्नापरमस्ति रूपम् । अतः स्वरूपं साध्यत्वमिति ॥ 1 “સ્વરૂપથી” એટલે [ પક્ષના સ્વકીય રૂપથી અથાત ] સાધ્ય તરીકે ઇષ્ટ. [ આવે અર્થ કરવાનું કારણ એ કે સાધ્યત્વ સિવાય પક્ષનું બીજુ ૨૫ [ ક તત્ત્વો હેતું નથી. આથી સ્વરૂપ (=પક્ષનું પોતાનું રૂ૫) એટલે સાધ્યત્વ એમ અથ ધટાવ્યા છે. (૯) Page #156 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિક : પરાર્થોનુમાન ૧૧૫ gવા વિસ્તિમાહ – स्वरूपेणैवेति साध्यत्वेनवेष्टो न साधनत्वेनापि ॥४०॥ પક્ષની વ્યાખ્યામાં વાપરેલા “જ'કારનું વિવરણ કરતાં કહે છે : સ્વરૂપથી જએટલે સાધ્યરૂપે જ ઇષ્ટ, સાધનરૂપે પણ [ઇ] મહિ; (૪૦ ) - __ 1. स्वरूपेणैवेति । ननु चैवशब्दः केवल एव प्रत्यवमष्ट व्यः, तकिमर्थ स्वरूपशब्देन सह प्रत्यवमृष्टः। उच्यते । एवशब्दो निपाती द्योतकः । पदान्तराभिहितस्यार्थस्य विशेषं द्योतयतीति पदान्तरेण विशेष्यवाचिना सह निर्दिष्टः । 1. [ જિજ્ઞાસુને સહજ પ્રશ્ન : “આગલા સત્રમાં “સ્વરૂપથી ' એ શબ્દને વિચાર કરાયો જ હેઈ, આ સૂત્રમાં] કેવળ “જ'કારને વિચાર કરવાનું પ્રાપ્ત છે, તે પછી “સ્વરૂપ ” રાબ્દની સાથે એને વિચાર શા માટે [અહીં] કરાવે છે ? ” [ આને ઉત્તર ] કહીએ ? ‘જ’ એ [ કેઈ નિયત અથ’ને ‘વાચક નહિ પણ] નિપાત ( =અવ્યય) હોઈ [ સંબંધવિશેષ ] દ્યોતક છે. તે બીજા પદથી કહેવાયેલા અર્થની વિશેષતાને ઘોતિત, કરે છે, એ કારણે એના વિરોષ્યરૂપ [ ‘સવરૂપથી' એ ] અન્ય પદની સાથે નિદે છે; [ એટલે નહિ. વિશેષ્ય વગર વિશેષણ નિરાધાર ઠરે તે ધ્યાનમાં લેવું.] 2. न साधनत्वेनापीति । यत् साधनत्वेन निर्दिष्ट तत् साधनत्वेनेष्टम् । असिद्धत्वाच्च साध्यत्वेनापीष्टम् । तस्य निवृत्यर्थ एक्शब्दः ।। 2. “સાધનરૂપે પણ નહિ' [ એ શબ્દોથી જે કહેવું છે તે] આમ [ સમજી શકાય] : [ ધારો કે કઈ અનુમાનવામાં કઈ ધમ મૂળ તે ] સાધનરૂપે નિર્દેશો હોય તે તે [સ્વાભાવિક રીતે ] સાધનરૂપે ઇષ્ટ તે ગણી જ શકાય. હવે [ જે વધારામાં એ સાધન પ્રતિવાદીને અસ્વીકાર્ય હોય તો તે ઉભયસિદ્ધ ન હોઈ વાદના નિયમ મુજબ ] અસિદ્ધ હોઈ [ પ્રતિવાદીની દૃષ્ટિએ ] સાધ્યરૂપે પણ ઈષ્ટ ગણાય. [એટલે, એ અસિદ્ધ સાધનધર્મ સાધ્યત્વથી પણ ઇષ્ટ થઈ જતાં પક્ષ ગણવા પાત્ર થાય, તેથી ] તેવા [ ઉભયધમવાળા અથ’ ]ને પરિહાર કરવા માટે [ “સ્વરૂપે જ અર્થાત્ સાધ્યરૂપે જ, અને નહિ કે સાધન ને સાધ્ય ઉભવરૂપે – એમ સૂચવતો ] “જકાર વાપર્યો છે. (૪૦) તદુવાતિ – यथा शब्दस्थानित्यत्वे साध्ये चाक्षुषत्वं हेतु, शब्देऽसित्वासाध्यम् । न पुनस्तदिह साध्यत्वेनैवेष्ट', साधनत्वेनाभिधानात् ॥ ४१ ॥ તેનું ઉદાહરણ આપે છે : જેમ કે : શબ્દનું અનિયત્વ સાધ્ય હોય ત્યારે “ચક્ષુગ્રાહ્યપણું-એ હેતુ આપવામાં આવે તો તે હેતુ શબ્દમાં અસિદ્ધ હોઈ સાધ્ય ગણશે, પણ તે અહીં માત્ર સાયરૂપ જ ઇષ્ટ નથી; કારણ કે તેને સાધનરૂપે કહેલ છે. (૧) Page #157 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 1. યતિા રીન્દ્રસ્થાનિત્યત્વે સાથે વાતૃવત્વ હેતુ સિદ્ધસ્વાસ્નાથન્ – કૃત્યનેન સાથેनेष्टिमा । तदिति चाक्षुषत्वम् । इहेति शब्दे । न साध्यत्वेनैवेष्टमिति साध्यत्वेनेष्टिनियमाभावमाह । साधनत्वेनाभिधानादिति – यतः साधनत्वेनाभिहितमतः साधनत्वेनापीष्ट', न साध्यत्वेनैवेति ॥ 1. “શબ્દનું અનિત્યત્વ સાધ્ય હોય ત્યારે રજૂ કરેલે “ચક્ષુગ્રંથપણું' એ હેતુ શબ્દમાં અસિદ્ધ હોઈ સાધ્ય છે ” -– આ શબ્દોથી તેની સાધ્ય તરીકેની ઈષ્ટતા કહી છે. તે એટલે ચક્ષુગ્રદ્યપણું. “અહી” એટલે શબ્દ વિષે “સાધ્યરૂપે જ ઇષ્ટ નથી' એટલે સાધ્યરૂપે જ તેની ઇષ્ટતા મર્યાદિત નથી એમ કહ્યું છે. “સાધનરૂપે કહેલ છે ' એનો અર્થ એ કે સાધનરૂપે કહ્યું હોવાથી સાધનરૂપે પણ ઇષ્ટ છે, માત્ર સાધ્યરૂપે જ નહિ. [ માટે તેવા ઉભયધમી અર્થને પક્ષ નહિ ગણું શકાય. ] ( ૪૧ ) स्वयमित्यनेन स्वयंशब्दं व्याख्येयमुपक्षिप्य तस्यार्थमाह - સ્વમિતિ વાહિનt | ૪૨ / પક્ષની વ્યાખ્યામાં વાપરેલા “સ્વયં” શબ્દની સ્પષ્ટતા કરવી જરૂરી હોઈ તે શબ્દ ઉલ્લેખી તેને અર્થ કહે છે? સ્વયં ' એટલે વાદી વડે, (૪૨) 1. वादिनेति । स्वयंशब्दो निपात आत्मन इति षष्ठ्यन्तस्यात्मनेति च तृतीयान्तस्यार्थे वर्तते । तदिह तृतीयान्तस्यात्मशब्दस्याथे वृक्तः स्वयंशब्दः । आत्मशब्दश्च संबन्धिशब्दः । वादी च प्रत्यासन्नः । ततो यस्य वादिन आत्मा तृतीयार्थयुक्तः स एव तृतीयार्थयुक्तो निर्दिष्टो वादिनेति । न तु स्वयंशब्दस्य वादिनेत्येष पर्यायः ॥ 1. “સ્વયં” શબ્દ નિપાત ( =અવ્યય) છે. તેને અથે પોતાનું ” એમ વક્કીવિભક્તિપરક અથવા “પિતા વડે એમ તૃતીયા વિભક્તિપરક હોઈ શકે. અહીં “પિતા વડે એમ તૃતીયાત અથ લેવાનું છે. હવે “પોતે ' એ શબ્દ સંબંધવાચક છે. અહીં [અર્થદષ્ટિએ એ શબ્દને વેગ [ સૂત્ર ૩૮મામાં અનુક્ત છતાં અધ્યાહત એવા ] વાદી સાથે [ સ્વસ્વામિભાવે ] છે. તેથી અહીં “પિતે ” એટલે વાદીની પિતાની જાત, અને તેનો તુતીયાત પ્રયોગ અભિપ્રેત હોઈ તેને અથ ‘વાદી વડે ” એ થાય. [આમ “સ્વયં” શબ્દને “વાદી વડે’ એ અર્થ, એ શબ્દની સાપેક્ષતાને લીધે કર્યો છે; ] “સ્વયં” શબ્દનો પર્યાય ( = વાગ્યાથ) “વાદી વડે’ છે એમ સમજવાનું નથી. ( ર ) कः पुनरसौ वादीत्याह - यस्तदा साधनमाह ॥ ४३ ॥ તો હવે વાદી કશું કહેવાય ? એ [ પ્રશ્નનો ઉત્તર ] કહે છેઃ જે તે વખતે સાધન કહે છે. ( ૩ ) 1. यस्तदेति बादकाले साधनमाह । अनेकवादिसंभवेऽपि स्वयंशब्दवाच्यस्य वादिनी विशेषणमेतत् । 1. તે વખતે એટલે વાદના કાળે જે સાધન કહે – આ આખું વાક્ય ] “સ્વયં” શબ્દથી અભિપ્રેત વાદીનું [ જ ] વિશેષણ છે. [ તે વાદમાં ] આમ તે અનેક વાદી હોઈ શકે, [ પણ બીજા કેઈ વાદીની અહીં વાત નથી.] Page #158 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ પરાથનુમાન ૧૧૭ 2. यद्येवं वादिन इष्टः साध्य इत्युक्तम् । एतेन च किमुक्तेन ? अतेन तदा वादकाले तेन वादिना स्वयं यो धर्मः साधयितुमिष्टः स एव साध्यो नेतरो धर्म इत्युक्तं भवति । वादिनोऽनिष्टधर्मसाध्यत्वनिवर्तनमस्य वचनस्य फलमिति यावत् ॥ પૂછવાનું મન થાય : ] “આમ હોય તો [સરવાળે ] કહેવાયું તો એટલું જ ને કે જે વાદીને ઈષ્ટ હોય તે સાધ્ય (=પક્ષ) ? પણ આમ કહેવાથી શું સયું ?” [ આને ઉત્તર : ] વાદના પ્રસંગે તે વાદીને પોતાને જે ધર્મ સાધવો ઈષ્ટ હોય તેને જ સાધ્ય ગણ, બીજે નહિ – એવું આ દ્વારા કહેવાયું છે. એટલે આ વિશેષણમાંથી, વાદીને પોતાને અનિષ્ટ એવા ધમને [ પણ ] સાધ્ય માની લેવાનો નિષેધ ફલિત થાય છે. [ માટે “સ્વયં” શબ્દનો ઉપયોગ પણ અગત્યને કરે છે. ] (૪૩) अथ कस्मिन्सत्यन्यधर्मसाध्यत्वस्य संभवो यन्निवृत्त्यर्थं तद् वक्तव्यमित्याह - ___एतेन - यद्यपि क्वचिच्छास्त्रे स्थितः साधनमाह, तच्छास्रकारेण तस्मिन्धर्मिण्यनेकधर्माभ्युपगमेऽपि यस्तदा तेन वादिना धर्मः स्वय साधयितुमिष्टः, स एव साध्यो नेतर इत्युक्त भवति ॥४४॥ [તે વળી પ્રશ્ન થાય : ] “તે હવે કેવા સંજોગોમાં અન્ય ધર્મને પણ સાધ્ય માની લેવાને સંભવ રહે છે, કે જેથી તેને અટકાવવા માટે ઉપર કહેલું વિધાન જરૂરી બને છે ? '' એટલે કહે છે : [કોઈ વાદી] ભલે કઈક શાસ્ત્રનું અવલંબન કરીને કેઈ સાધ્યની સિદ્ધિ માટે ] સાધન કહે, અને ભલે તે શાસ્ત્રના [મૂળ] પ્રવર્તકે તે ધમી વિષે અનેક ધર્મો માનેલા હેય, પરંતુ તે વખતે તે વાદી પોતે જ જે ધર્મ સાધવા ઈચ્છતો હોય તે જ સાધ્ય, અન્ય નહિ – એવું આ [ પક્ષની વ્યાખ્યાથી કહેવાય છે. (૪૪) 1. तच्छास्त्रकारेणेति । यच्छास्त्र तेन वादिनाऽभ्युपगत तच्छास्त्रकारेण तस्मिन्माध्यमिणि अनेकस्य धर्मस्याभ्युपगमे सति अन्यधर्मसाध्यत्वसंभवः । तथा हि -- शास्त्रं येनाभ्युपगतं तत्सिद्धा धर्मः सर्व एव तेन साध्य इत्यस्ति विप्रतिपत्तिः । अनेनापास्यते । अनेकधर्माभ्युपगमेऽपि सति स एव साध्या या वादिन इष्टो नान्य इति । 1. તે વાદીએ જે શાસ્ત્રને અંગીકાર કર્યો હોય તેમાં, [ કેઈક પ્રસંગે ચર્ચાતા ] કેઈક સાધમ વિષે અનેક ધર્મોને સ્વીકાર તે શાસ્ત્રના [ મૂળ ] પ્રવર્તકે કર્યો હોઈ શકે. એને લીધે તે ધમી વિષે, [ વાદી જેના પ્રત્યે તટસ્થ હોય, પણ મૂળ શાસ્ત્રકારે સ્વીકાર્યા હોય તેવા અન્ય] ધર્મોને પણ સાધ્ય માની લેવાની શક્યતા રહે છે – વિશેષે એટલા માટે કે કઈ વાદીએ અમુક શાસ્ત્ર સ્વીકાર્યું હોય એટલે તેમાં [ મૂળ શાસ્ત્રકારે, અમુક ધમમાં ] સિદ્ધ કરેલા બધા ધર્મો તે વાદીને પણ સાધ્ય તરીકે અભિપ્રેત હોવા જ જોઈએ ' એવું પણ કેટલાક માની લેતા હોય છે. [ એવા મંતવ્યનું પક્ષની વ્યાખ્યામાંના ] “સ્વયં” શબ્દથી ખંડન કરાય છે. [ એટલે મૂળ શાસ્ત્રકાર વડે ] અનેક ધર્મો મનાયા હોય તો યે તે જ ધર્મ સાધ્ય ગણાય, જે વાદીને ઇષ્ટ હોય; અન્ય કોઈ ધર્મ નહિ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 2. नमु च शास्त्रानपेक्ष वस्तुचलप्रवृत्त लिङ्गम् । अतोऽनपेक्षणीयत्वान्न शास्त्रे स्थित्वा वादः कर्तव्यः । सत्यम् । आहोपुरुषिकया तु यद्यपि क्वचिच्छास्त्रे स्थित इति किं चिच्छास्त्रमभ्युपगतः साधनमाह, तथापि य एव तस्येष्टः स एव साध्य इति ज्ञापनायेदमुक्तम् ।। ૧૮ 2. [ કોઈ તેજસ્વી જિજ્ઞાસુને પ્રશ્ન : ] “ખરેખર તો અમુક કે તમુક શાસ્ત્રને ધ્યાનમાં રાખીને નહિ, પણ જે તે વિષયની વાસ્તવિકતાના બળે [ સ્વતંત્ર ભાવે] કોઈ લિંગ [ રજૂ કરવાનુ] હોય છે. અટલે શાસ્ત્રની અપેક્ષા કરવા જેવી ન હોઈ, કેાઈ શાસ્ત્રનું અવલ બન સ્વીકારીને યાદ ન કરવા જોઇએ. વાત સાચી. છતાં [ વાદી ઘણી વાર] મિથ્યાભિમાનથી કોઈક શાસ્ત્રને અવલંબતા હોઈ તેને અ ંગીકારીને જે તે સાધન કહેતા હોય છે. તા પણ જે ધમ તેને ઇષ્ટ હોય તે જ સાધ્ય ગણાય એ બાબત પર ભાર આપવા [ પક્ષની વ્યાખ્યામાં ] આ [ ‘સ્વયં” એમ] કર્યુ છે. ( ૪૪ ) .. ― इष्ट इति यत्रार्थे विवादेन साधनमुपन्यस्तं तस्य सिद्धिमिच्छता सोऽनुक्तोऽपि વર્તન સાધ્યુંઃ ॥ ૪ ॥ ‘ ઇષ્ટ ’એટલે જે અથ અંગે વિવાદ હેાવાને લીધે તેની સિદ્ધિ ઇચ્છનાર વધુ સાધન રજૂ કરાયુ હોય તે [ અ] વચનથી ન કહેવાયા હોય તેા પણ તેને સાધ્યરૂપ ગણવા; ( ૪૫ ) 1. इष्ट इति । इष्टशब्दमुपक्षिप्य व्याचष्टे यत्रार्थ आत्मनि विरुद्धो वादः प्रकान्तो 'नास्त्यात्मा' इत्यात्मप्रतिषेधवादः आत्मसत्तावादविरुद्धः, विधिप्रतिषेधयोर्विरोधात् । तेन विवादेन हेतुना साधनमुपन्यस्तं तस्यात्मार्थस्य सिद्धिं निश्श्रयमिच्छता वादिना सोऽर्थः साध्य इत्युक्त ं भवति ક્લન્ગેન | 1. [ પક્ષની વ્યાખ્યામાં વાપરેલા ] · ઈર્ષ્યા ' શબ્દ તરફ ધ્યાન ખેંચી તેનુ મહત્ત્વ સમજાવે છે : ધારો કે કાઈ અથ' વિષે ‘વિવાદ' એટલે કે વિરુદ્ધ વાદ રજૂ કરાયા -- દા.ત. આત્મા વિષે ‘આત્મા નથી' એવે આત્મનિષેધક મત તે, એક જ બાબતના ભાવ અને અભાવના ક્શન વચ્ચે વિરાધ હોવાથી, આત્મસત્તાના મતને વિરોધી મત ગણાય. તે। એ પ્રકારના વિવાદને કારણે, જ્યારે તે આત્મા ઇત્યાદિ અર્થાંની સિદ્ધિ એટલે કે નિશ્ચય પ્રુચ્છનાર વાદી વડે કાઈ સાધન રજૂ કરાયું હોય ત્યારે તે આત્માદિ અથ' તે ‘સાધ્યું' એમ વ્યાખ્યામાં વપરાયેલા] ‘ઈટ’ શબ્દથી સૂચવાય છે. [જો તેને સ્થાને ‘ઉક્ત' શબ્દ વાપર્યાં હોત તે સાધ્ય સિદ્ધ કરવાનું માત્ર મનમાં હોય તે પૂરતું ન ગણુાત; તેનું ક્થન પણ સાધનવાકયમાં કરવું પડત. ] 2. યત્તત્ ‘દ્ભુત મર્યાત' કૃતિ‰ળમતે, તવિહારેક્ષ્ય વાચં સમાયિતમ્ । એ 2. [ આ ચર્ચાને ] અંતે[ આવનારા સૂત્ર ૩,૪૭માં ] જે ‘ એમ સમજાય છે ’ શબ્દો મૂક્યા છે તેના અહીં પણ અધ્યાહાર કરીને આ સૂત્રનું વાક્રય પૂરું કરવું. 3. यद्यपि परार्थानुमाने उक्त एव साध्यो युक्तः, अनुक्तोऽपि तु वचनेन સાયા, सामथ्र्यक्त्वा तस्य ॥ ૩, જો કે પરાર્થાનુમાનમાં સાધ્ય પણ ઉકત જ હોય તે ઉચિત ગણાય, જતાં વચનથી અનુતને પણ સાધ્ધ એટલા માટે ગણ્યુ છે કે [ ભલે વચનથી નહિ, પણ સમગ્ર સાધનવાકયના ] સામર્થ્યથી તો તે ઉકત જ હોય છે. ( ૪૫ ) Page #160 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પછિદ : પરાર્થનુમાન २१८ कुत एतदित्याह -- तदधिकरणत्वाद्विवादस्य ।। ४६ ।। આમ કેમ તે સમજાવે છે : કારણ કે વિવાદનું અધિકરણ તે હોય છે. (૪૬) 1. तदिति । सोऽर्थोऽधिकरणमाश्रयो यस्य स तदधिकरणो विवादः । तस्य भावस्तत्त्वम् । તક્ષ્માવિતિ | - 1. “અધિકરણ” એટલે આશ્રય. વિવાદ તેને ( સાધ્યને) આશ્રયે હોય છે. આ કારણે [ અનુક્ત સાધ્ય પણ સામર્થ્યથી કહેવાઈ જાય છે.] 2. एतदुक्तं भवति -- यस्मात्, विवाद निराकर्तुमिच्छता वादिना साधनमुपान्यस्त, तस्मात् यत् अधिकरण विवादस्य तदेव साध्यम् । यतो विरुद्ध वादमपनेतु साधनमुफ्न्यस्त तच्चेन्न साध्यं, किमिदानी जातिनियत किचित् साध्यं स्यादिति ॥ 2. કહેવાને ભાવ આવો છે : વાદીએ વિવાદ( =વિરુદ્ધ મત)નું નિરાકરણ લાવવા માટે સાધન રજૂ કર્યું હોય છે, તેથી વિવાદનું જે અધિકરણ હોય તે જ સાધ્ય હોય; મરણ કે જે વિરુદ્ધ મતને નિરાસ કરવા માટે સાધન રજૂ કર્યું હોય તેને વિષયભૂત ધર્મ] જે સાધ્ય ન હોય તે પછી શું સાધ્યત્વની કઈ વિશેષ જાતિવાળું હોય તેને સાધ્ય માનવું ? ( ૪૬) अनुक्तमपि परार्थानुमाने साध्यमिष्टम् । तदुदाहरति -- . यथा पार्थाश्चक्षुरादयः सघातत्वाच्छयनासनाचगवदिति । अत्रात्मार्था इत्यनुक्तावप्यात्मार्थता साध्या। तेन नेोक्तमात्रमेव साध्यमित्युक्तं भवति ॥४७॥ [ આમ] પરાથનુમાનમાં અનુક્ત એવા સાધ્યને પણ ઈટ ગણી શકાય; તેનું ઉદાહરણ આપે છે : ચક્ષુ આદિ પરાર્થે છે; કારણ કે તે અનેકના સંઘાતરૂપ છે; જેમ કે શયન, આસન આદિ [ સાધનરૂ૫] અંગો, - આ અનુમાનમાં [પરાર્થને સ્થાને ! 'આત્માથે' એમ ભલે કહ્યું ન હોય, તો પણ એ આત્માર્થપણું જ સાધ્ય છે. તેથી ઉક્ત તે જ સાધ્ય હોય એવું નથી – એમ સમજાય છે. ( ૪૭ ) 1. परार्था इति । चक्षुरादिये षां श्रोत्रादीनां ते चक्षुरादय इति धर्मी। परस्मायिमे परार्थी इति साध्य पारार्ण्यम् । संघातत्वादिति हेतुः । व्याप्तिविषयप्रदर्शन च शयनासनाचकावदिति । शयनमासनं च ते आदी यस्य तच्छयनासनादि पुरुषोपभोगाङ्ग संघातरूपम् तद्वत् । अत्र प्रमाणे यदध्यात्माांश्चक्षुरादय इत्यात्मार्थता नोक्ता, अनुक्तावप्यात्मार्थता साध्या । Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ન્યાયબિન્દુ 1. “ચક્ષુ આદિ” એટલે આંખ, કાન વગેરે; આ ધમી છે. “પરા ' એટલે પર માટે. આમ પરાર્થતા તે સાધ્ય છે. “સંઘાતરૂપ હોવું' તે હેતુ છે. [ “જે જે સંઘાતરૂપ હોય તે પરાર્થ હોય એવી ] વ્યાપ્તિના [ પ્રમાણરૂપ ] વિષયને [ દૃષ્ટાંતરૂપે ] બતાવવા “શયન, આસન આદિ અંગે નો ઉલ્લેખ કર્યો છે. શયન. આસન આદિ પુરૂષના ઉપભોગનાં [ સર્વ ] અગ સંધાતરૂ૫ ( =વિવિધ ઘટકોમાંથી બનેલા સમુદાયરૂપ) હોય છે. તેની જેમ [ ચક્ષ આદિનું પણ સમજવું ]. જો કે અહીં રજૂ કરેલા પ્રમાણમાં ‘ચક્ષુ વગેરે આત્માથે છે ' એમ આત્માર્થતા [ સાધ્યરૂપે સ્પષ્ટ રીતે ] નથી કહી, તે પણ આત્માર્થતા જ સાધ્ય છે. 2, તથા હિ –– સત્યેનો “મર્યાત્મ' | તદ્વિદદ્ધ વીન્દ્રનોd “નાટ્યાત્મા’ શુતિ | ततः सांख्येन स्ववादविरुद्ध बौद्धबाद हेतूकृत्य विरुद्धवादनिराकरणाय स्ववादप्रतिष्ठापनाय च साधनमुपन्यस्तम् । अतोऽनुक्तावप्यात्मार्थता साध्या, तदधिकरणत्वाद्विवादस्य । शयनासनादिषु हि पुरुषोपभोगाङ्गेष्वात्मार्थत्वेनान्वयो न प्रसिद्धः । संघातत्वस्य पारार्थमात्रेण तु सिद्ध परार्था इत्युक्तम् । 2. [ આમ કેમ તે ] વિગતે સમજીએ : સાંખ્ય [વાદી ] કહે છે: “આત્મા છે. ” તેની વિરુદ્ધ બૌદ્ધ કહે છે : “ આત્મા નથી.” તેથી સાંખ્ય વાદીએ [ આત્મા અંગેના ] પિતાના વાદ( =મંતવ્ય)થી વિરુદ્ધ એવા બૌદ્ધવાદને નિમિત્ત કરીને, તે વિરુદ્ધ વાદના નિરાકરણ માટે અને પોતાના વાદની સ્થાપના માટે [ ઉપર મુજબ ] સાધન રજૂ કર્યું છે. આ [ સંદર્ભ]ને લીધે, વગર કશે, “આત્માર્થતા” [ અને છેવટે આત્માનું અસ્તિત્વ ] એ જ તે [ પરાથનુમાન નું સાધ્ય બની રહે છે; કારણ કે વિવાદ તેને જ ( =આત્માના અસ્તિત્વને) આશ્રયે પ્રવર્તે છે. [આમ છતાં, અહીં વાદીએ “આત્માથે' ની જગાએ “પરાથે ' એમ સાધ્યને ઉલ્લેખ્યું છે તે નીચેની પરિસ્થિતિને વશ થઈને : દષ્ટાન તરીકે કહેલાં] પુરુષના ઉપભોગનાં અંગરૂપ રાયન, આસન આદિનો આત્મા થતા સાથેનો સંબંધ પ્રસિદ્ધ નથી: એમાં રહેલા] સંધાતપણાને પરાર્થતા સાથે સંબંધ જ [ લેમાં સિદ્ધ છે. તેથી પાર્થ” એમ [સામાન્યરૂપે] કહ્યું છે; [એ પર' એટલે આત્મા એ વાત આ તબકકે ઉલ્લેખી નથી.]. 3. चक्षुरादय इत्यत्रादिग्रहणाद्विज्ञानमपि परार्थ साधयितुमिष्टम् । विज्ञानाच्च पर आत्मैव स्यात् । 3. [ હવે પરાથ માંના “પર' તરીકે અહીં વાદીને આત્મા જ અભિપ્રેત હોઈ શકે તે સિદ્ધ કરતા સંગે સમજીએ : ] “ચક્ષુ આદિ એમાં “આદિ’ શબ્દ ઠાસ, [ સાંખ્ય વાદીને પિતાને સંમત એવું બુદ્ધિસ્થ ] વિજ્ઞાન પણ [ ધમી તરીકે ] અભિપ્રેત હોવાથી, તેની પણ પરાર્થતા તે સાધવા માગે છે. હવે વિજ્ઞાનથી પર એ તે આત્મા જ હોઈ શકે. 4. परस्यार्थकारि विज्ञान सेत्स्यतीति सामर्थ्यादात्मार्थत्व सिध्यति चक्षुरादीनामिति मत्वा परार्थग्रहणं कृतम् । 4. આમ [ ઉપર્યુંકત અનુમાનથી ] વિજ્ઞાન પણ પરને અર્થ સાધનાર સિદ્ધ થશે, અને પછી સંગના ] સામથી [ એ “પર” તે બીજું કશું નહિ પણ આત્મા એમ માનવાનું અનિવાર્ય બનતાં ચક્ષુ આદિ બધાની આત્માર્થતા સિદ્ધ થશે એમ માનીને પરાથે એવો [ સામાન્ય ] શબ્દ વાપર્યો છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાથનુમાન ૧૨૧ 5. तेनेष्टसाध्यत्ववचनेन नोक्तमात्रमपि तु प्रतिवादिनो विवादास्पदत्वाद्वादिनः साधयितुमिष्टमुक्तमनुक्त वा प्रकरणगम्यं साध्यमित्ययुक्तम् भवति ।। 5. આમ આ [ ઉદાહરણ ]થી, [ સા ધ્યની વ્યાખ્યામાં વાપરેલા ] “ઇષ્ટ' શબ્દને એ ભાવ સ્પષ્ટ થાય છે કે વાદીએ કહ્યો હોય તે જ ધમ સાધ્ય હોઈ શકે તેવું નથી; પ્રતિવાદીએ ઊભા કરેલા વિવાદને લીધે વાદી જે ધર્મ ખરેખર પ્રતિપાદિત કરવા ઇચ્છતે હોય તે ધમ ઉક્ત હોય તો પણું અને અનુક્ત હોય ને માત્ર ] પ્રકરણના સામર્થ્યથી સુસ્પષ્ટ થતું હોય તે પણ તે સાધ્ય જ ગણાય. (૪૭) अनिराकृत इति एतल्लक्षणयोगेऽपि यः साधयितुमिष्टोऽप्यर्थः प्रत्यक्षानुमानप्रतीतिस्ववचनैर्निराक्रियते, न स पक्ष इति प्रदर्शनार्थम् ॥ ४८ ॥ સિદ્ધ કરવા ઘારેલે અર્થ આ લક્ષણના યોગવાળો હોય છતાં જે પ્રત્યક્ષ, અનુમાન, પ્રતીતિ કે સ્વવચનથી નિરસન પામતા હોય તો તે પક્ષ ન ગણ્ય એવું બતાવવા “અનિરાકૃત” એવું [ વિશેષણ પક્ષની વ્યાખ્યામાં] પ્રોક્યું છે, (૪૮). 1, अनिराकृत इति व्याख्ये यम् । एतत् इत्यनन्तरप्रकान्तं यत् पक्षलक्षणमुक्त साध्यत्वेनेष्टेत्यादि - एतल्लक्षणेन योगेऽप्यों न पक्ष इति प्रदर्शनार्थ प्रतिपादनायानिराकृतग्रहण कृतम् । 1. [ પક્ષની વ્યાખ્યામાંના ] “અનિરાકૃત' ( = નિરસન નહિ પામેલ) એ શબ્દનું મહત્વ પણ સમજાવવાની જરૂર છે : “આ લક્ષણ” એટલે હમણાં જ ( = છેલ્લાં કેટલાંક સૂત્રોમાં) [ મૂળ વ્યાખ્યામાંના છેલા વિશેષણ સિવાયનાં વિશેષણોની, ] “સાધ્યરૂપે ઈન્ટ” આદિ [ સ્પષ્ટતાઓ ] દ્વારા જેટલું પક્ષનું લક્ષણ રજૂ કર્યું તેટલા લક્ષણને યોગ હોવા છતાં કઈ અર્થ પક્ષ ન હોઈ શકે એ બતાવવા “અનિરાકૃત” એવું [ વિશેષણ] ઉમેયુ છે. 2. कीदृशोऽर्थो न पक्षः साधयितुमिष्टोऽपीत्याह यः साधयितुमिष्टोऽर्थः प्रत्यक्ष चानुमान च प्रतीतिश्च स्ववचनं चैतैर्निराक्रियते विपरीतः साध्यते, न स पक्ष इति ॥ 2કોઈ અર્થ સિદ્ધ કરવા ધારેલું હોય છતાં કેવું હોય તો પક્ષ ન કહેવાય તે સ્પષ્ટ કરે છે : સિદ્ધ કરવા ધારેલે જે અર્થ પ્રત્યક્ષ, અનુમાન, પ્રતીતિ અને સ્વવચન – એટલા [ માંથી ગમે તે એક] દ્વારા [ પણ] નિરસન પામતે હોય, એટલે કે વિપરીત સ્વરૂપને સિદ્ધ કરતો હોય તે પક્ષ ન કહેવાય. (૪૯) તત્ર પ્રાનિરતિ યથા – અશ્રાવ શ રૂત્તિ 1 કર છે તેમાં પ્રત્યક્ષથી નિરાકત [ પક્ષ] જેમ કે- “શદ અશ્રાવણ છે.' (૪૯) ___ 1. तत्रेति । तेषु चतुषु प्रत्यक्षादिनिराकृतेषु प्रत्यक्षनिराकृतः कीदृशः ? यथेति । यथाऽयं प्रत्यक्षनिराकृतस्तथान्येऽपि दृष्टध्या इति यथाशब्दार्थः । ન્યા. બિ. ૧૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 1. પ્રત્યક્ષાદિ ચારથી નિરાકૃતમાંને પ્રત્યક્ષનિરાકૃત કેવો હોય તે સમજાવવા ઉદાહરણ આપે છે. તેવા અન્ય [ પ્રત્યક્ષનિરક્ત ] પક્ષે પણ [ તે તે પ્રસંગે ] સમજી લેવા એવું “જેમ કે શબ્દથી સૂચવાય છે. 2. અવળેન ગ્રાહ્યઃ શ્રાવળ: I 7 શ્રાવળોશ્રાવઃ | શ્રોત્રા – બાહ્ય કૃતિ પ્રતિજ્ઞાર્થ છત્રીग्राह्यत्वं शब्दस्य प्रत्यक्षसिद्धेन श्रीत्रग्राह्यत्वेन बाध्यते ॥ 2. શ્રવણુ(=કાન)થી ગ્રહણ થવા ગ્ય તે “શ્રાવણ” કહેવાય. જે શ્રાવણ ન હોય તે અશ્રાવણુ” કહેવાય . આમ “શબ્દ શ્રેત્રગ્રાહ્ય નથી” એ પ્રતિજ્ઞા(=પક્ષ)ને અર્થ છે. હવે શબ્દનું શ્રોત્રાહ્યપણું પ્રત્યક્ષ સિદ્ધ હોઈ તેનું શ્રોત્રથી અગ્રાહ્યપણું તે બાધિત થઈ જાય છે, [ માટે તે પક્ષ ગણી શકાશે નહિ. ] ( ૯ ) अनुमाननिराकृतो यथा - नित्यः शब्द इति ॥ ५० ॥ અનુમાનથી નિરાકૃત [ પક્ષ] : જેમ કે – “શબ્દ નિત્ય છે. (૫૦) 1. મનુમાનનિજાતિ કથા નિયઃ રાજેન્દ્ર તિ રાક્ટ પ્રેતિજ્ઞાનં નિત્યવિમનિસનાનુમાનसिद्धन निराक्रियते ।। 1. “શબ્દ નિત્ય છે તે અનુમાનથી નિરાકૃત પક્ષનું ઉદાહરણ છે. [ બૌદ્ધાદિ-પ્રતિપાદિત “ કૃતકત્વ ' આદિ હેતુવાળા ] અનુમાનની મદદથી સિદ્ધ થયેલું શબ્દનું અનિત્યત્વ અહીં પ્રતિજ્ઞારૂપે રજૂ કરાયેલા શબદના નિત્યત્વનું નિરસન કરે છે. (૫૦ ) પ્રતિાિરાણો અથr અવકા શોતિ છે ? પ્રતીતિનિરાકૃત [પક્ષ ] : જેમ કે – શશી તે ચદ્ર નથી. ( પ૧ ) 1. प्रतीत्या निराकृतः । अचन्द्र इति चन्द्रशब्दवाच्यो न भवति शशीति प्रतिज्ञाता । अयं च प्रतीत्या निराकृतः । - 1 “પ્રતીતિનિરાકૃત” એટલે પ્રતીતિ વડે નિરાત. “શશી તે ચન્દ્ર નથી ” એટલે કે ચન્દ્ર” શબ્દથી વાચ્ય નથી - આ થયે પ્રતિકાવાક્યને અર્થ. આ પક્ષ એ પ્રતીતિ વડે નિરસન પામેલ છે. 2. प्रतीतोऽथ उच्यते विकल्पविज्ञानविषयः । प्रतीतिः प्रतीतत्व विकल्पविज्ञानविषयत्वमुच्यते । 2. [ અહીં “પ્રતીતિ’ શબ્દને અર્થ વિગતે સ્પષ્ટ કરીએઃ અપ્રતીતિ'ને અર્થ પ્રતીતત્વ થાય.] હવે જે અર્થ વિકપ વિજ્ઞાનના વિષયરૂપ હોય તે “પ્રતીત' અથ કહેવાય. અને પ્રતીતિ એ પ્રતીતત્વ હોઈ વિકલ્પવિજ્ઞાનવિષયત્વને પ્રતીતિ કહેવાય.. 3. તેને વિશ્વજ્ઞાન પ્રતીતિ નિશ્ચન્દ્રરાવવવવં સિમેવા તથા હિ – વત विकल्पज्ञानग्राह्य तच्छन्दाकारसंसर्गयोग्यम् । यच्छब्दाकारांसर्गयोग्य तत् सांकेतिकेन शब्देन बक्तु शक्यम् । अतः प्रतीतिरूपेण विकल्पविज्ञानविषयत्वेन सिद्ध चन्द्रशब्दवाच्यत्वमचन्द्रत्वस्य बाधकम् । 3. તો પ્રતીતિ કિંવા વિકલ્પજ્ઞાનથી શશી તે “ચન્દ્ર' શબ્દથી વાચ્યું હોવાનું સિદ્ધ જ છે. આ વાત સ્પષ્ટરૂપે સમજીએ : જે પદાર્થ વિકલ્પવિજ્ઞાનથી ગ્રાહ્ય હોય તે, શબ્દના આકારના Page #164 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ પવાર્થનુમાન ૧૩ સંસર્ગને યોગ્ય હોય છે. હવે જે વસ્તુ રાબ્દાકારના સંસગને યોગ્ય હોય તેને સાંકેતિક શબ્દથી કહેવાનું શક્ય હોય છે. આમ [ શશીને વિષે ] પ્રતીતિ ઉત્પન્ન થતી હોય એટલે કે તે વિકલ્પવિજ્ઞાનનો વિષય હોઈ તેની અંદર “ચંદ્ર' શબ્દથી ઉલેખ પામવાની ગ્યતા સિદ્ધ જ છે. આથી તે “ “ચંદ્ર” [ શબ્દથી વાચ્ય ] નથી ” એવું કથન બાધિત થાય છે. __4. स्वभावहेतुश्च प्रतीतिः। यस्मात् विकल्पविषयत्वमात्रानुबन्धिनी सांकेतिकशब्दवाच्यता, ततः स्वभावहेतुसिद्धं चन्द्रशब्दवाच्यत्वमवाच्यत्वस्य बाधकं दृष्टब्यम् ।। 4. હવે [ એ ધ્યાનમાં રાખવું કે] પ્રતીતિ તે, [ કઈ પદાર્થનું અમુક શબ્દથી વાપણું સિદ્ધ કરવા માટે, ] સ્વભાવહેતુરૂપ છે; કારણ કે [ કે પદાર્થમાં રહેલી પ્રતીતિમાત્ર સાથે અર્થાત ] વિકલ્પવિષયતા માત્ર સાથે સાંકેતિકશબ્દવાટ્યતાને અનુબંધ હોય છે. આમ [ શશી] સ્વભાવહેતુથી “ચંદ્ર શબ્દવાણ્ય સિદ્ધ થતા હોઈ તે “ચન્દ્ર' શબ્દથી અવાગ્ય છે તે [પક્ષ ] બાધિત થાય છે. (૫૧), स्ववचननिगकृतो यथा - नानुमानं प्रमाणम् ॥५२॥ સ્વવચનથી નિરાકૃત પક્ષ)ઃ જેમ કે – “અનુમાન પ્રમાણુ નથી.” (પર) 1. “વવરને પ્રતિજ્ઞાર્થસ્થાનીયે વાવ: શષ્યઃ તેનું નિરાતઃ પ્રતિજ્ઞાથે ને સાથઃ | यथा -- नानुमान प्रमाणम् इत्यत्रानुमानस्य प्रामाण्यनिषेधः प्रतिज्ञार्थः । स नानुमान प्रमाणमित्यनेन स्ववाचकेन बाध्यते । वाक्यं ह्येतत् प्रयुज्यमान वक्तुः शाब्दप्रत्ययस्य सदर्थत्वमिष्ट सूचयति । तथाहि -- मद्वाक्यायोऽर्थसंप्रत्ययः तवोत्पद्यते सोऽसत्यार्थ इति दर्शयन् वाक्यमेव नोच्चारयेद्वक्ता । वचनार्थ श्वेदसत्यः परेण ज्ञातव्यः वचनमपार्थकम् । योऽपि हि सर्व मिथ्या ब्रवीमीति वक्ति सेोऽप्यस्य वाक्यस्य सत्यार्थत्वमादर्शयन्नेव वाक्यमुच्चारयति । यद्येतद्वाक्यं सत्यार्थमादर्शितम्, एवं वाक्यान्तराण्यात्मीयान्यसत्यार्थानि दर्शितानि भवन्ति । एतदेव तु यद्यसत्यार्थ म्, अन्यान्यसत्यार्थानि न दर्शितानि भवन्ति । ततश्च न किंचिदुच्चारणस्य फलमिति नोच्चारयेत् । तस्माद्वाक्यप्रभव वाक्यार्थालम्बन विज्ञान सत्यार्थ दर्शयन्नेय वक्ता वाक्यमुच्चारयति । 1. “સ્વચન એટલે ખુદ પ્રતિજ્ઞાના અર્થ(=પક્ષ)ને કહેનારો શબ્દ. તેનાથી નિરસન પામેલે પ્રતિજ્ઞાથ પણ સાથે (=પક્ષ) ન હોઈ શકે; જેમ કે “અનુમાન પ્રમાણ નથી ” એ (પ્રતિજ્ઞાવાક્યમાં અનુમાનના પ્રમાણપણાને નિષેધ તે પ્રતિજ્ઞાનો અર્થ છે. તે અર્થ “અનુમાન પ્રમાણ નથી” એ સ્વવાચક વાક્યથી જ બાધિત થાય છે, કારણ કે વક્તાએ આ વાક્ય પ્રર્યું છે એ હકીકત એ બતાવે છે કે તેને શબ્દજનિત બેધને [ વિષયભૂત ] જે અર્થ છે તે સત હોવાનું અભિપ્રેત છે. [ કેઈને પ્રશ્ન થાય : “આમ કઈ રીતે ?”] તે જોઈએ : “મારા વાકયથી જે અર્થની પ્રતીતિ તમને થાય છે તે અસત્યરૂ૫ છે” એમ બતાવવાને વક્તાને આશય હોત તે તે આ વાક્ય જ ન ઉચ્ચારત; [ કારણ કે ] તેના વચનને અથ” જ જે બીજાએ અસત્યરૂપ માનવાને હોય તો તેનું બેસવાનું અર્થરહિત બની જાય; [ ને તે “પ્રોજન વગર મંદ પણ ન પ્રવતે" એ ન્યાયે તે વ્યક્તિ બોલવાની પ્રવૃત્તિ પણ ન જ Page #165 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ કરે.] ખરેખર તો, કોઈ માણસ “હું બધું મિથ્યા બેસું છું” એવું વાક્ય બેલે ત્યારે પણ [ઉપયુક્ત ન્યાયે તે “[ કમસે કમ ] આ વાક્ય સત્યરૂ૫ અર્થવાળું છે' એવા અભિપ્રાથથી જ તેને ઉચ્ચારે; [ કારણ કે ] જે એને એ વાર્થ સત્ય અથવાળું અભિપ્રેત હોય તે જ [ તે વાક્ય દ્વારા પોતાનાં અન્ય વાક્યો અસત્ય અર્થવાળાં હોવાનું બતાવી શકાય. એથી ઊલટું, જે એ વાકયે જ અસત્યાર્થ હોય તે અન્ય વાક્યો અસત્યાર્થ હોવાનું ન બતાવી શકાય; અને તે “ઉચ્ચારણનું કશું ફળ નથી” એમ કરી તે વ્યક્તિ વાક્ય ઉચ્ચારે જ નહિ. તેથી, નાકમાંથી જન્મતું વાક્યાર્થવિષયક જ્ઞાન સત્યાર્થક હોવાનું સ્વીકારીને જ વક્તા વાક્ય ઉચ્ચારતા હોય છે; [વક્તા એ આવશ્યક્તામાંથી છટકી શકે તેમ નથી.] 2. तथा च सति बाह्यवस्तुनान्तरीयक शब्द दश यता शब्दज विज्ञान सत्यार्थ दशयितव्यम् । ततो बाह्यार्थ कार्याच्छन्दादुत्पन्नं विज्ञानं सत्यार्थ मादर्शयता कार्य लिङ्गजमनुनानं प्रमाण शाब्द दर्शित भवति । - 2, હવે આનો અર્થ એ થાય કે વક્તા જે “શબ્દ તે બાહ્ય અર્થ સાથે, [ તેના કાર્યા. રૂપે, ] અવિનાભાવી હોય છે તે વાતને સ્વીકાર કરે તે જ તેને માટે શબ્દજનિત જ્ઞાનની સત્યાર્થતા દર્શાવવાનું શક્ય બને. [ હવે શબ્દનો અર્થ સાથે આ અવિનાભાવ બતાવવા શબ્દને બાહ્ય પદાર્થને કાયરૂપ માનવો પડશે, અને પછી જ ] તેવા શબ્દમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન સત્યરૂપ બતાવી શકાશે. હવે એ વાતને સ્વીકાર કરતાં જ “શાબ્દબોધ એ [ શબ્દરૂપી કાર્યલિંગમાંથી પ્રવતતું અનુમાન પ્રમાણ જ છે” એ [ આપોઆ૫] બતાવાઈ જાય છે. 3 तस्मात् 'नानुमान प्रमाणम्' इति ब्रुवता शाब्दस्य प्रत्ययस्यान्ना ग्राह्य उक्तः । असदत्वमेव ह्यप्रामाण्यमुच्यते, नान्यत् । शब्दोच्चारणसामर्थ्याच्चाविनाभावी स्वशब्दो दर्शितः । तथा च सन्नथो' दर्शितः । ततः कल्पित्तादर्थ कार्यांच्छब्दाच्छाब्दप्रत्ययार्थस्यानुमितं सत्त्व प्रतिज्ञायमानमसत्त्व प्रेतिबध्नाति। 3. આથી [ એક બાજુ ] “ અનુમાન પ્રમાણુ નથી” એમ કહેતાં શબ્દજ પ્રતીતિ [ જે એક પ્રકારનું અનુમાનજ્ઞાન છે,] તેનાથી ગ્રાહ્ય અર્થ અસત છે એવું ફલિત થાય છે, કારણ કે [ કે જ્ઞાનનું] પ્રમાણરૂપ ન હોવું એને અર્થ “તે [ જ્ઞાનથી ગ્રાહ્ય ] અર્થ અસત છે ” એમ થાય, બીજે નહિ. અને [ બીજી બાજુ ઉપયુક્ત ] શબ્દોનું ઉચ્ચારણ કર્યું તેમાંથી જ [હમણું જ સમજાવ્યા મુજબ, ] “પોતાના શબ્દ અર્થ સાથે અવિનાભાવવાળા છે તે [ વક્તાનો ] ગર્ભિત આશય [ અનિવાર્ય રૂપે] પ્રગટ થાય છે, અને તે રીતે [ એ શબ્દોને ગ્રાહ્ય ] અથ સંત હોવાનું બતાવ્યું ગણાય. આમ, [ અશાબ્દ અથ પર શાખતાના ] અધ્યારોપને લીધે, [ પોતાના વિષયભૂત] પદાર્થના કાર્યરૂપે ગ્રહણ કરાતા શબ્દમાંથી (અર્થાત શબ્દને લિંગરૂપ માનીને ) તજનિત પ્રતીતિ સાથે સંકળાયેલા અથનું અનુમિત થતું સત્ત્વ તે [ ઉક્ત ] પ્રતિજ્ઞામાંથી [ આવાંતર રૂપે ] ફલિત થતા [ શાબ્દપ્રત્યયગ્રાહ્ય અર્થના ] અસત્ત્વની વાત ]ને ટકવા દેતું નથી. 4. तदेवं स्ववचनानुमितेन सत्वेनासत्व' बाध्यमान स्ववचनेन बाधितमुक्तमित्ययमत्राथः । Page #166 -------------------------------------------------------------------------- ________________ તતીય પરિછેદ પરાથનુમાન ૧૫ 4. આ રીતે [ પ્રતિજ્ઞાના] સ્વવચનથી [ જ ] અનુમિત થતા [ અનુયાના ] સત્ત્વ વડે તેના અસત્ત્વની વાત બાધિત થતી હોઈ [ ઉકત પક્ષ કે પ્રતિજ્ઞાવાક્યને ] સ્વવચનથી બાધિત કહેલ છે – એવો અર્થ અહી સમજવાનું છે. ( ઉક્ત પક્ષની વવચનવરાધિતાની એક અન્ય સમજૂતી અને તેની અયોગ્યતા:) 5, અન્ય હાદુર અમિપ્રયાઇક્વા જ્ઞાંત રાનમgવાઢષ્ણનમ્ | સનિષ્ઠતઃ शब्दप्रयोगः । तेनाप्रमाण्य प्रतिज्ञात बाध्यत इति । 5. હવે, [ આ સૂત્રની વ્યાખ્યા કરનારા ] બીજાઓ કહે છે : શબ્દ તે [ વક્તાના કઈ ને કોઈ ] અભિપ્રાય (=ઉદ્દેશ્ય કે પ્રજન)ના કાર્ય(=પરિણામ)રૂપ હોય છે, તેથી શબ્દજનિત જ્ઞાન દ્વારા [ વક્તાન વયનોચ્ચારણ પાછળના ] અભિપ્રાયનું ગ્રહણ થાય છે, હવે વકતા “[ પોતાનું વચન ] સત અર્થવાળું [ બની રહે તેમ ] છછીને શબ્દપ્રયોગ કરે છે, [ તેથી તેના શબ્દ દ્વારા, “મારુ વચન સત્યાર્થગ્રાહક બને” એવા તેના અભિપ્રાયનું ગ્રહણ થતું હોય છે એમ કહી શકાય. એ રીતે શાબ્દધને ગ્રાહ્ય વિષય સત હોવાનું ફલિત થાય છે તે પછી [ “અનુમાન પ્રમાણ નથી એ વાક્ય દ્વારા ] પ્રતિપાદિત કરેલું અનુમાનનું અપ્રામાય નભી શકશે નહિ; [ કારણ કે વકતાના શબ્દમાંથી ફલિત થતા તેના અભિપ્રાય મુજબ તે શબ્દબોધ, કે જે અનુમાનને જ એક પ્રકાર છે, તેને ગ્રાહ્ય વિષય સત ઠરે છે; એટલે કે શાબ્દબોધરૂપ અનુમાન તે પ્રમાણ કરે છે.] ___6, तदयुक्तम् । यत इह प्रतीतेः स्वभावहेतुत्व स्ववचनस्य च कार्यहेतुत्व कल्पितमिष्टम्, न वास्तवम् । अभिप्रायकार्यत्वं च वास्तवमेव शब्दस्य । ततस्तदिह न गृह्यते । 6. આ અર્થધટન એગ્ય નથી. આનું કારણુ આમ છે : [ એ ધ્યાનમાં રહે કે ] અહીં [ “શશી ચદ્ર નથી ' જેવા પક્ષની પ્રતીતિનિરાકૃતતા અને “અનુમાન પ્રમાણ નથી” જેવા પક્ષની સ્વવચનવિધતા યથાર્થ રીતે સિદ્ધ કરવા માટે, અનુક્રમે ] પ્રતીતિને જે સ્વભાવહેતુ તરીકે અને સ્વવચનને જે કાર્ય હેતુ તરીકે રજૂ કરાય છે તે [ ઉભય હેતુનાં, અનુક્રમે, સ્વભાવરૂપ સાય અને કારણરૂપ સાધ્ય ] કલ્પનાથી સિદ્ધ હોય તે ઈષ્ટ છે, વાસ્તવિક [ પ્રકારનાં ] હોય તે ઈષ્ટ નથી. જ્યારે [ ઉક્ત અર્થધટનમાં રજૂ થયેલું ] શબ્દનું અભિપ્રાયકાયત્વ તે વાસ્તવિક છે, તેથી તે અહીં ધ્યાનમાં લેવાનું નથી. 7, કિં શૈ, યથાડનુમાનમનિચ્છનું દૂમિવાર ધૂમય ન ગતિ, તથા રીન્દ્રાभिप्रायाव्यभिचारित्व न प्रत्येष्यति । बाह्यवस्तुप्रत्यायनाय च शब्दः प्रयुज्यते । तन्न शब्दस्याभिप्रायाविनामावित्वाभ्युपगपूर्वकः शब्दप्रयोगः । . 7. વળી [ ઉક્ત સ્વવચનનિરાકૃત પક્ષના સંદર્ભમાં જ વાત કરીએ તો, ઉપયુકત બીજુ અર્થઘટન ઉકત પક્ષની સ્વવચનવિધિતા સિદ્ધ કરવામાં નિષ્ફળ જશે તેનું વધારે સબળ કારણ એ કે જે વ્યક્તિ અનુમાનને [પ્રમાણ તરીકે માનવા ] નથી ઈચ્છતી તે તે જેમ ધુમાડાનું અગ્નિ સાથેનું વ્યભિચારિત્વ સ્વીકારવા તૈયાર નથી, તેમ શબ્દનું અભિપ્રાય - Page #167 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાબિન્દુ સાથેનું અવ્યભિચારિત્વ પણ નહિ સ્વીકારે; [ અને એથી એની અનુમાનના અપ્રામાણની પ્રતિતાને સ્વવચનથી બાધિત નહિ બતાવી શકાય. ] અને શબ્દ તે બાહ્ય વસ્તુની બીજાને પ્રતીતિ કરાવવા પ્રયોજાતો હોય છે, એથી વિકતા દ્વારા ] શબ્દનું અભિપ્રાય (= આશય કે પ્રજન) સાથેનું અવિનાભાવિત્વ (=અવ્યભિચારિત્વ) માની લઈને શબ્દપ્રયોગ કરાય છે તેમ કહી નહિ શકાય. 8. अपि च, न स्वाभियायनिवेदनाय शब्द उच्चार्यते, अपि तु बाह्यसत्त्वप्रतिपादनाय । तस्माद्बाह्यवस्त्वविनाभावित्वाभ्युपगमपूर्वकः शब्दप्रयोगः । ततः पूर्वकमेव ब्याख्यातमनवद्यम् ।। I 8. વળી શબ્દ કંઈ પોતાના [ સબ્દપ્રામાયશ્રદ્ધારૂપ ] આશયના નિવેદન અથે નથી ઉચ્ચારાતો; બાહ્ય વસ્તુના પ્રતિપાદન માટે ઉચ્ચારાય છે. તેથી [પાકે પાયે એટલું જ કહી શકાય કે ] શબ્દપ્રયોગ તે [ શબ્દના પિતાના ] બાહ્ય વસ્તુ સાથેના અવિનભાવિતવને માની લઈને થતો હોય છે. માટે [ શબ્દના ક૯પનાસિદ્ધ કાર્ય હેતુત્વને વિનિયોગ કરતું ] અગાઉનું [ અમારું ] અર્થધટન જ અદોષ છે. (૫૨) इति चत्वार: पक्षाभासा निराकृता भवन्ति ॥ ५३ ॥ આમ ચાર પક્ષાભાસોનું નિરસન કરાયું છે. (૫૩) 1. एव च सति --- अनिराकृतग्रहणेनानन्तरोक्ताश्चत्वारः पक्षवदाभासन्त इति पक्षाभासा निरस्ता भवन्ति ॥ 1. આમ હોવાથી અર્થાત [ પક્ષની વ્યાખ્યામાં સૂત્રકારે કરેલા ] “અનિરાકૃત' શબ્દના ઉપયોગથી હમણું કહેલા ચાર પક્ષાભાસે, કે જે માત્ર પક્ષ જેવો આભાસ ઉત્પન્ન કરે છે, [ પણ ખરેખર પક્ષ હોતા નથી, ] તેમનું નિરસન થાય છે. (૫૩) संप्रति पक्षलक्षणपदानि येषां व्यवच्छेदकानि तेषां व्यवच्छेदेन यादृशः पक्षार्थों लभ्यते तं दयितु व्यवच्छेद्यान् संक्षिप्य दर्शयति -- एवं सिद्धस्य, असिद्धस्यापि साधनत्वेनाभिमतस्य, स्वयवादिना तदा साधयितुमनिष्टस्य, उक्तमात्रस्य, निराकृतस्य च विपर्ययेण साध्यः। तेनैव स्वरूपेणाभिमतो वादिन इष्टोऽनिराकृतः पक्ष इति पक्षलक्षणमनवयं दर्शितं भवति ॥ ५४ ।। - હવે પક્ષની વ્યાખ્યાનાં પદ જે બાબતેને [પક્ષના ક્ષેત્રમાંથી ] બાદ કરે છે, તેમને બંદ કરતાં જે પક્ષાર્થ પ્રાપ્ત થાય તે બતાવવા, બાદ કરાતી બાબતેને એક સાથે [ ફરી] બતાવી જાય છે? આમ સિદ્ધના, અસિદ્ધ હોય તે પણ જે સાધનરૂપે અભિમત હોય તેના, તે વખતે સ્વયં વાદીને સાધવાને જે ઇષ્ટ ન હોય તેના, ઉતમાત્રના, કે નિરાકૃતના વિપર્યયથી સાધ્ય ( =પક્ષ ) [ નું સ્વરૂપ સમજવું]. તેટલાથી જ “ સ્વરૂપથી અભિમત, વાદીને ઈષ્ટ અને અનિરાકૃત હોય તે પક્ષ એવું પક્ષલક્ષણ અદેષ હેવાનું દર્શાવાઈ જાય છે. (૫૪ ) Page #168 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ પરાથનુમાન ૧૨૭ 1. एवमित्यनन्तरोक्तक्रमेण । सिद्धस्य विपर्ययेण विपरीतत्वेन हेतुना साध्या द्रष्टव्यः । यस्मादर्थात् सिद्धोऽर्थो विपरीतः स साध्य इत्यर्थ: । सिद्धश्च विपरीतोऽसिद्धस्य । तस्माद् असिद्धः साध्यः । असिद्धोऽपि न सर्वः, अपि तु साधनत्वेनोक्तस्यासिद्धस्यापि विपय येण, स्वयं वादिना साधयितुमनिष्टस्यासिद्धस्य विपर्य येण, तथा उक्तमात्रस्यासिद्धस्यापि विपर्य येण, तथा निराकृतस्यासिद्धस्यापि विपर्ययेण साध्यः । 1. “આમ” એટલે હમણાં કહ્યા મુજબ, સિદ્ધના “વિપર્યયથી' એટલે વિપરીત પણાને નિમિત્ત. [ પ્રથમ તો ] જે બાબતથી સિદ્ધ અર્થમાં વિપરીતપણું [ જણાતું] હોય તે બાબત સાધ્ય હોય તેમ નકકી થાય છે. તે સિદ્ધ તે અસિદ્ધને વિપરીત હોય છે. તેથી જે અસિદ્ધ અર્થ હોય તે સાથે. હવે અસિદ્ધ એવા પણ બધા અર્થો સાધ્ય ન કહેવાય – જે અર્થ અસિદ્ધ તો હોય, પણ સાથે સાધન રૂપે પણ કહેલું હોય તે સાધ્ય ન કહેવાય, પણ તેથી વિપરીત [ અર્થાત્ અસિદ્ધ ખરો પણ સાધનરૂપ નહિ તે ] તે સાધ્ય. વળી સાથ કહેવવા યોગ્ય અસિદ્ધ અર્થમાં સ્વયં વાદીને સાધવા માટે અનિષ્ટ એવા અર્થને વિપર્યય પણું હોવાને. તે માત્ર ઉકત હોવો ઘટે” એવા આગ્રહને વિષય પણ ન હોય. તે રીતે સાધ્ય નિરાકૃત અસિદ્ધિના વિપર્યયરૂપ પણ હોવાનું. 2. यश्चायं पञ्चभियवच्छेद्यै रहितोऽर्थोऽसिद्धोऽसाधन वादिनः स्वयं साधयेतुमिष्ट उक्तोऽनुक्तो वा प्रमाणैरनिराकृतः साध्यः, स एवासौ स्वरूपेणैव स्वयमिष्टोऽनिराकृतः एतैः पदैरुक्त इत्यर्थः । यश्चायं साध्यः स पक्ष उच्यते । इतिशब्दः एवमर्थे । एवं पक्षलक्षणमनबद्यमिति । अविद्यमानमवा दोषो यस्य तदनवद्यम् । दर्शित कथितम् ।। 2. તો આ પાંચ બાદ કરવાની બાબતથી રહિત એવો અથ, એટલે કે અસિદ્ધ એવો, સાધનરૂપ ન હોય તે, વાદીને સ્વયં સિદ્ધ કરે છેષ્ટ, ઉકત કિંવા અનુકત અને પ્રમાણથી અનિરાકૃત એવો અર્થ તે સાધ્ય કહેવાય. તે જ વાત [ ૩૮મા ] સૂત્રના “સ્વરૂપથી જ સ્વયં ઇષ્ટ અને અનિરાકૃત' એ શબ્દોથી કહેવાઈ છે. આવા સાય અર્થને “પક્ષ' કહે છે. આમ પક્ષનું લક્ષણ અદેષ છે. જેમાં દેવ નથી તે “અદોષ'. “દર્શાવાઈ જાય છે ' એટલે કહેવાઈ જાય છે. (૫૪) त्रिरूपलिङ्गाख्यानं परिसमापय्य प्रसङ्गागत च पक्षलक्षणमभिधाय हेत्वाभासान्वन्तुकामस्तेषां प्रस्ताव रचयति त्रिरूपेत्यादिना ---- त्रिरूपलिङ्गाख्यान परार्थानुमानमित्युक्तम् । तत्र त्रयाणां रूपाणामेकस्यापि रूपस्यानुक्तौ साधनाभासः ॥ ५५॥ - ત્રિરૂપલિંગાખ્યાનની ચર્ચા પૂરી કરીને તેમ જ પ્રસંગોપાત્ત પક્ષનું લક્ષણ કહીને હવે હત્વાભાસે નિરૂપવા ધાર્યા હોઈ તે માટે ભૂમિકા રચતાં કહે છે : * ત્રિરૂપલિંગનું કથન તે પરાથનુમાન ” એમ કહ્યું. હવે ત્રણ રૂપોમાંથી એક પણ રૂપની અનુક્તિ હોય તો સાધનાભાસ, (૫૫) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ન્યાયબિંદુ 1. एतदुक्तं भवति -- त्रिरूपलिङ्ग वक्तुकामेन स्फुट तद्वक्तव्यम् । एवं च तत् स्फुटमुक्त भवति यदि तच्च तत्प्रतिरूपकं चोच्यते । हेयज्ञाने हि तद्विविक्तमुपादेयं सुज्ञात भवतीति ।। 1. [ આ સૂત્ર રચવા દ્વારા સૂત્રકાર પોતાના મનને ] આ આશય કહેવા માગે છે : જે ત્રિરૂપલિંગ સમજાવવું હોય તો તેની સ્કુટ રીતે રજૂઆત કરવી જોઈએ. હવે તેની ફુટ રજૂઆત ત્યારે થઈ કહેવાય જ્યારે તેના ( =ત્રિરૂપલિંગના) સ્વરૂપ સાથે [તેને ભળતી જ, છતાં વાસ્તવમાં ] તેનાથી વિરુદ્ધ [એવી હેવાભાસરૂપ ] બાબત પણ કહેવાઈ હોય; કારણ કે પરિહરવા લાયક બાબતનું જ્ઞાન થાય તે તેને બાદ કરીને ઉપાદેય બાબતનું યથાર્થ જ્ઞાન થાય. 2. त्रिरूपलिङ्गाख्यान परार्थानुमानमिति प्रागुक्तम् [३१] । तत्रेति तस्मिन्सति त्रिरूपलिङ्गाख्याने परार्थानुमाने सतीत्यर्थः । त्रयाणां रूपाणां मध्ये एकस्याप्यनुक्तौ । अपिशव्दा. दद्वयोरपि । साधनस्याभासः सदृश साधनस्य, न साधनमित्यर्थः । त्रयाणां रूपाणां न्यूनता नाम साधनदोषः ।। 2. હવે “ ત્રિરૂપલિંગનું કથન તે પરાર્થ અનુમાન' (સત્ર ૩.૧) એમ અગાઉ [ સ્વરૂપ તો ] કહેવાયું. “હવે એટલે એમ છે ત્યારે, એટલે કે ત્રિરૂપલિંગનું કથન તે પરાર્થનમાન [એવું લક્ષણ] હોવાથી. “ત્રણ રૂપિમાંથી એકની પણ અનુક્તિ હોય તો... – એ શબ્દોમાં “પણ” શબ્દથી “બેની અનુક્તિ પણ હોય તે” એ અર્થ પણ સુચવાય છે. સાધનાભાસ' એટલે સાધનને આભાસ કિંવા સાધનને મળતું એટલે કે [ખરેખર] સાધન ન હોય તે. ટૂંકમાં, ત્રણ રૂપ [ પૈકી કઈમાં પણ ] ન્યૂનતા એ સાધનદોષ ( =હેત્વાભાસ) ગણાય. (૫૫) उक्तावप्यसिद्धौ संदेहे वा प्रतिपाद्यप्रतिपादकयोः ॥५६॥ 1 લિંગના ત્રિરૂપની ] ઉક્તિ હોય તો પણ જે પ્રતિપાદ્ય-પ્રતિપાદકની દૃષ્ટિએ [ લિંગના કેઈ પણું રૂપ સંબંધી ] અસિદ્ધતા કે સંદેહ હેય તો [ પણ ]. (૫૬) 1. न केवलमनुक्तावुक्तावप्यसिद्धौ संदेहे वा । कस्येत्याह -- प्रतिपाद्यस्य प्रतिवादिनः, प्रतिपादकस्य च वादिनो हेत्वाभासः ॥ 11. [ લિંગનાં ત્રણ રૂપમાંથી કોઈની પણ ] માત્ર અનુક્તિ હોય ત્યારે જ નહિ, પણ ( તેમની] ઉક્તિ હોવા છતાં તેમાંથી કોઈની બાબતમાં પણ ] અસિદ્ધિ કે સંદેહ હોય ત્યારે પણ હેત્વાભાસ ગણાય ] “કની દષ્ટિએ [ અસિદ્ધતા કે સદેહ હોય ત્યારે ] ? ” એમ [ પ્રશ્ન થાય, તેના અનુસંધાનમાં ] કહે છે : પ્રતિપાદ્ય એટલે પ્રતિવાદીની દષ્ટિએ અને [ અથવા ] પ્રતિપાદક એટલે કે વાદીની દષ્ટિએ [ એક રૂપસંબંધી પણ અસિદ્ધતા કે સંદેહ હોય ત્યારે] હેત્વાભાસ ગણાય. (૧૬) अथ कस्ौकस्य रूपस्यासिद्धी संदेहे वा किंसंज्ञको हेत्वाभास इत्याह -- एकस्य रूपस्य धमि संबन्धस्यासिद्धौ संदेहे वाऽसिद्धो हेत्वाभासः ॥ ५७॥ હવે “મા એક રૂપની અસિદ્ધતા કે તે વિષે સંદેહ હોય ત્યારે કયા નામને હેત્વાભાસ થાય ?' એ [ પ્રશ્ન ]ના અનુસંધાનમાં કહે છે : Page #170 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાથનુમાન ૧૨૯ ધમિસંબંધરૂપી એક રૂપની અસિદ્ધિ કે સંદેહને પ્રસંગે અસિદ્ધ” હેવાભાસ, (૫૭) __ 1. एकस्य रूपस्येति । धर्मिणा सह सम्बन्धः धमि संबन्धः । धर्मिणि सत्त्व हेतोः । तस्यासिद्धौ संदेहे वा असिद्धसंज्ञको हेत्वाभासः । असिद्धत्वादेव च धर्मिण्यप्रतिपत्तिहेतुः । न साध्यस्य, न विरुद्धस्य, न संशयस्य हेतुरपि त्वप्रतिपत्तिहेतुः । न कस्यचिदतः प्रतिपत्तिरिति कृत्वा । अयं चार्थोऽसिद्धसंज्ञाकरणादेव प्रतिपत्तव्यः ॥ 1. “ધમિસંબંધ” એટલે ધમી સાથે હેતુને ] સંબંધ; અર્થાત ધમીમાં હેતુનું અસ્તિત્વ. તેની અસિદ્ધિ કે સંદેહને પ્રસંગે “અસિદ્ધ' નામને હેવાભાસ કહેવાય [ હેતુનું ધમમાં અસ્તિત્વ ] અસિદ્ધ હોવાથી જ [તે, ] ધમી વિષે [ સાધ્યની ] અપ્રતીતિ હેતુ બને છે –[ અર્થાત ] તે ધમી વિષે ન સાધ્યને અસ્તિત્વની પ્રતીતિને, ન તો [ તેનાથી વિરુદ્ધ ધમ[ના અસ્તિત્વની પ્રતીતિ કે ન [ સાધ્યના ] સંશયને હેતુ થાય છે; માત્ર અપ્રતીતિને જ હેતુ હોય છે – કારણ કે એમાંથી કશાની પ્રતીતિ થતી નથી. આ વાત તે [ આ હેત્વાભાસને માટે ] “અસિદ્ધ’ એવી [ અન્વથ ] સંજ્ઞા કરી હોવાથી જ સમજાઈ જાય છે. (૫) उदाहरणमाह -- यथा - अनित्यः शब्द इति साध्ये चाक्षुषत्वमुभयासिद्धम् ॥ ५८ ॥ ઉદાહરણ આપે છે: જેમ કે – “ શબ્દ અનિત્ય છે' એ સાધ્ય હોય ત્યારે ચાક્ષુષપણું ઉભય માટે અસિદ્ધ છે. (૫૮) 1. વસ્ય નિત્ય લ્યનિવિરિટે રાત્રે રાધે રાધુપુરવં જમઘરવું शब्दे द्वयोरपि वादिप्रतिवादिनोरसिद्धम् ॥ 1. “શબ્દ અનિત્ય છે ” એટલે કે અનિત્યત્વવિશિષ્ટ શબ્દ સાધ્ય હોય ત્યારે ચાક્ષુષપણું એટલે કે ચક્ષુસ્ત્રાપણું તે વાદી અને પ્રતિવાદી એ બંનેની દષ્ટિએ અસિદ્ધ છે. (૫૮) चेतनास्तरव इति साध्ये सर्वत्वगपहरणे मरणं प्रतिवाथसिद्ध, विज्ञानेन्द्रियायुनिरोधलक्षणस्य मरणस्यानेनाभ्युपगमात्तस्य च तरुष्वसंभवात् ॥ ५९ ॥ વૃક્ષ ચેતનરૂપ છે ? એ સાધ્ય હોય ત્યારે તેની બધી છાલ ઉતરડી નાખતાં થતું મરણ” એ [ હેતુ ] પ્રતિવાદી માટે અસિદ્ધ છે; કારણ કે તે તો વિજ્ઞાન-ઇન્દ્રિય-આયુષના નિધરૂપ મરણને જ સ્વીકારે છે; ને તેને વૃક્ષ વિશે સંભવ નથી. (૫૯) 1. चेतनास्तरव इति तरूणां चैतन्ये साध्ये । सर्वां त्वक् सर्वत्वक् । तस्या अपहरणे सति मरण दिगम्बरैरुपन्यस्तं प्रतिवादिनो बौद्धस्यासिद्धम् । .. ન્યા. બિ. ૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ન્યાયબિન્દુ 1. “વૃક્ષો ચેતનરૂપ છે ' એટલે કે વૃનું ચૈતન્ય અત્રે સાધ્ય છે. [ તેની સિદ્ધિ માટે ] “વૃક્ષોની બધી છાલ ઉતરડી નાખતાં થતું મરણ” દિગંબરે વડે [ હેતુ તરીકે ] રજૂ કરાયું છે; તે બૌદ્ધ પ્રતિવાદીની દષ્ટિએ અસિદ્ધ છે. 2. कस्मादसिद्धमित्याह -- विज्ञानं चेन्द्रियं चायुश्चेति द्वन्द्वः। तत्र विज्ञान चक्षुरादिजनितम् । रूपादिविज्ञानोत्पत्त्या यदनुमित कायान्तर्भूत चक्षुर्गोलकादिस्थित रूप तदिन्द्रियम् । आयुरिति लोके प्राणा उच्यन्ते । न चागमसिद्धमिह युज्यते वक्तुम् । अतः प्राणस्वभावमायुरिह । तेषां निरोधो निवृत्तिः । स लक्षण तत्त्वं यस्य तत्तथोक्तम् । तथाभूतस्य मरणस्यानेन बौद्धन प्रतिज्ञातत्वात् । 2. “ કેમ અસિહ છે?” તેને ઉત્તર “વિજ્ઞાન..” ઇત્યાદિ શબ્દોથી આવે છે. તેમાં વિજ્ઞાન તે ચક્ષુ વગેરેથી જે જન્મે છે. જ્યારે ઇન્દ્રિય તે કાયાની અંદર આંખના ડોળા વગેરેમાં રહેલું રૂપસિધભૂતદ્રવ્ય છે; [ તે પ્રત્યક્ષ નથી, પણ ] તેનું અનુમાન રૂપાદિના વિજ્ઞાનની ઉત્પત્તિને આધારે થાય છે. આયુષ એટલે તેમાં જેને [ પાંચ ] પ્રાણું કહે છે તે . [ આયુષની બૌદ્ધ આગમમાં જુદી વ્યાખ્યા આપેલી છે, પણ વાદી–પ્રતિવાદી એ ઉભયને સિદ્ધ હકીકતોના જ આશ્રયવાળા વાદમાં ] આગમસિદ્ધ વ્યાખ્યા કહેવી યોગ્ય નથી. તેથી અહીં [વાદમાં ] આયુષને પ્રાણુસ્વરૂપ કહેલ છે. તે આ વિજ્ઞાન, ઇન્દ્રિય અને પ્રાણને નિરોધ એટલે કે તેમનું નિવવું એ જ મરણનું લક્ષણ એટલે કે તત્ત્વ છે એમ બૌદ્ધનું મંતવ્ય છે. 3. यदि नामैवं, तथापि कथमसिद्धमित्याह -- तस्य च विज्ञानादिनिरोधात्मकस्य तरुवसंभवात् । सत्तापूर्वको निरोधः । ततश्च यो विज्ञाननिरोध तरुविच्छेत् स कथं विज्ञान नेच्छेत् । तस्माद् विज्ञानानिष्टेनिरोधोऽपि नेष्टस्तरुषु । 3. [દાચ કોઈ પૂછે: ] “પ્રતિવાદીને આ મત હોવાથી વાદીએ રજૂ કરેલે હેતુ અસિદ્ધ કઈ રીતે કરે ? ” આને ઉત્તર એ કે એવા વિજ્ઞાનાદિના નિરોધરૂપ મરણને વૃક્ષોમાં સંભવ નથી. [એમ કેમ તે સમજીએઃ ] કોઈ પણ વસ્તુને [ અમુક સ્થળે ] નિરોધ થવા માટે અગાઉ [તે સ્થળે તે વસ્તુનું ] અસ્તિત્વ હોવું ઘટે. એટલે જો [ પ્રતિવાદની મરણની વ્યાખ્યાને અનુસરીને) વાદી, વૃક્ષમાં વિજ્ઞાનને નિરોધ હોવાનું માનવા તૈયાર થાય તે પછી વૃક્ષમાં [ નાશ પૂર્વે ] વિજ્ઞાનના અસ્તિત્વને પણ વાદી કઈ રીતે નકારી શકે? [ પણ વૃક્ષોમાં વિજ્ઞાન વગેરેનું અસ્તિત્વ અનુભવગમ્ય ન હોઈ વાદી તે સ્વીકારી શકે તેમ નથી.] તે જો વિજ્ઞાનનું અસ્તિત્વ માનવાનું ઇષ્ટ ન ગણી શકાતું હોય તે પછી તેને વૃક્ષોમાં નિરોધ માનવાનું પણ ઈષ્ટ ન ગણાય, [ ને તેથી તે શાસ્ત્રીય સ્વરૂપનું ભરણ પણ વૃક્ષમાં સ્વીકારી ન શકાય.]. 4. ननु च शोषोऽपि मरणमुच्यते । स च तरुषु सिद्धः । सत्यम् । केवलं विज्ञानसत्तया व्याप्त यन्मरण तदिह हेतुः । विज्ञाननिरोधश्च तत्सत्तया व्याप्तो, न शोषमात्रम् । ततो यन्मरण हेतुः तत्तरुध्वसिद्धम् । यत्तु सिद्ध शोषात्मक तदहेतुः । 4. [વાદી આ દલીલ સામે બચાવ કરે છે: ] “શાષને પણ મરણ કહેવામાં આવે છે; ને તે તે વૃક્ષમાં સિદ્ધ જ છે [તો પછી મરણરૂપ હેતુ સિદ્ધ કઈ રીતે કહેવાય ? ] ” [ આને ઉત્તરઃ શેષ એ પણ બરણ કહેવાય છે એ ] સાચું, પણ અહીં તો હેતુ તરીકે તેનું જ Page #172 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ : પરાર્થોનુમાન ૧૫ મરણ ઉલ્લેખી શકાય કે જેની અગાઉ વિજ્ઞાનની સત્તા હોય; અને વિજ્ઞાનનિરોધ–રૂપ મરણ ] જ [ પૂ] વિજ્ઞાનની સત્તાથી વ્યાપ્ત હોય છે, શેષમાત્રરૂપ મરણ] નહિ. એટલે હેતુ તરીકે કામ લાગી શકે તેવું મરણ વૃક્ષમાં અસિદ્ધ છે, જ્યારે જે શેષાભક મરણ સિદ્ધ છે તે હેતુરૂપ નથી. 5. दिगम्बरस्तु साध्येन म्याप्तमव्याप्त वा मरणमविविच्य मरणमात्रं हेतुमाह । तदस्य वादिनो हेतुभूतं मरण न ज्ञातम् । प्रतिवादिनस्तु ज्ञातमतोऽसिद्धम् । यदा तु वादिनोऽपि ज्ञातं तदा वादिनोऽप्यसिद्ध स्यादिति સ્નાય: I 5. [ અહીં પૃથક્કરણ કરતાં સમજાય છે કે] દિગંબર વાદીએ સાધ્ય (=વિજ્ઞાનાદિ. રૂપ ચૈતન્ય)થી વ્યાપ્ત મરણ (એટલે કે વિજ્ઞાનાન્નિા નિરોધરૂપ મરણ) અને સાથી અવ્યાપ્ત મરણ (= માત્ર શેષરૂપ મરણ) – એ બંનેનું જુદાપણું ધ્યાનમાં લીધા વગર મરજીમાત્રને હેતુ તરીકે કહ્યું છે. એટલે આ વાદીને ધમીમાં [ સાચા ] હેતુરૂપ મણને નિશ્ચય થયેલ નથી. શેષરૂપ મરણ વૃક્ષોમાં અનુભવાતું હોઈ વાદીએ [ તાવિ મરણના ] અજ્ઞાનથી [એ] શેષરૂપ મરણને [ લિંગભૂત મણિરૂપે ] સિદ્ધ માન્યું છે; જ્યારે પ્રતિવા દીને તે [તવિક મરણની ] ખબર હોવાથી, [ વક્ષેમાં મરણરૂપ હેતુ] અસિદ્ધ જણાય છે. અને જે વાદીને [ખરી વાત ] સમજાય તે તેને પિતાને પણ પ્રતિવાદીની જેમ વૃક્ષોમાં વિશિષ્ટ મરણરૂપ હેતુ ] અસિદ્ધ જ લાગે. આ ન્યાયે [ ઉકત સ્થળે “અસિદ્ધ હેત્વાભાસ કહેલ છે.] (૫૯) अचेतना : सुखादय इति साध्य उत्पत्तिमत्त्वमनित्यत्वं वा खालयस्य स्वयं વિનોદિમ્ ૬૦ || સુખાદિ અચેતન છે? એવા સાપ્ય માટે ઉત્પત્તિમત્વ કે અનિત્યત્વ [-રૂપ હેત] સ્વયં સાંખ્ય વાદી માટે અસિદ્ધ છે. (૬) 1. अचेतनाः सुखादय इति । सुखमादियेषां दुःखादीनां ते सुखादयः । तेषामचैतन्ये साध्य उत्पत्तिमत्त्वमनित्यत्व वा लिङ्गमुपन्यस्तम् । 1. “સુખાદિ એટલે સુખ, દુઃખ અને અન્ય. તેમના અચૈતન્યને સિદ્ધ કરવા [ સાંખ્ય વાદી] ઉત્પત્તિમત્વ કે અયિત્વ એ લિંગ રજૂ કર્યું છે. તેમનું પરાર્થાનુમાન નીચે મુજબ ગોઠવી શકાય: ] 2. य उत्पत्तिमन्तोऽनित्या वा ते न चेतनाः, यथा रूपादयः । तथा चोत्पत्तिमन्तोऽनित्या वा सुखादयस्तस्मादचेतनाः । 2. જે ઉત્પત્તિવાળા કે અનિત્ય હોય તે ચેતન હોતા નથી; જેમ કે રૂપ વગેરે; અને તે રીતે સુખાદિ ઉત્પત્તિવાળા કે અનિત્ય છે; માટે તે અચેતન છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમન્ડ 3. चैतन्यं तु पुरुषस्य स्वरूपम् । अत्र चोत्पत्तिमत्त्वमनित्यत्वं वा पर्यायेण हेतुन युगपत् । तच्च द्वयमपि सांख्यस्य वादिनेो न सिद्धम् । ૧૩૧ ૩. [ એ યાદ રહે કે સાંખ્ય મતે ] ચૈતન્ય તેા પુરુષનુ સ્વરૂપ છે, [ પ્રકૃતિનું નહિ.] અહી ઉત્પત્તિમત્ત્વ કે અનિત્યત્વ તે એકબીજાના વિકલ્પે હેતુરૂપે રજૂ થયેલું ગણવાનુ છે; અંતે એક સાથે નહિ. હવે તે બંને, [ પરાર્થાનુમાન રજૂ કરતા ] સાંખ્ય વાદીને માટે [ પેાતાના શાસ્ત્ર પ્રમાણે ] અસિદ્ધ [ ધર્માં ] છે. 4. परार्थो हि हेतूपन्यासः । तेन यः परस्य सिद्धः स हेतुर्वक्तव्यः । परस्य चासत उत्पाद उत्पत्तिमत्त्व, सतश्च निरन्वयो विनाशोऽनित्यत्वं सिद्धम् । तादृश च द्वयमपि सांख्यस्यासिद्धम् । 4. હવે હેતુની રજૂઆત, પરં ( =પ્રતિવાદી ) માટે હોય છે. તેથી જે હેતુ પ્રતિવાદીની દૃષ્ટિએ સિદ્ધ હોય તે જ રજૂ કરાય. હવે [ આ દાખલામાં બૌદ્ધ ] પ્રતિવાદીને મતે જે [સથા ] અસત્ હોય તેની ઉત્પત્તિરૂપ ઉત્પત્તિમત્ત્વ અને સતના નિર્-વિનાશરૂપ અનિત્યત્વ એ અને સિદ્ધ છે. પણુ અને તે પ્રકારે સાંખ્ય વાદીને મતે, [ તેમના સત્કાય વાદના સિદ્ધાંતને લીધે, ] અસિદ્ધ છે. 5. इहाप्यनित्यत्वात्पत्तिमत्त्वसाधनाज्ञानात् वादिनाऽसिद्धम् । यदि त्वनित्यत्वात्पत्तिमत्त्वयोः प्रामाण्यं वादिनेो ज्ञात स्थात्, तदा वादिनोऽपि सिद्ध स्यात् । ततः प्रमाणापरिज्ञानादिद वादिनाऽसिद्धम् ॥ 5. અહીં પણ અનિત્યત્વ કે ઉત્ત્પત્તિમત્ત્વ એ ધર્માને સાધી આપનાર હેતુના અજ્ઞાનને લીધે [ જ ] તે ધર્માં વાદી માટે અસિદ્ધ છે. તેને બદલે જો [પ્રતિવાદીને અભિપ્રેત સ્વરૂપનાં ] અનિત્યત્વ અને ઉત્પત્તિમત્ત્વનુ પ્રમાણભૂતપણું વાદીની બુદ્ધિમાં ઊતરી જાય તે તે વાદી માટે પણ સિદ્ધ બને; [ને તેા ઉક્ત હેતુ અસિદ્ધ ન રહેતાં યથાથ' હેતુ બને. આમ [આ ખ'ને હેતુને સ્થાપનારા ] પ્રમાણના બરાબર જ્ઞાનના અભાવે જ આ હેતુ વાદી માટે અસિદ્ધ ગણાય. [ એટલા પૂરતું, પ્રામાણિકતાની દૃષ્ટિએ એ હેતુ વાદીથી રજૂ કરી શકાય નહિ. ] ( * ) संदिग्धासिद्ध ं दर्शयितुमाह तथा स्वयं तदाश्रयणस्य वा संदेहेऽसिद्धः ॥ ६१ ॥ હવે સંદિગ્ધાસિદ્ધ' બતાવતાં કહે છે: તે રીતે સ્વયં [ હેતુના] કે તેના આશ્રયણના સદેહ-પ્રસગે પણ ‘અસિદ્ધ' [ હેત્વાભાસ ] . ( ૬૧ ) 1. स्वयमिति हेतोरात्मनः सदेहेऽसिद्धः । तदाश्रयणस्य वेति तस्य हेतोराश्रयण आश्रीयतेSस्मिन्हेतुरित्या श्रयण हेतोर्व्यतिरिक्त आश्रयभूतः साध्यधमी मनाते । तस्याश्रयणस्य सदेहे सदिग्धः || कथ्यते । तत्र हि हेतुर्वर्तमान Page #174 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પઢિ : પરાર્થાનુમાન ૧૩૩ 1. ‘સ્વય’’ એટલે હેતુના પોતાના વિષે સ દેહને પ્રસ’ગે, અથવા તેા તેના આશ્રયણુ વિષેના [ સંદેહ-પ્રસંગે ] ‘અસિદ્ધ' હેત્વાભાસ કહેવાય. [ મૂળમાં ‘અશ્રયણુ' શબ્દ ઞ + શ્રિ ધાતુ પરથી બન્યા છે; એથી ] ‘આશ્રયણુ’ એટલે જેમાં હેતુને આશ્રય લેવાય તે; અર્થાત્ હેતુથી જુદા એવા, [ અનુમિતિના] આશ્રયરૂપ સાધ્યધી. તેમાં રહેલા હેતુનેા [ સાધ્યના ] સાધન તરીકે આશ્રય લેવાય છે. માટે [ તેને ‘આશ્રયણ' કહે છે ]. તે! તે આશ્રયણના વિષે સંદેહ હોય ત્યારે પણ સદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ કહેવાય. (૬૧) आत्मना संदिद्यमानमुदाहतु माह यथा સમિધાતિન્દ્રઃ || ૬૨ ॥ बाष्पादिभावेन संदिद्यमानो भूतसंघातोऽग्निसिद्धावुपदिश्यमानः [ઉપર કહેલા એ પ્રકારમાંથી હેતુ ] પોતે જ જ્યાં સહુને વિષય હોય તેના ઉદાહરણરૂપે કહે છે જેમ કે – બાષ્પાદિ તરીકે સદિગ્ધ લાગતા ભૂતમઘાત અગ્નિની સિદ્ધિ માટે રજૂ કરાય તેા તે સ ંદિગ્ધાસિદ્ધ. (૬૨) 1. ययेति । बाष्प आदिर्यस्य स बाष्पादिः । तद्भावेन बाष्पादित्वेन संदिह्यमाना भूतसंघात इति भूतानां पृथिव्यादीनां 'स'घात' समूहः । 'अग्निसिद्धौ' अग्निसिद्ध्यर्थमुपादीयमानोऽसिद्धः । 1. બાષ્પાદિ તરીકે એટલે બાષ્પરૂપે આ [ તેવા ] અન્ય કોઈ રૂપે. ‘ભૂતસ ધાત’ એટલે પૃથ્વી વગેરે ભૂતના સમુદાય. જો બાષ્પ (=વરાળ) વગેરે રૂપે સ ંદિગ્ધ લાગતા ભૂતસમુદાયને અગ્નિની સિદ્ધિ માટે રજૂ કરવામાં આવે તે તે અસિદ્ધ હેત્વાભાસ કહેવાય. 2. તનુનત મતિ यदा धूमोऽपि बाष्पादित्वेन संदिग्धो भवति तदाऽसिद्धः, गमकरूपानिश्चयात् । धूमतया निश्चितो वह्निजन्यत्वाद्गमकः । यदा तु संदिग्धस्तदा न असिद्धताख्यो दोषः ॥ गमक इति ― 2. કહેવાના ભાવ આવા છે: જ્યારે કયાંક ખરેખર ધુમાડો હોય છતાં તેને વિષે વરાળ વગેરેના સંદેહ થાય ત્યારે તે હેતુ પણ અસિદ્ધ કહેવાય; કારણ કે [સાધ્યા ] બેધ કરાવે તેવા તેના [ ધૂમરૂપ] સ્વરૂપને નિશ્ચય થયા હોતા નથી, જ્યારે તે ધુમાડારૂપે નિશ્ચિત થયે હોય ત્યારે [જ ] તે અગ્નિજન્ય હોવાથી [ અગ્નિરૂપ સાધ્યના ] સાધક બને છે, પણ જ્યારે [ તેનું પેાતાનું સ્વરૂપ જ ] સંદિગ્ધ હોય ત્યારે [તેના અસ્તિત્વના અનિશ્ચયને લીધે ] સાધક બનતા નથી, ને તેથી અસિદ્ધ' નામના દ્વેષ થાય છે, (૬૨) आश्रयणा सिद्धमुदाहरति यथेह निकुञ्जे मयूरः केकायितादिति ॥ ६३ ॥ આશ્રયાસિÊનું ઉદહરણ આપે છે: જેમ કે આ નિકુ ંજમાં મારી છે; કારણ કે [ ત્યાં ] કેકારવ [સભળાય] છે.” ( ૬૩ ) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ન્યાયાબિન્દુ 1. यथेति । इह निकुञ्ज इति धमी। पर्वतोपरिभागेन तिर्य निर्गतेन प्रच्छादितो भूभागो निकुञ्जः । मयूर इति साध्यम् । केकायितादिति हेतुः । केकायितं मयूरध्वनिः ॥ 1. નિકુંજ તે ધમ છે. જ્યારે પર્વત ઉપરનો ભાગ આડો લંબાયો હોય ત્યારે તેને લીધે ઢંકાયેલ પ્રદેશ તે “નિકુંજ' કહેવાય. મેર અહીં સાધ્ય છે. કેકારવ તે હેતુ છે. કેકારવ એટલે મેરને ટહૂકાર. (૬૩) कथमाश्रयणासिद्ध इत्याह - તપાતવિઝા | દૂક || આ આશ્રયસિદ્ધ કઈ સ્થિતિમાં તે કહે છે : તેના આપાત પ્રદેશને વિભ્રમ થાય ત્યારે. (૬૪) 1. तदापात इति । तस्य केकायितस्यापात आगमन, तस्य देशः स उच्यते यस्माद्देशादागच्छति केकायितम् । तस्य 'विभ्रमे' व्यामोहे सत्याश्रयणासिद्धः । निरन्तरेषु बहुषु निकुञ्जेषु सत्सु यदा केकायितापातनिकज्जे विभ्रमः - किमस्मान्निकुजात्केकाथितमागतमाहोस्विदस्मात् इति, तदायमाश्रयviસિદ્ધ તિ | 1. તેના” એટલે કેકારવના “આપાત પ્રદેશ એટલે આગમન(=ઉત્પત્તિ)ને પ્રદેશ, એટલે કે જ્યાંથી કેકારવ આવતો હોય તે પ્રદેશ. તે એ આપાત પ્રદેશ અંગે વિભ્રમ અર્થાત વ્યામોહ (=અનિર્ણય, સંદેહ) હોય ત્યારે તે આશ્રયણસિદ્ધ હેત્વાભાસ થાય. એક સાથે અનેકનિકુંજો આવેલા હોય તે સંજોગોમાં કેકારવની ઉત્પત્તિના નિકુંજ વિષે, “શું આ નિકુંજમાંથી કેકારવ આવે કે બીજા નિકુંજમાંથી” એ સંદેહ હોઈ શકે. ત્યારે આ આશ્રયણસિદ્ધ હેત્વાભાસ થાય. (૪) धर्मिणोऽसिद्धावप्यसिद्धत्वमुदाहरति धर्म्यसिद्धावस्यसिद्धो यथा --- सर्वगत आत्मेति साध्ये सर्वत्रोपलभ्यमानગુણવત્ / ૧ / ધમી ના પિતાના અસ્તિત્વ ની અસિદ્ધિને લીધે સંભવતા અસિદ્ધત્વનું પણ ઉદાહરણ આપે છે : ધમીની અસિદ્ધિને લીધે પણ અસિદ્ધ હેત્વાભાસ સંભવે ]; જેમ કે – આમાં સર્વાગત છે' એવા સાધ્ય માટે રજુ કરેલ “સર્વત્ર ઉપલબ્ધ થતા ગુણવાળા હેવું તે હેત. (૬૫) 1. यथेति । सर्वस्मिन् गतः स्थितः सर्वगतो ज्यापीति यावत् । व्यापित्व आत्मनः साध्ये सर्वत्रोपलभ्यमानगुणत्व लिङ्गम् । सर्वत्र देश उपलभ्यमानाः सुखदुःखेच्छाद्वेषादयो गुणा यस्यात्मनस्तस्य भावस्तत्त्वम् । न गुणा गुणिनमन्तरेण वर्तन्ते । गुणानां गुणिनि समवायात् । निष्क्रियश्चात्मा । ततश्च यदि व्यापी न भवेत् , कथं दक्षिणापथ उपलब्धाः सुखादयो मध्यदेश उपलभ्यरन् । तस्मात् सर्वगत आत्मा। Page #176 -------------------------------------------------------------------------- ________________ તતીય પરિક : પરાથનુમાન ૧૩૫ 1. સર્વ માં ગયેલે એટલે કે રહેલ તે સવંગત’ – જેને ‘વ્યાપક ” પણ કહે છે. આત્માના વ્યાપકત્વ રૂપ સાધ્ય માટે ઈ બધે ઉપલબ્ધ થતા ગુણવાળ હોવું ' તે લિંગ છે. આત્માના સુખ, દુખ, ઈચ્છા, દે આદિ ગુણો સર્વત્ર ઉપલબ્ધ થતા હોય છે [ એ હકીકતનો અહીં હેતુ તરીકે ઉપયોગ છે.] હવે ગુણે ગુણુ વગર રહે નહિ; કારણ કે ગુણને ગુણી સાથે સમવાય - સંબંધ ] હોય છે. હવે બીજી બાજુ આત્મા તે [ ગતિ વગેરે બધી ] ક્રિયાથી રહિત હોય છે. તે જે તે વ્યાપક ન હોય તે દક્ષિણાપથમાં ઉપલબ્ધ થયેલા સુખાદિ ગુણે મધ્ય-દેશમાં કઈ રીતે ઉપલબ્ધ થાય? માટે આત્મા સર્વગત છે [ એમ અવશ્યપણે માનવું પડે ]. 2. तदिह बौद्धस्यात्मैव न सिद्धः, किमुत सर्वत्रोपलभ्यमानगुणत्व सिध्येत् तस्य, इत्यसिद्धौ हेत्वाभासः । पूर्वमाश्रयणसंदेहेन धर्मिणि सौंदेह उक्तः । संप्रति स्वसिद्रो धम्युक्त इत्यनयोविशेषः । 2. હવે આ વાદમાં બૌદ્ધ [ પ્રતિવાદી ] માટે આત્મા–રૂપ ધમી ] જ સિદ્ધ નથી તે પછી “બધે ઉપલબ્ધ થતા ગુણવાળા હોવુંએવો તેને [ હેતુભૂત ] ધમ તો ક્યાંથી સિદ્ધ થાય ? આમ [ પ્રતિવાદીને મતે હેતુને આશ્રય ] અસિદ્ધ હોવાથી [ “અસિદ્ધ’] હેત્વાભાસ છે. પૂર્વના પ્રભેદમાં [ હેતુના] આશ્રય વિષે સંદેહ હોવાથી ધમી વિષે સંહ કહેવાય છે, જ્યારે આ પ્રકારમાં તો ધમીનું પિતાનું અસ્તિત્વ ] અસિદ્ધ કહ્યું છે; [માત્ર સંદિગ્ધ નહિ.] આ બંનેની ભિન્નતા છે. 3. तदेवमेकस्य रूपस्य धर्मिस बद्धस्यासिद्धावसिद्धो हेत्वाभासः ।। 3. તે આ રીતે, ધમી સાથે સંબંધિત પ્રથમ રૂપની [ વિવિધ રીતે જણાતી ] અસિદ્ધિને કારણે સંભવતો “અસિદ્ધ ” હેત્વાભાસ [ તેના વિવિધ પ્રભેદે સાથે સમજાવાયે] . (૬૫) तथैकस्य रूपस्यासपक्षेऽसत्त्वस्यासिद्धावनैकान्तिको हेत्वाभासः ॥ ६६ ॥ તે જ રીતે લિંગના, “અસપક્ષમાં અસવ” તે રૂપની અસિદ્ધિથી અગ્નિકાન્તિક હેત્વાભાસ, (૬૬) 1. तथाऽपरस्यैकस्य रूपस्य असपक्षेऽसत्त्वाख्यस्यासिद्धावनैकान्तिको हेत्वाभासः । 1. તે રીતે અન્ય એક રૂપ – અસપક્ષે અસત્ત્વ – ની અસિદ્ધિને લીધે અનેકાન્તિાક' હેવાભાસ કહેવાય. 2. एकोऽन्त एकान्तो निश्चयः । स प्रयोजनमस्येत्यैकान्तिकः । नकान्ति काऽनै कान्तिकः । यस्मान्न साध्यस्य न विपर्ययस्य निश्चयोऽपि तु तद्विपरीतः संशयः । साध्येतरयोः संशयहेतुरनैकान्तिक उक्तः ॥ 2. [ “અનેકનિક' શબ્દનું વિશ્લેષણ કરીએ: ] એક અન્ત તે “એકાન્ત' અર્થાત નિશ્ચય. જે એકાન્ત એટલે કે નિશ્ચયને લક્ષે તે “અકાન્તિક” અને જે અતિક ન હોય તે “અનેકનિક'. જે હેતુથી સાધ્ય કે તેના વિરુદ્ધ [ ધર્મના અસ્તિત્વને ] નિશ્ચય ન થતાં, તેથી વિપરીત એવો સંશય થાય તે અનકાતિ હેતુ. આમ સાધ્ય કે સાધ્યાભાવના Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ન્યાયબિન્દુ સોંશય (=‘અનેકન્ત ’ ક્રવા અનિશ્ચય)ના કારણરૂપ હોવાથી તેને અનૈાન્તિક [ હેત્વાભાસ ] કહ્યો છે. (૬૬) तमुदाहरति यथा शब्दस्थानित्यत्वादिके धर्मे साध्ये प्रमेयत्वादिको धर्मः सपक्षविपक्षयोः सर्वत्रैकदेशे वा वर्तमानः ॥ ६७ ॥ આનાં ઉદાહરણ આપે છે: જેમ કે. શબ્દ વિષે અનિત્યત્વ-આદિ ધમ સાધ્ય હેાય ત્યારે પ્રમેયત્વઆદિ ધ [રૂપ હેતુ,] સપક્ષ અને વિપક્ષ એ તેમાં, સત્ર અથવા તા એકદેશમાં, હાજર હોય છે. (૬૭) 1. यथेत्यादिना । अनित्यत्वमादिर्यस्यासावनित्यत्वादिको धर्मः । आदिशब्दादप्रयत्नानन्तरीयकत्व प्रयत्नानन्तरीयकत्व नित्यत्वं च परिगृह्यते । प्रमेयत्वमादिर्यस्य स प्रमेयत्वादिकः । आदिशब्दादनित्यत्वं पुनरनित्यत्वममूर्तत्वं च गृह्यते । शब्दस्य धर्मिणोऽनित्यत्वादिके धर्मे साध्ये प्रमेयत्वादिको धर्मोऽनैकान्तिकः । चतुर्णामपि हि विपक्षेऽसत्त्वमसिद्धम् । C 1. અનિત્યત્વ ઉપરાંત આદિ' શબ્દથી અપ્રયત્નાનન્તરીયકત્વ (=પ્રયત્ન સાથે અવિનાભાવી નહાવાપણું ), પ્રયત્નાનન્તરીયકત્વ ( = પ્રયત્ન સાથે અવિનાભાવિત્વ) અને નિત્યત્વ- એટલા [ અન્ય વૈકલ્પિક સાધ્યધમે.] અભિપ્રેત છે. [ તે રીતે ] પ્રમેયત્વ ઉપરાંત · દિ’ શબ્દથી [ ઉપલાં સાધ્યેામાંનાં છેલ્લાં ત્રણના અનુસ ંધાનમાં અનુક્રમે ] અનિત્યત્વ, વળી પાછું અનિત્યત અને અમૂત્ર અભિપ્રેત છે. [ તેા સમગ્ર વાકયાય આમ થયેા : ] શબ્દરૂપે ધમી વિષે અનિત્યત્વાદિ ધર્મ સાધ્યું હોય ત્યારે પ્રમેયત્વાદિ [ હેતુભૂત ] ધર્માં · અનૈકાન્તિક ' છે; કારણ કે ચારે [ હેતુ]નું વિપક્ષમાં અસત્ત્વ અસિદ્ધ . છે. 2. तथाहि - अनित्यः शब्दः प्रमेयत्वाद्घटवदाकाशवदिति प्रमेयत्वं सपक्षविपयापि । 2. દરેકને [ પ્રયેાગરૂપે ] જોઇએ : ૧. શબ્દ અનિત્ય છે; * - આમાં ‘ પ્રમેયત્વ ’ રૂપ હેતુ [ બ્રટાદિ] સપક્ષમાં અને [ આકાશાદિ ] વિપક્ષમાં એમ તેમાં [સત્ર ] વ્યાપેલ છે. કારણ કે તે પ્રમેય છે; ઘડાની જેમ અને આકાશની જેમ. 3. અત્રયજ્ઞાનન્તરીયઃ शब्दोऽनित्यत्वाद्विद्युदाकाशवद्घटवच्चेत्यनित्यत्वं सपश्चैकदेशवृत्ति विद्युदादावस्ति नाकाशादौ विपक्षव्यापि - प्रयत्नानन्तरीयके सर्वत्र भावात् । 3. ૨. શબ્દ અપ્રયત્નાનન્તરીયક છે; કારણ કે તે અનિત્ય છે; - Page #178 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિર છેઃ પરાથનુમાન ૧૩૭ ૧૩s વીજળી ને આકાશની જેમ અથવા તો ઘડાની જેમ. – આમાં અનિત્યસ્વરૂપ હેતુ સપક્ષના એક ભાગમાં [ જ ] (= સપક્ષનાં કેટલાંક ઉદાહરણોમાં જ) – જેમ કે વીજળી-આદિમાં – છે, ને [અન્ય પક્ષો, જેમ કે ] આકાશઆદિમાં નથી, અને પ્રયત્નાનન્તરીયક એવા [ ધટાદિ ] સર્વ વિપક્ષોમાં છે. આ 4. अनित्यत्वात्प्रयत्नानन्तरीयकः शब्दो घटवद्विवदाकाशवच्चेत्यनित्यत्वं विपक्षकदेशवृत्ति - विद्युड़ादावस्ति नाकाशादौ । सपक्षन्यापि, सर्वत्र प्रयत्नानन्तरीयके भावात् । 4. ૩, શબ્દ પ્રયત્નાનન્તરીયક છે; કારણ કે તે અનિત્ય છે: ઘડાની જેમ કે વીજળી ને આકાશની જેમ. – આમાં અનિત્યસ્વરૂપ હેતુ વિપક્ષના એકદેશમાં જ છે – જેમ કે [ વિપક્ષનાં ] વીજળી ઇત્યાદિ ઉદાહરણોમાં છે ને [ વિપક્ષનાં ] આકાશાદિ ઉદાહરણમાં નથી, જ્યારે સપક્ષમાં એટલે કે પ્રયત્નાનન્તરીયક [ ધટાદિ ] પદાર્થોમાં બધે જ જોવા મળે છે. 5. नित्यः शब्दोऽमूर्तत्वादाकाशपरमाणुवकर्मघटवच्चेत्यमूर्तत्वमुभयैकदेशवृत्ति - उभयोरेकदेश आकाशे कर्मणि च वर्तते । परमाणौ तु सपक्षेकदेशे, घटादौ च विपक्षकदेशे न वर्तते । मूर्तत्वाटपरमाणुप्रभृतीनाम् । 5. ૪. શબ્દ નિત્ય છે. કારણ કે તે અમૂત છે; આકાશ અને પરમાણુની જેમ અથવા તો કર્મ અને ઘડાની જેમ. – આમાં અમૂર્ત સ્વરૂપ હેતુ સપક્ષ અને વિપક્ષ બંનેનાં કેટલાંક ઉદાહરણમાં છે? [ સપક્ષ એવા ] આકાશમાં અને [ વિપકા એવા ] કર્મમાં છે. [તેથી ઊલટું, સપક્ષના એકદેશ એવા પરમાણુમાં તેમ જ વિપક્ષના એક દેશ એવા ધટાદિમાં [ તે હેતુ ] નથી. કારણ કે ધટ, પરમાણુ વગેરે મૂત છે[અમૂર્ત નથી. ] 6. नित्यास्तु परमाणवो वैशेषिकैरभ्युपगम्यन्ते । ततः सपक्षान्तर्गताः । 6. [ આ ચેથા અનુમાનના અનુસંધાનમાં એટલે ખુલાસો ઉમેરવો જોઈએ કે] વૈશેષિકે વડે પરમાણુઓ નિત્ય મનાયા છે; તેથી તેમની દૃષ્ટિએ ] સપક્ષરૂપ છે. [ બૌદ્ધ દૃષ્ટિએ તેઓ અનિત્ય મનાયા હોઈ વિપક્ષ ગણાશે. ]. ન્યા. બિ. ૧૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ન્યાયબિન્દુ * 7. મ તુર્વિધ પક્ષધર્મસ્થાનરવહિંદું વિપક્ષે ! તોડનૈતિwતા | 7. આ ચારે ય પક્ષધર્મ (= હેતુ)નું [ પ્રત્યેક ] વિપક્ષમાં [ આવશ્યક એવું ] અસત્ત્વ અસિદ્ધ છે. તેથી તેમનામાં અનેકનિકપણું છે. (૭) તથા કચૈવ જવા સંદેડનૈવારિત પ્રવI ૬૮ તે રીતે આ જ રૂપના સંદેહના પ્રસંગે પણ અનેકાન્તિક જ. (૬૮) 1. यथा चास्य रूपस्यासिद्धावनै कान्तिकस्तथा अस्यैव विपक्षेऽसत्त्वाख्यस्य रूपस्य संदेहेऽनैकान्तिकः ।। 1. જેમ આગળ કહ્યું કે વિપક્ષમાં અસત્વ એ ] રૂપની અસિદ્ધિના પ્રસંગે અનેકનિક [ હેત્વાભાસ કહેવાય, ] તેમ આ જ એટલે કે વિપક્ષમાં અસત્ત્વ એ રૂ૫ના સંદેહ વખતે પણ અનેકાન્તિક જ કહેવાય. (૬૮) तमुदाहरति - यथाऽसर्वशः कश्चिद्विवक्षितः पुरुषो रागादिमान्वेति साध्ये बक्तृत्वादिको धर्मः संदिग्धविपक्षध्यावृत्तिकः ॥ ६९ ॥ તેને ઉદાહરણથી સમજાવે છે: જેમ કે – “કોઈ વિવક્ષિત પુરુષ અસર્વજ્ઞ કે રાગાદિવાળે છે” એવા સાધ્ય પ્રત્યે વકતૃત્યાદિ ધમ [ –રૂપ હેતુ ] સંદિગ્ધ એવી વિપક્ષવ્યાવૃત્તિવાળે ગણાય. (૬૯) 1. यथेति । असर्वज्ञ इत्यसर्वज्ञत्वं साध्यम् । कश्चिद् विवक्षित इति बक्तुरभिप्रेतः पुरूषो धर्मो । रागा आदिर्यस्य द्वेषादेः स रागादिः । स यस्यास्ति स रागादिमानिति द्वितीय साध्यम् । वाग्रहणं रागादिमत्त्वस्य पृथक्साध्यत्त्वख्यापनार्थम् । ततोऽसर्वज्ञत्वे रागादिमत्वे वा साध्ये प्रकृते वक्तृत्व वचनशक्तिस्तदादिर्यस्योन्मेषनिमेषादेः स वक्तृत्वादिको धोऽनकान्तिकः ।। 1. અસર્વજ્ઞત્વ એ [ એક ] સાધ્ય છે. કેઈક વિવક્ષિત કે વાતાને અભિપ્રેત પુરુષ તે ધમી છે. રાગાદિ એટલે રાગદેષ વગેરે. તે રાગાદિવાળા પણું] એ બીજુ' સાધ્ય છે. [ વિક્ર૯૫વાચક ] “કે”ના પ્રયોગથી રાગાદિમત્ત્વ તે જુદુ સાધ્ય છે તેમ સૂચવાય છે. આમ અસવ. જ્ઞત્વ કે રાગદિમસ્ત સાધ્ય હોય ત્યારે વકતૃત્વાદિક ધર્મ તે અનૈકાન્તિક હેત્વાભાસ છે. “વફતત્વ' એટલે વચનશક્તિ. “આદિ” શબ્દથી ઉમેષ, નિમેષ વગેરે ધર્મો પણું સૂચવાય છે. 2. संदिग्धा विपक्षाव्यावृत्तिर्यस्य स तथोक्तः । असर्वज्ञत्वे साध्ये सर्वज्ञत्व विपक्षः । तत्र वचनादेः सस्वमसत्त्व वा सदिग्धम् । अतो न ज्ञायते किं वक्ता सर्वज्ञ उतासर्वज्ञ इत्यनै कान्तिक वक्तृत्वम् । 2. અહીં હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ અંગે સંદેહ થાય છે. અસર્વજ્ઞત્વ સાધ્ય હેય ત્યારે સર્વજ્ઞત્વ તે વિપક્ષ કહેવાય. [ કઈ પણ ધમી વિષે સર્વજ્ઞત્વ પોતે સંદિગ્ધ હેઈ] Page #180 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાથનુમાન ૧૩૯ સર્વજ્ઞત્વ સાથે વચનાદિનાં સર્વ કે અસત્ત્વ વિષે સંદેહ રહે છે. આથી નિશ્ચય (= એકાન્ત) સધાતું નથી કે વક્તા [ હોવાથી ઉક્ત વ્યક્તિ] સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે. આમ [ અહીં ] વકતૃત્વ-રૂપ હેતુ ] એકાન્ત( = નિશ્ચય)ને લક્ષતો નથી; [ માટે અનૈકાન્તિક હેવાભાસ ઠરે છે. ] ( ૬૯ ) ननु च सर्वज्ञो वक्ता नोपलभ्यते, तत्कथं वचनं सर्वज्ञे संदिग्धम् ? अत एव - 'सर्वज्ञो वक्ता नोपलभ्यते' इत्येवंप्रकारस्यानुपलम्भस्यादृश्यात्मविषयत्वेन संदेहहेतुत्वात् । ततोऽसवेशविपर्ययाद्वक्तृत्वादेावृत्तिः संदिग्धा ॥ ७॥ [ અહીં કોઈને સહજ પૂછવાનું મન થાય ] “સર્વજ્ઞ એવા વફતાની [ ક્યાંય] ઉપલબ્ધિ થતી નથી, તો પછી સર્વજ્ઞ વ્યક્તિ વિષે વચન [ સંભવે તેવા ] સંદેહને અવકાશ જ ક્યાં છે?” [ તેને જવાબ] આ [ નીચે બતાવેલા ] કારણથી જ : સર્વજ્ઞ વક્તા ઉપલબ્ધ થતો નથી' - આ પ્રકારની અનુપલબ્ધિ અદશ્યાતમવિષયક હોઈ સંદેહના કારણરૂપ હોય છે; તેથી અસવાના વિપર્યયમાંથી વકતૃત્વાદિની વ્યાવૃત્તિ સંદિગ્ધ હોય છે. (૭૦) 1. 'सर्वज्ञो वक्ता नोपलभ्यते ' इत्येवं प्रकारस्यैव जातीयस्यानुपलभ्भस्य सदेहहेतुत्वात् । कुत इत्याह । अदृश्य आत्मा विषयो यस्य तस्य भावोऽदृश्यात्मविषयत्व तेन सदेहहेतुत्वम् । वतोऽदृश्यविषयोऽनुपलम्भः सदेहहेतुन निश्चयहेतुसततोऽसर्वज्ञविपक्षात्सर्व ज्ञाद् वक्तृत्वार्यावृत्तिः તે ફિઘા | 1. “સર્વજ્ઞ વકતા ઉપલબ્ધ થતા નથી એવા પ્રકારની અનુપલબ્ધિ સંદેહના કારણરૂપ હોય છે. “કેમ?” એ પ્રશ્નનો જવાબ [ સૂત્રમાં] આપ્યો છે [ તે જોઈએ :] અદશ્ય એવો [ અન્યને] આત્મા જેને વિષય છે તે “અદશ્યાત્મવિષયક” કહેવાય, એને કારણે [ આ અનુપલબ્ધિ ] સંદેહનું કારણ બને છે. આવું એટલા માટે કે [ અગાઉ અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચાને પ્રસંગે સ્પષ્ટ કરેલું તેમ] જે અનુપલબ્ધિને વિષય અદશ્ય હોય તે અનુપલબ્ધિ સંદેહને હેતુ હોય છે, નિશ્ચય હેતુ નહિ. [ માત્ર દશ્યાનુપલબ્ધિ જ અસક્વનિશ્ચય કરાવે છે. ] તેને લીધે અસર્વજ્ઞના વિપક્ષ એવા સર્વજ્ઞમાંથી વકતૃત્વાદિ [ -રૂપ હેતુ ]ની વ્યાવૃત્તિ સંદિગ્ધ રહે છે. (૭૦) __ वक्तृत्वसर्वशत्वयोविरोधाभावाच्च यः सर्वज्ञः स वक्ता न भवतीत्यदर्शनेऽपि व्यतिरेको न सिध्यति । स देहात् ॥ ७१ ॥ વળી, “જે સર્વજ્ઞ તે વક્તા ન હોય એવું દશન ભલે ન થાય, છતાં [વકતૃત્વ અને સર્વજ્ઞત્વ વચ્ચે સ્વભાવભૂત વિરોધ માનીને] વ્યતિરેક સિદ્ધ કરવાનું પણ, વકતૃત્વ અને સર્વત્વ વચ્ચે [ તેવા ] વિરોધના અભાવને કારણે, બની શકશે નહિ; કારણ કે સદેહ રહે છે. (૭૧) Page #181 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમિન્દુ 1. नानुपलम्भात् सर्वज्ञे वक्तृत्वमसद्मः अपि तु सर्वज्ञत्वेन सह बक्तृत्वस्य विरोधात् । एतम्न । सर्वज्ञत्ववक्तृत्वयोर्विरोधो नास्ति । विरोधाभावाच्च कारणाद् व्यतिरेको न सिध्यतीति संबन्धः । ૧૪૦ 1. [ કદાચ પૂર્વ`પક્ષ સ્વપક્ષસિદ્ધિ માટે આમ હે : ] “ અમે કાંઈ [ સર્વજ્ઞમાં વકતૃત્વની ] અનુપલબ્ધિને આધારે નહિ, પણ સત્તત્વ સાથે વકતૃત્વના [ સ્વભાવભૂત ] વિરાધને આધારે સન વિષે વકતૃત્વ અસત્ હોવાનુ કહીએ છીએ.” આ વાત પણ ખરેખર નથી; [ કારણ કે ] સત્તત્વ અને વક્તૃત્વના વિશેષ જણાતા નથી. વિરેાધના અભાવને કારણે વ્યતિરેક સિદ્ધ કરવાનું બની શકશે નહિ' એવા [ સૂત્રના વાક્યને] અન્વય છે. * 2 व्याप्तिमन्त व्यतिरेकं दर्शयति यः सर्वज्ञ इति । साध्याभावरूपं सर्वज्ञत्वमनूद्य स वक्ता न भवतीति साधनस्य वक्तृत्वस्याभावो विधीयते । तेन साध्याभावः साधनाभावे नियतत्वात् साधनाभावेन व्याप्त उक्त इति । 2. [ પૂર્વ`પક્ષને પ્રુષ્ટ એવા ] વ્યાપ્તિવાળા વ્યતિરેક ' જે સવજ્ઞ હાય તે વક્તા ન હોય? એ વાકયમાં કહેવાયા છે. તેમાંના ‘ જે સજ્ઞ હાય' એ શબ્દોમાં મૂળ [ અન્વયવ્યપ્તિના અસવ નવરૂપ ] સાજ્યના અભાવના એટલે કે સર્વાંનત્વને અનુવાદ કરીને, · તે વક્તા ન હાય' એ શબ્દોમાં [ અન્વયવ્યાપ્તિના ] વકતૃત્વરૂપી હેતુના અભાવનું (= અવકતૃત્વનુ' ) વિધાન કરવામાં આવ્યું છે. આમ સાધ્યાભાવ તે સાધનાભાવ વિષે નિયતપણે સબદ્ હાઈ તેનાથી વ્યાપ્ત કહેવાયા છે. 3. व्याप्तिमानीदृशो व्यतिरेको विरोधे सति वक्तृत्व सर्वज्ञत्वयोः सिध्येत् । न चास्ति विरोधः । तस्मान्न सिध्यतीति । कुत इत्याह संदेहात् । यतो विरोधाभावः तस्मात् संदेहः । संदेहाद्व्यतिरेकासिद्धिः ॥ 3. હવે આવે વ્યાપ્તિવાળા વ્યતિરેક, જ્યારે વક્તૃત્વ અને સત્તત વચ્ચે [ સ્વ. ભાવભૂત] વિરાધ હોય ત્યારે, [ જરૂર] સિદ્ધ થાય. પણ એ બંને વચ્ચે [ એવા ] વિરાધ તા છે નહિ. તેથી [એ વ્યતિરેક] સિદ્ધ થતા નથી. એમ કેમ ?' તેા [ કહે છે ] : ‘કારણ કે સદેહ રહે છે. ' [ અર્થાત્ ] વિરોધાભાવ છે, માટે સદેહ છે, તે સંદેહને લીધે વ્યતિરેક અસિદ્ધ્ રહે છે. ( ૭૧) .. कथं विरोधाभावः १ द्विविधो हि पदार्थानां विरोध : ॥ ७२ ॥ [ પ્રશ્ન : ] વિરાધાભાવ કેમ ?'’ [ આના ઉત્તર આપવા વિરોધનું શાસ્ત્ર સ્પષ્ટ કરે છે : ] " કારણ કે પદાર્થાના વિરોધ દ્વિવિધ હેાય છે. (૭૨) 1. हीति यस्माद्विविध एव विरोधो नान्यः तस्मान्न वक्तृत्वसर्व ज्ञत्वयोर्विरोधः || 1. કારણ કે વિરોધ એ જ પ્રકારનેા હેાય છે, અન્ય કોઇ પ્રકારને નહિ. [ અને એ એમાંથી એક પણ પ્રકારના વિરોધ વતૃત્વ અને સત્તત્વ વચ્ચે લાગુ પડતા નથી, ] તેથી વક્તૃત્વ અને સાત્વ વચ્ચે વિરાધ નથી. (૭૨ ) Page #182 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થોનુમાન ૧૪૧ कः पुनरसौ द्विविधो विरोध इत्याह -- अविकलकारणस्य भवतोऽन्यभावेऽभावाद्विरोधगति : ॥ ७३ ॥ “તે વિરોધ દ્વિવિધ કઈ રીતે?" – [ આના ઉત્તરમાં તેને પ્રથમ પ્રકાર] કહે છે? અવિકલ કારણવાળો [ અને તેથી] અસ્તિત્વ ધરાવતો [ કઈ પદાર્થ] અન્ય [ પદાર્થ ના ભાવના સંદર્ભમાં અભાવને પામે ત્યારે [તે બે ને વચ્ચે વિરોધનો બંધ થાય છે. (૭૩) 1. अविकलकारणस्येति । अविकलानि समग्राणि कारणानि यस्य स तथोक्तः। यस्य कारणवैकल्यादभावो, न तस्य केनचिदपि विरोधगतिः । तदर्थमविकलकारणग्रहणम् । 1. “અવિકલ' એટલે સમગ્ર. [ અસ્તિત્વ ધરાવતા પદાર્થ માટે ] “અવિકલ કારણવાળો” એવું વિશેષણ વાપરીને કહેવા એ માગે છે કે જે પદાર્થને અભાવ [ અન્યના અસ્તિત્વ માત્રને આભારી ન હોતાં ] કારણની વિકલતા ( = અસમગ્રતા)ને આભારી હોય, તેના કઈ પણ પદાર્થ સાથેના વિરોધને બોધ થતો નથી. 2. ननु च यस्यापि कारणसाकल्यं तस्यापि निवृत्तिश्शया केनचिदपि कतुम् । तत्कुतो विरोधगतिः ? एव तहिं अविकलकारणस्यापि यत्कृतातू कारणवैकल्यादभावः तेन विरोधगतिः । 2. [ અહીં કોઈ અવશ્ય પૂછશે ] " પણ જેનાં સકળ કારણો હોય તેવા કાર્યને તે કઈ પણ અભાવગ્રસ્ત ન કરી શકે તેનું શું ? ને [ જે તેને અભાવ જ ન સંભવે ] તો પછી [ તેના અન્ય સાથેના ] વિરોધને ખ્યાલ પણ કઈ રીતે આવે ?” [ આનું સમાધાન કરીએ ? ] તમારું કહેવું એમ હોય તે [એને ખોટું તો નહિ કહી શકાય; પણ અમારું કહેવાનું એટલું જ છે કે ] પદાર્થ [ આમ બીજી રીતે તે ] અવિકલ-કારણવાળો જ હોય, તેમ છતાં જે [ અન્ય ] પદાથે ઊભી કરેલી કારણની વિકલતાને કારણે પેલા પદાર્થને અભાવ સધાતો હોય તેની સાથેના તેના વિરોધને બોધ થાય છે. 3. तथा च सति यो यस्य विरुद्धः स तस्य किंचित्कर एव । तथा हिं - शीतस्पश स्य जनको भूत्वा शीतस्पन्तिरजननशक्ति प्रतिबन्धन् शीतस्पश'स्य निवर्तको विरुद्धः । तस्माद्धेतुवैकल्य. कारी विरुद्धो जनक एव निवर्त्यस्य । सहानवस्थानविरोधश्चायम् । ततो विरुद्धयारेकस्मिन्नपि क्षणे सहावस्थान परिहर्तव्यम् । दूरस्थयाविरोधाभावाच्च निकटस्थयोरेव निवर्त्यनिवर्तकभावः । (પ્રસ્તુત વિષેધ તે તત્વતઃ કાય કારણભાવને જ પ્રકારવિશેષ ;) 3. આમાંથી એ વાત ફલિત થાય છે કે જે જેને વિરોધી હોય તે તેની ઉપર કશીક અસર તો પડે જ છે, તે આ રીતનીઃ [ઉષ્ણસ્પર્શ અને શીતસ્પર્શનું ઉદાહરણું લઈને વાત કરીએ તે ] વિરોધી [ એવો ઉsણસ્પર્શ તે ગીતસ્પર્શના સંપર્કમાં આવે ત્યારે પ્રથમ ] Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ન્યાયબિન્દુ શીતસ્પર્શને ઉત્પન્ન કરનારે થઈને, અન્ય શીતપશને જન્માવવાની તેની ] શક્તિને રોકીને [ છેવટે ] શીતસ્પરનો નિવતંક બને છે. એટલે વિરોધી પદાર્થ નિવર્તનારા પદાર્થના કારણની વિકલતા સાધનારો [ હોઈ, પ્રથમ ક્ષણે ] તે પદાર્થને ઉત્પન્ન કરનારુ કારણ [ -ધટક જ બની રહે છે. વળી [ આના અનુસંધાનમાં સ્પષ્ટ કરવું જોઈ એ કે] આ સહાનવસ્થાનરૂપ ( = વિરુદ્ધ ધર્મો એક સાથે ન રહી શકે તેવો) વિરોધ છે એટલે વિરુદ્ધ ધર્મોનું એક પણ ક્ષણ સહ-અવસ્થાન માનવાને અવકાશ નથી. [ અહીં એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે ] એકબીજાથી દૂર રહેલા ધમેની વચ્ચે વિરોધ સંભવતો ન હોઈ નિકટ રહેલા વિરુદ્ધ ધર્મો વચ્ચે જ નિવલ્યનિવકભાવ –રૂપ વિરોધ ] સંભવી શકે. 4. तस्माद्यो यस्य निवर्तकः स त, यदि पर, तृतीये क्षणे निवर्त यति । प्रथमे क्षणे सन्निपतन्नसमर्थावस्थाधानायोग्या भवति । द्वितीये विरुद्धमसमर्थ' करोति । तृतीये त्वसमथे निवृत्त तद्देशमाक्रामति । 4. આમ [ વિરોધી અન્ય પર કશી અસર પાડીને જ તેનો નિવક બનતો] હોવાને લીધે, જે ભાવ અન્ય ભાવને નિવતક હોય છે તે બહુમાં બહુ તો (=વહેલામાં વહેલા) ત્રીજી ક્ષણે તેને નિવૃત્ત કરે છે; [ તે આ રીતે : વિરોધી] પહેલી ક્ષણમાં [ અન્ય પદાર્થના ] સંપર્કમાં આવતી વખતે [તે પદાર્થમાં સ્વસદશ ક્ષણની ઉત્પત્તિ માટે ] અસમર્થ એવી અવસ્થાનું આધાન કરવા માટે [ જ ] યોગ્ય (= સમર્થ) હોય છે. બીજી ક્ષણમાં તે વિદ્ધને અસમર્થ કરે છે. ત્રીજી ક્ષણ, કે જ્યારે અસમર્થ [એવો શીતસ્પર્શ ] નિવૃત્ત થાય છે ત્યારે [ ઉષ્ણસ્પર્શ પતે ] તે સ્થાન પર કબજો જમાવે છે. 5 तत्रालाको गतिधर्मा क्रमेण जलतरङ्गन्यायेन देशमाक्रामन् यदाऽन्धकारनिरन्तरमालोकक्षणं जनयति, तदाऽऽलोकसमोपवर्तिनमन्धकारमसमर्थ जनयति । ततोऽसामर्थ्य तस्य; यस्य समीपवालोकः। असमर्थ निवृत्ते तद्देशो जायत आलोक इत्येवं क्रमेणालेोकेनान्धकारोऽपनेयः । तथोष्णस्पशेन शीतस्पर्शो निवर्तनीयः । (દ્વિવિધ આલેકના અંધકાર સાથેના વિરોધનું દષ્ટાંત :) 5. આ સ્થિતિમાં, [ અંધકારને નિવવનારા ગતિશીલ પ્રકાશના અને ત્યાં જ ઉત્પન થનાર પ્રકાશના વ્યાપારને તપાસીએ તો : ] ગતિશીલ હોય તે પ્રકાશ ક્રમશ: પાણીના તરગના ન્યાયે કોઈ સ્થળ પર આગળ વધતાં, જ્યારે અંધકાર પછી તરત આવતી પ્રકાશની ક્ષણ જન્માવે છે, ત્યારે [ પ્રથમ તો ] પેતાની નજીક આવેલા [ અન્ય અ ધકાર-ક્ષણ જન્માવવા ] અસમર્થ એવા અંધકારને જન્માવે છે. એટલે જે અંધકારની નજીકમાં પ્રકાશ [ પ ] હોય તે [ જ ] અંધકારમાં અસામ” ઉપન્ન થાય છે. અસમર્થ એવો અધકા૨ નિવૃત્ત થાય છે, ત્યારે પ્રકાશ તે સ્થાન ગ્રહણ કરે છે. આમ પ્રકાશ કેમ કરીને [૪] અંધકારને દૂર કરવાને. તે રીતે [ જ] ઉણસ્પર્શ શીતસ્પર્શને નિવારી શકે. Page #184 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થોનુમાન ૧૪૩ 6. यदा त्वालोकस्तत्रैवान्धकारदेशे जन्यते तदा यतः क्षणादन्धकारदेशस्यालोकस्य जनकः क्षण उत्पद्यते तत एवान्धकारोऽन्धकारान्तरजननासमर्थ उत्पन्नः । ततोऽसमर्थावस्थाजनकत्वमेव निवर्तकत्वम् । 6. હવે, જ્યારે પ્રકાશ અંધકારના પ્રદેશમાં જ ઉત્પન્ન કરાતું હોય ત્યારે જે ક્ષણમાંથી અંધકારના [ જ ] પ્રદેશમાં મૂત થનાર પ્રકાશને જન્મ આપનાર ક્ષણ ઉત્પન્ન થાય છે, તે જ ક્ષણમાંથી અન્ય અંધકારને જન્માવવા અસમર્થ એવો અંધકાર પિન્ન થયા હોય છે. એટલે [પ્રકાશનું, અંધકારમાં અન્ય અંધકાર ઉત્પન્ન કરવા માટે ] અસમર્થ એવી અવસ્થા જન્માવવાપણું તે જ [ તેનું અંધકાર પ્રત્યેનું ] નિવકપણું સમજવું. 7. અતશ્ર સ્મિન લળે નનતંતસ્કૃતી ફળે નિવૃત્તી વિજો, ટિ શોમં નિવતે | 7. અને આથી [ પ્રકાશ આદિ વિરોધી, અંધકાર-આદિને ] જે ક્ષણમાં ઉત્પન્ન કરે છે તે ક્ષણથી, વહેલામાં વહેલે, ત્રીજી ક્ષણે [ અંધકાર-આદિ વિરુદ્ધ પદાર્થ નિવડે છે. 8. जन्यजनकभावाच्च संतानयोर्विरोधो न क्षणयोः । यद्यपि च न संतानो नाम वस्तु, तथापि सतानिनो वस्तुभूताः । ततोऽयं परमार्थः -न क्षण योर्विरोधः। अपि तु बहूनां क्षणानाम् । यतः सत्स दहनक्षणेष प्रवृता अपि शीतक्षणा निवृत्तिधर्माणो भवन्तीति सन्तानयोनिवयं निव. वर्तकत्वनिमित्ते च विरोधे स्थिते, सर्वेषां परमाणुनां सत्यप्येकदेशावस्थानाभावे न विशेध इतरेतरसंतानानिवर्तनात्तेषाम् । (ક્ષણસંતતિ વચ્ચે જ પ્રસ્તુત વિરધીની પારમાર્થિક સત્તા ) 8. [ ઉપર વર્ણવ્યું તેમ કોઈપણ બે ક્ષા વચ્ચે વિરોધસંબંધ નહિ પણ ] જન્યજનકભાવ હેવાને લીધે વિરોધ બે ક્ષણો વચ્ચે નહિ પણ બે સંતાને ( = ક્ષણપરંપરાઓ ) વચ્ચે જ હોય છે. જો કે સંતાન એ કઈ વાસ્તવિક પદાર્થ નથી હોતો, તો પણ એ સંતાનમાંની ક્ષણો તે વાસ્તવિક જ હોય છે. [ એટલે સંતાનનો અર્થ “ અનેક ક્ષણોની હારમાળા' એવો સમજીને ઉક્ત વિરોધ ઘટાવી શકાશે. તેથી તાત્વિક રીતે આમ કહી શકાયઃ બે ક્ષણ વચ્ચે વિરોધ હેતું નથી. પરંતુ અનેક ક્ષણો વચ્ચે વિરોધ હોય છે. [ દા. ત.] અગ્નિ (કે ઉષ્ણતા)ની ક્ષણે પ્રવર્તે છે ત્યારે શીતક્ષણો [ અગાઉથી ] પ્રવૃત્ત હોવા છતાં પણ નિવૃત્તિરૂપ સ્વભાવવાળી જોવા મળે છે તે જ બતાવે છે કે [ શીતક્ષણસંતાન અને ઉણક્ષણસંતાન એ બે ] સંતાને વચ્ચે નિત્યનિવર્તકભાવ હોવાની રૂએ વિરોધ અવશ્ય છે? જ્યારે [ અન્ય સહાવસ્થાન ન કરતી ક્ષણસંતતિઓ એવી પણ છે કે જેમની વચ્ચે નિત્યનિવકભાવ ન હોઈ વિરોધ હોવાનું પણ ન કહી શકાય; દા. ત.] પરમાણુઓ [ એકબીજાને આઘાત પહોંચાડી શકે તેવા અર્થાત મૂત હોઈ ] એક જ સ્થાનમાં કોઈ પણ બે પરમાણુ સહ-અવસ્થાન કરી શકતા નથી, તેમ છતાં [સહઅવસ્થાન ન કરવાની બાબતમાં તેમને મળતા આવતા પ્રકાશ અને અંધકારની વચ્ચે હોય છે તે ] વિરોધ તેમની વચ્ચે હોતે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ન્યાયબિન્દુ નથી, કારણ કે એકબીજાના સંતાનને નિવર્તાવવાપણું તેમનામાં હેતું નથી. [ આ જ બતાવે છે કે વિરોધ એ પણ સ્વતંત્ર પદાર્થ છે, ને તે જે બે ક્ષણપરંપરા વચ્ચે સંભવે તે બે વચ્ચે જ નિત્યનિવકભાવ હોય છે, અન્ય વચ્ચે નહિ.] 9. गतिधर्मा चालोको यो दिशमाकामति तद्दिवर्तिनो विरोधिसतानानिवर्तयति । ततोऽपवरकैक - देशस्था प्रदीपप्रभाऽन्धकारनिकाटवर्तिन्यपि नान्धकार निवर्तयति । अन्धकाराकान्तायां दिश्यालोकक्षणान्तरजननासामर्थ्यात् । (પ્રકાશ દ્વારા થતા અંધકારૅકરશના નિવનનો ખુલાસો ) 9. ગતિરૂપ સ્વભાવવાળે પ્રકાશ જે દિશામાં આગળ વધે છે તે દિશામાં રહેલા વિરેાધી [ એવા અંધકાર ]ના સંતાનને અટકાવે છે. તેથી ઓરડાના એક ભાગમાં રહેલી દીવાની પ્રભા [અન્ય દિશા કે દેશના ] અંધકારની નિકટ હોવા છતાં તે ] અંધકારને અટકાવતી નથી, કારણ કે અંધકારથી છવાયેલી [ અન્ય ] દિશામાં [ ગતિ કરીને] અન્ય પ્રકાશક્ષણ જન્માવવાની શક્તિ તે પ્રભામાં હોતી નથી. 10. कारणासामर्थ्यहेतुत्वकृत संताननिष्ठमेव विरोधं दर्शयता भवत इति कृतम् । भवतः प्रबन्धेन वर्तमानस्य शीतस्पर्शस तानस्वाभावोऽन्यस्योष्णस तानस्य भावे सतीति । (સહાનવસ્થાનરૂપ વિરોધનો સાચો અર્થ ? ) 10. [ સદશ ક્ષણ ઉત્પન્ન કરવામાં ] કારણભૂત [ એવી અંધકારાદિ પ્રતિયોગીની ક્ષણ ]માં, [ સદશ ક્ષણ ઉત્પન્ન કરવાનું ] અસામથ્થ" જન્માવવાના હેતુ બનવું તે જ [ પ્રકાશાદિ વિરોધીમાં સ્થિત ] વિરોધ, એનો અર્થ એ કે વિરોધ સંતાનની અપેક્ષાએ જ કહેવાય [ બે ક્ષણની અપેક્ષાએ નહિ ]–. આ વાત સૂચવવા માટે [ અભાવને પામનાર પદાર્થ માટે સૂત્રમાં ] “અસ્તિત્વ ધરાવત” (એટલે કે વિરોધીના આવવા માત્રથી તક્ષણ અભાવગ્રસ્ત નહિ થનાર) એ શબ્દ પ્રયોજે છે. એ દ્વારા કહેવાને ભાવ એ થયો કે અસ્તિત્વ ધરાવતા, એટલે કે સાતત્યથી પ્રવર્તતા શીતસ્પર્શ [ વગેરે ને અભાવ અન્ય એટલે ઉષ્ણ [–સ્પર્શ આદિ ને સંતાન અસ્તિત્વમાં આવવાને કારણે સધાય છે. 11. જે રવાદ – ૧ વિરોધો વારતા રુતિ, વાતા–રથા નિને #ા, થિजन्यजनकभावो नाम द्विष्ठोऽस्ति कारणपूर्विका तु कार्यप्रवृत्तिः। अतो बास्तवः एव । तदन्न निवृत्ते वस्तुनि कश्चिदद्विष्ठो नाम विरोधोऽस्ति । दहननिमित्त तु शीतस्पर्शस्य क्षणान्तरजननासामर्थ्यम् । अतो विरोधोऽपि वास्तव एव ॥ ( ઉક્ત વિરોધનો અસ્વીકાર કરનારને પ્રત્યુત્તર :) 11. હવે જે લોકો એમ કહે છે [બે ક્ષણસંતતિ વચ્ચે ] વિરોધ [ નામને સંબંધ ] એ વાસ્તવિક નથી હોતો, તેમને આમ જવાબ વાળી શકાય ? જે રીતે કાર્ય નિપન્ન થયા Page #186 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરછેદ : પશર્વાનુમાન ૧૪૫ બાદ, (કારણને વિલય થવાને લીધે, ] જન્યજનકભાવ-રૂપ સંબંધ કારણભૂત અને કાર્ય– ભૂત એવા ] બે પદાર્થોમાં [ એક કાને ] સ્થિત હોવાનું કળાતું નથી [ એ વાત સાચી,] છતાં કારણ પૂર્વે’ હોય તે જ કાર્ય થવાપણું રહે છે તેમ હોવાથી, [એ જન્યજનકભાવને બધા વાદીઓ દ્વારા ] વાસ્તવિક જ ગણવામાં આવે છે, તે રીતે [ શીતસ્પર્શદિ ] પદાર્થ નિવૃત્ત થયા બાદ કોઈ વિધ [ નામને સંબંધ] બે પદાર્થોમાં હોવાનું જણાતું નથી [ એ સાચું, ] પણ અગ્નિને કારણે જ શીતસ્પર્શમાં [ સ્વસમાન શીતસ્પર્શની ] અન્ય ક્ષણો જન્માવવાનું અસામર્થ સંભવતું હોઈ વિરોધને પણ વાસ્તવિક માને પડશે. (૭૩) હવાઈમથું -- शीतोष्णस्पर्शवत् ॥७४॥ ઉદાહરણ આપે છે : શીતોષ્ણસ્પર્શની જેમ. (૭૪) 1. शीतोष्णश्च तावेव स्पशौं, तयोरिव । शीतोष्णस्पर्शयोहि पूर्ववद्विरोधो योजनीयः ॥ 1. શીત અને ઉષ્ણુરૂપ જે સ્પર્શે, તેમની જેમ, અર્થાત્ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને વિરેાધ આગલા સૂત્રમાં કહ્યા મુજબ ધટાવો. (૭૪) द्वितीयमपि विरोध दर्शयितुमाह - परस्परपरिहारस्थितलक्षणतया वा भावाभाववत् ॥७५ ॥ હવે બીજા પ્રકારના વિરોધને પણ રજૂ કરે છે ? અથવા [ બે વસ્તુઓનું ] લક્ષણ પરસ્પર૫રિહારથી સ્થિર થવાપણને લીધે [પણ તેમની વચ્ચે ‘વિરોધ’ને વ્યવહાર થતો હોય છે; ] જેમ કે – (જે તે વસ્તુના ] ભાવ અને અભાવ. (૭૫) . 1. परस्परस्य परिहारः, परित्यागस्तेन स्थितं लक्षणं रूपं ययोस्तद्भावः परस्परपरिहारस्थितलक्षणता तया । 1, પરસ્પરને “પરિહાર' એટલે પરિત્યાગ. તેના દ્વારા [ કઈ બે વસ્તુઓનું ]લક્ષણ એટલે કે સ્વરૂપ સ્થિર થતું હોય, તેને કારણે પણ તે બે વચ્ચે વિરોધને વ્યવહાર થાય છે]. १. इह यस्मिन् परिच्छिद्यमाने यद् व्यवच्छिद्यते तत् परिच्छिद्यमानमवच्छिद्यमामपरिहारेण स्थित. रूपं द्रष्टव्यम् । नीले च परिच्छिद्यमाने ताटू प्यप्रच्युतिरवच्छिद्यते, तदव्यवच्छेदे नीलापरिच्छेदप्रसङ्गात् । तस्मात् वस्तुनो भावाभावो परस्परपरिहारेण स्थितरूपौ । બિ.-૧૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 2. આ લોકમાં કોઈ વસ્તુને પરિચ્છેદ( = સ્વરૂપને નિશ્ચિત બેધ) કરવાની પ્રક્રિયામાં [તેનાથી અન્ય પદાર્થોના રવરૂપ ] વ્યવચ્છેદ (= નિષેધ) થતો હોય છે. આમાં વ્યવચછેદ પામતી [ અન્ય વસ્તુઓના સ્વરૂપના પરિહાર વડે જ પેલી પરિછેદ પામનારી વસ્તુ [-નું સ્વરૂપ જ્ઞાતાના મનમાં ] સ્થિર થાય છે એ બાબત ધ્યાનપાત્ર છે; [ દા. ત. ] નીલને સુનિશ્ચિત સ્વરૂપબધ થતું હોય ત્યારે નીલના સ્વરૂપને અભાવ [ આપોઆપ ] પરિહરાય છે; જે તેમ ન થતું હોય તે નીલને સ્વરૂપ ધ ન થયા બરાબર ગણાય. તેથી કોઈ પણ વસ્તુને ભાવ અને અભાવ એ બંને એકબીજાને પરિહાર કરવા વડે જ પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલા હોય છે. 3. नीलात्तु यदन्यद्रव तन्नीलोभावाव्यभिचारि । नीलस्य दृश्यस्य पीतादावुपलभ्यमानेऽनुपलम्भादभावनिश्चयात् । यथा च नीलं स्वाभावं परिहरति तद्वदभावाव्यभिचारि पीतादिकमपि । तथा च भावाभावयोः साक्षाद्विरोधः, वस्तुनोस्तु अन्योन्याभावाव्यभिचारित्वाद्विरोधः । (કઈ પણ બે નિયત પદાથ વચ્ચે પણ ઉક્ત વિરોધનું અસ્તિત્વ :). ૩. [ " નીલને તેના અભાવ સાથે વિરોધ હોય છે તે શું તેને પીતાદિ સાથે વિરોધ નથી હોતો ?” – આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. એને ખુલાસો કરીએ : ] નીલથી જે કાઈ) અન્ય રૂપ હોય છે તે નીલના અભાવનું અવ્યભિચારી (= નિયત સહચા) હોય છે. [“ આનું પ્રમાણુ શું ?” એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ] જ્યારે પીત વગેરે [ નીલેતર પદાર્થો ] ઉપલબ્ધ થાય છે ત્યારે તેમનામાં દશ્ય એવા નીલની અનુપલબ્ધિ-રૂપી લિંગ Jથી [નીલના] અભાવને નિશ્ચય થાય છે. [આ ઉપરથી નીલને પીતાદિ સાથે પણ વિરોધ ફલિત થશે; કારણ કે] જેમ નીલ પિતાના અભાવને પરિહરે છે, તેવી રીતે [ પિતાના ] અભાવના અવ્યભિચારી એવા પીતાદિને પણ પરિહરે છે. એટલે આમ [કોઈ વસ્તુના] ભાવ અને અભાવને વિરોધ સીધેસીધે [ કળાય ] છે, જ્યારે બે વસ્તુઓ વચ્ચે વિરાધ , તે બંને એકબીજાના અભાવના નિયત સહચારી હોવાથી [આડકતરી રીતે ફલિત થાય ] છે. 4. જ0 વાત્રામાવાવાય ? યો નિયતાજારોડ, | ન વનિતા, ક્ષણિવાदिवत् । क्षणिकत्वं हि सर्वेषां नीलादीनां स्वरूपात्मकम् । अतो न नियताकारम् । यतः क्षणिकत्वपरिहारेण न किंचिदृश्यते । (પરસ્પર પરિહારલક્ષણ વિરોધની ક્ષેત્રમર્યાદા :) 4. [ હવે પ્રશ્ન થાય :] “કના અન્યત્ર અભાવને નિશ્ચય થાય ?” [ એને ઉત્તર :] જે નિયત વસ્તુના આકાર( = સ્વરૂ૫)રૂપ હોય તેને, અને નહિ કે અનિયત વસ્તુના આકારરૂ૫ હોય તેને; જેમ કે ક્ષત્વિ વગેરે [અનિયત એટલે કે સર્વ વસ્તુના આકારરૂપ હોઈ તેના અભાવને નિશ્ચય અન્યત્ર નહિ થાય ]; કારણ કે ક્ષણિકત એ નીલ આદિ સવ(=અનિયત)ના સ્વરૂપ = આકાર)રૂપ હોય છે, એથી નિયતના આકારરૂપ ન કહેવાય; કારણ કે ક્ષણિકત્વને પરિહરનારી કઈ પણ વસ્તુ જોવામાં આવતી નથી, Page #188 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરછેદ : પરાથનુમાન ૧૪૭ 5. यवरमावोऽध न निरता कारः । कथमनियताकारो नाम ? यावता वस्तुरूपविविक्ताकारः कल्पितोऽभावः । ततो दृष्ट कल्पितं वा नियत रूपमन्यत्रासदवसीयते, नानियतम् । एवं नित्यत्वपिशाचादिरपि नियताकारः कल्पितो द्रष्टव्यः । 5. [ કોઈકે પૂછે છે : ] “જો એવું હોય તે, અભાવ પણ નિયતના આકારરૂપ હેતો નથી; [તેથી ભાવમાં અભાવની પ્રતીતિને પણ પરિવાર નહિ થાય. ] ” [આના ઉત્તરમાં વળતો પ્રશ્ન પૂછીએ ?] જ્યારે [કઈ વસ્તુને ] અભાવ [ H] વસ્તુના સ્વરૂપ ]ને પરિહરનારા આકારવાળો (અર્થાત્ સવ કિંવા અનિયતના નહિ પણ નિયતના આકારરૂપ) કલ્પાય છે, ત્યારે [ અભાવને ] અનિયતના આકારરૂપ કઈ રીતે કહી શકાય ? એવું હોય છે તેથી જ તે દષ્ટ એવું રૂપ અથવા તે [ દશ્યરૂપ ] કપેલું એવું નિયત રૂપ જ, અને નહિ કે અનિયત રૂપ અન્ય સ્થળે અસત હોવાને નિશ્ચય બંધાય છે. આની જેમ નિત્યત્વ, પિશાચવ વગેરે [પદાર્થો ] પણ [પ્રત્યક્ષની નહિ તો ] કલ્પનાની મદદથી નિયતના આકારરૂપ મનાવા જોઈએ. [ ને તેથી તેમને પણ અન્ય પદાર્થો વિષે અભાવ કળાતાં તેમને તે પદાર્થો સાથે પરસ્પર પરિહારલક્ષણ વિરોધ કળાશે.] 6. एकात्मकत्वविरोधश्चायम् । ययोर्हि परस्परपरिहारेणावस्थान तयोरेकत्वाभावः ।। (પ્રસ્તુત વિરોધની પ્રતીતિનું વ્યવહારુ ફળ :) 6. આ [ બીજા પ્રકારને] વિરોધ [ કોઈ પણ બે નિયતાકાર પદાર્થોના ] એકાત્મત્વને [ નિષેધ ફલિત કરનારો] વિરોધ છે; કારણ કે જે બે પદાર્થોના સ્વરૂપ નું [ જ્ઞાતાના મનમાં 3 થિર થવાપણું એકબીજાના સ્વરૂપના ] પરિહાર વડે હોય તે બંને પદાર્થોને એકત્વને અભાવ [ અનુભવાત ] હેય છે. 7. अत एव लाक्षणिकोऽयं विरोध उच्यते । लक्षण रूपं वस्तूनां प्रयोजनमस्येति कृत्वा । विरोधेन ह्यनेन वस्तुतत्त्व विभक्तं व्यवस्थाप्यते । अतएव दृश्यमाने रूपे यन्निषिध्यते तत दृश्यमेवाभ्युपगम्य निषिध्यते । तथा हि - अभावोऽपि पिशाचोऽपि यदा पीते निषेद्धमिष्यते तदा दृश्यास्मतया निषेध्य इति दृश्यत्वमभ्युपगम्य दृश्यानुपलब्धेरेव निषेधः । तथा च सति रूपे परिच्छिद्यमान एकस्मिंस्तदभावो दृश्यो व्यवच्छिद्यते । यच्च तदभाववन्नियताकार रूपं तदपि दृश्यं व्यवच्छिद्यते । ततः स्वप्रच्युतिवत् प्रच्युतिमन्तोऽपि व्यवच्छिन्ना इति ये परस्परपरिहारस्थितरूपाः सर्वे तेऽनेन निषिद्धकत्वा इति । सत्यपि चास्मिन्विरोधे सहावस्थान स्यादपि । (ઉક્ત વિધિ તે ઉભયના જ્ઞાત લક્ષણભેદ પર જ નિર્ભ૨ :) 7. આથી જ આને “લાક્ષણિક' વિરોધ કહેવામાં આવે છે; કારણ કે “લક્ષણ” અર્થાત વસ્તુઓના સ્વરૂપનુિં વ્યવસ્થાપન ] એ તેનું પ્રયોજન હોય છે, આ વિરોધ[ની પ્રતીતિ ] પ્રત્યેક વસ્તુના તત્ત્વ(= સ્વરૂપ)ના પૃથપણાને સ્થાપી આપે છે. આથી જ દશ્યમાન [એવી વસ્તુ ના સ્વરૂપમાં કોઈ પણ [ વસ્તુના સ્વરૂપ ]ને નિષેધ, તેને દશ્ય કલ્પીને જ કરાય છે; જેમ કે જ્યારે પતિ પદાથ વિષે [ પીતના ] અભાવને અથવા તે પિશાચને પણ નિષેધ કરવાનું. ઇટ હોય ત્યારે, અભાવ કે પિશાચના દૃશ્ય (= અનુભવ Page #189 -------------------------------------------------------------------------- ________________ L ન્યાયબિન્દુ યેાગ્ય ) સ્વરૂપને અવલખીને જ નિષેધ કરવાનું રાજ્ય હેાવાને લીધે, તે [ અભાવ કે પિશાચ ]ને દૃશ્ય કલ્પીને, દશ્ય [ મનાયેલા ] એવા તેમની [ પીત વિષે થતી ] અનુપલબ્ધિ - [ રૂપ લિંગ ] વડે જ તેમને નિષેધ કરવામાં આવે છે. આમ હેાવાથી એક રૂપને પરિચ્છેદ કરાતા હૈાય છે ત્યારે દશ્ય ( = પરિચ્છિન્ન ) એવા [જ ] તેને અભાવ વ્યવચ્છેદ ( = નિષેધ ) પામે છે. વળી [ તે રૂપના પરિચ્છેદને પ્રસંગે ] તે રૂપના અભાવવાળું અન્ય, નિયતના આકારસ્વરૂપ રૂપ પણ દૃશ્ય [ ગણાઈને જ] વ્યવચ્છેદ પામે છે. આ [ દશ્યત્વની કલ્પના ] ને લીધે જ [ કોઈ વસ્તુન! પરિચ્છેદ વખતે, તે વસ્તુના ] પોતાના અભાવની જેમ [ તેના પોતાના ] અભાવવાળી [ અન્ય વસ્તુ ] પણ વ્યવચ્છેદ પામે છે. આ પ્રમાણે જે કાઈ પદાર્થોં એક બીજા[ના સ્વરૂપ]ના પરિહાર કરીને પોતાના સ્વરૂપને ધારણ કરી રહ્યા ડાય છે [ તેમને વિષે થતા પારસ્પરિક ] વિરાધના વ્યવહાર]માંથી તેમના [ સ્વરૂપગત ] એકત્વના નિષેધ ફલિત થાય છે, [ સહાવસ્થાનને નિષેધ નહિ; કારણ કે] આ પ્રકારને વિસધ [ જે પદાર્થા વચ્ચે ] હેાય તેમનું પણુ, [ લૌકિક રીતે એક ગણાતા પ્રદેશમાં, ] સહાવસ્થાન તા હાઈ પણ શકે. 8. ततो भिन्नव्यापारौ विरोधौ । एकेन विरोधेन शीतोष्णस्पर्शयोरेकत्वं वार्यते अन्येन सहावस्थानम् । (અને વિરોધપ્રકારનાં કાય અને વિષયને ભેદ : ) 8. આ પરથી ખ્યાલ આવશે કે [ સહાનવસ્થાનરૂપ અને પરસ્પરપરિહારરૂપ એ એ] વિધાનાં કાય* ( = વ્યાપાર ) જુદાં છે. એક ( = પરસ્પરપરિહારરૂપ) વિધ વડે શીતસ્પર્શી અને ઉષ્ણસ્પતું [ સ્વરૂપગત ] એકત્વ નિષેધાય છે, અન્ય ( = સહાનવસ્થાનરૂપ ) વડે તેમનુ [ એકપ્રદેશગત ] સહઅસ્તિત્વ નિષેધાય છે. 9. भिन्नविषयौ च । सकले वस्तुन्यवस्तुनि च परस्परपरिहारविरोधः । वस्तुन्येव कतिपये सहानवस्थानाविरोधः । 9. તે તેના વિષયા (= કાય પ્રદેશા ) પણુ જુદા છે : પરસ્પરપરિહારરૂપ વિરોધ સર્વ વસ્તુ અને અવસ્તુ વિષે હાઈ શકે, જ્યારે સહાનવસ્થાનરૂપ વિરોધ [ અવસ્તુમાં તા નહિ જ, પણ વસ્તુઓમાં ય સવ"ત્ર નહિ પણ ] કેટલીઢ વસ્તુએ વચ્ચે જ સ ંભવી શકે. 10. તસ્માપ્તિન્નયાવારી મિમ્નવિષયૌ ચ । તતો નાનયોન્યોન્યાન્તર્ભાવ તિ 10. આ રીતે બંને વિરાધનાં કાર્ય જુદાં છે ને ક્રાય પ્રદેશ પણ જુદા છે. તેથી તે એમ્બીજામાં અન્તર્ભાવ પામી શકે તેમ નથી. ( ૫ ) Page #190 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પતિ : પરાČનુમાન स च द्विविधोऽपि विरोधो वक्तृत्वसर्वज्ञत्वयोर्न संभवति ।। ७६ ।। તે દ્વિવિધ એવા પણ વિરોધ વકતૃત્વ અને સજ્ઞત્વ વચ્ચે સ’ભવતા નથી. (૭૬) 1. स चायं द्विविधोऽपि विरोधो वक्तृत्वं च सर्वज्ञत्वं च तयोर्न संभवति । न ह्यविकलकारणस्य सर्वज्ञत्वस्य वक्तृत्वभावादभावगतिः । सर्वज्ञत्वं ह्यदृश्यम् । अदृष्टस्य चाभावो नावसीयते । ततो नानेन विरोधगतिर्भवति । 1. આ દ્વિવિધ એવેશ પણ વિરાધ વકતૃત્વ અને સત્તત્વ વચ્ચે સંભવતા નથી; કારણ કે અવિકલકારણવાળું સ`જ્ઞવ વક્તૃત્વના ભાવને પ્રસંગે અભાવ પામે છે તેવું જોવામાં આવ્યું નથી; કારણ સર્જંનત્વ તે અદૃશ્ય છે. અને અદૃષ્ટ પદાય ના અભાવને નિશ્ચય થઈ શકતા નથી. તેથી [સત્વના ] આની ( = વક્તૃત્વની ) સાથેના [ સહાનવસ્થાનરૂપ ] વિરેધનું ગ્રહણ થતું નથી. ૧૪૯ 2. न च वक्तृत्वपरिहारेण सर्वज्ञत्वमवस्थितम् । काष्ठादयो हि वक्तृत्वपरिहृताः । तेषामपि सर्वशत्वप्रसङ्गात् । नापि सर्वज्ञत्वपरिहारेण वक्तृत्वम् । काष्ठादीनामपि वक्तृत्वप्रसङ्गात् । 2. [એ તે વચ્ચે પરસ્પરપરિહારરૂપ વિરાધની શક્યતા તપાસીએ : ] વકતૃત્વને પરિહાર કરીને સજ્ઞ[નું સ્વરૂપ] સ્થિર થતું હેાય એવું પણ નથી; કારણ કે તા કાષ્ઠ વગેરેમાં વાતૃત્વના પરિહાર હાઈ તેમનું સત્તત્વ માનવું પડે. વળી સત્તત્વને પરિહાર કરીને વક્તૃ[નું સ્વરૂપ] સ્થિર થતુ હાય એવું પણ નથી; કારણ કે તે તે કાષ્ઠાદિમાં સત્તત્વનેા પરિહાર હાઇ તેમને વિષે વક્તત્વ માનવું પડે. 3. तत एवाविरोधाद्वक्तृत्वविधेर्न सर्वज्ञत्वनिषेधः ॥ ૩. આમ [બંને વચ્ચે એક પણ પ્રકારના ] વિરાધ ન સંભવતા હોઈ વક્તૃત્વના અસ્તિત્વના ક્શનથી સવજ્ઞત્વને અભાવ સિદ્ધ થતા નથી, (૭૬) स्यादेतत् – यदि नास्त्येव विरोधो घटपटयोरिव स्यादपि तयोः सहावस्थितिदर्शनम् । सहास्थित्यदर्शनात्तु विरोधगतिः । विरोधाच्चाभावगतिरित्याशङ्कयाह न चाविरुद्ध विधेरनुपलब्धावप्यभावगतिः ॥ ७७ ॥ [ કોઇકને કદાચ ] આમ [ પ્રશ્ન ] થાય “ ધટ અને પટ વચ્ચે વિરેાધ નથી તેમ જો સત્વ અને વક્તૃત્વ વચ્ચે પણ વિરોધ ન હોય તો [ ઘટ અને પટની જેમ ] તે બંનેના સહાવસ્થાનનું દન [ કદીક તો ] થાય; પરંતુ તેમાં તેવું સહાવસ્થાન જોવા મળતું નથી, તેથી તે બંને વચ્ચે વચ્ચેના વિરેાધ સમજાય છે. અને ખતે વચ્ચે [ આમ] વિરેધ હેાવાથી [તેમાંનું એક હોય ત્યાં બીજાના] અભાવને! નિશ્ચય થઈ શકે છે.”—આવી શકા કલ્પીને [ ઉત્તરરૂપે ] કહે છે : ➖➖ Page #191 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ અને [બંનેના સહાનવસ્થાનની] અનુપલબ્ધ હોવા છતાં, [ સર્વજ્ઞત્વ પ્રત્યે] વિરુદ્ધ નહિ [ સિદ્ધ થયેલા ] એવા [ વક્તૃત્વ]ના સત્ત્વકથનથી [ સર્વજ્ઞત્વના] અભાવના નિશ્ચય બધાતા નથી. (૭૭) ૧૫૦ 1. न चाविरुद्ध विधेरिति । अनुपलब्धावपि नायं विरुद्धविधिः । यद्यपि च सहावस्थानानुपलम्भस्तथापि न तयोर्विरोधः यस्मान्न सहानुपलम्भमात्राद्विरोधः, अपि तु द्वयोरुपलभ्यमानयोर्निवर्त्यनिवर्तकभावावसायात् । तस्मादनुपलब्धावपि न वक्तृत्वविधेर्विरुद्वविधिः । अतोऽस्मान्नान्यस्याभावगतिः ॥ 1. [ સર્વજ્ઞત્વ અને વકતૃત્વના સદ્ભાવસ્થાનની] અનુપલબ્ધિ હોવા છતાં આ [વક્તૃત્વનું સત્ત્વયન ] [ સર્વજ્ઞત્વના ] વિરુદ્ધ ધર્માંનું સત્ત્વકથન બની રહેતુ નથી. બીજી રીતે હીએ તેા : ] જો કે [ એ સાચું કે સાત અને વક્તૃત્વના] સ–અવસ્થાનની અનુપલબ્ધ [ અનુભવાતી ] હાય છે, તે પણ તે તેના વિરોધ [ સિદ્ધ થતા ] નથી; કારણ કે [એ વસ્તુની ] સહ-ઉપલબ્ધિના અભાવમાત્રથી તેમના વિરોધ[ફલિત થતા] નથી, પરંતુ ઉપલબ્ધ થતી એ વસ્તુઓ વચ્ચે નિવત્ય-નિવત કભાવના નિયથી ફલિત થાય છે. [ પણ વકતૃત્વ અને સર્વજ્ઞત્વ બાબત તેવા નિય થયેલા નથી. ] તેથી [ વક્તૃત્વ સાથે સત્તત્વની ] અનુપન્નધિ હોવા છતાં વકતૃત્વના વિધાનથી [ સવ જ્ઞત્વના ] વિરુદ્ધ ધનુ વિધાન થયું ન ગણાય. આથી આ [ વકતૃત્વના સત્ત્વકથન]થી અન્ય( = સવ"તત્વ )ના અભાવનો નિશ્ચય થતા નથી. (૭૭ ) तथा न वक्तृत्वाद्रागादिमत्त्वगतिः । यतो यदि वचनादि रागादीनां कार्य स्याद्वचनादे रागादिगतिः स्यात् । रागादिनिवृत्तौ वचनादिनिवृत्तिः स्यात् । न च कार्यम् । कुतः ? रागादीनां वचनादेश्व कार्यकारणभावासिद्धे : ॥ ७८ ॥ તે રીતે [કોઈ વ્યક્તિના ] વતૃત્વને આધારે [ તેના ] રાગાદિવાળા ઢાવાનું સિદ્ધ થતું નથી; કારણ કે વચનાદિ જો રાગાદિનું કાર્યાં હોય તે વચનાદિને કારણે રાગાદિને નિશ્ચય થાય અને રાગાદિ નિત્રતતાં વચનાદિની નિવૃત્તિને નિશ્ચય ] થાય. પણ વચનાદિકાંઈ રાગાદિનુ` કા` તે છે નહિ. “ કેમ ? ” [ એવું પૂછો તે કહેવાનું કે – ] – વળી રાગાદિ અને વચનાટ્ટિ વચ્ચે કાર્ય કારણભાવ પણ અસિદ્ધ છે. (૭૮) 1. રામાટીનાં વચનારેશ્ર કાર્યારળમાવસ્યાયિતૢ: કાયાન્ન જામ્ । તોઽસ્માન ગતિઃ । 1. રાગાદિ અને વચનાદિ વચ્ચે કાય કારણુભાવ અસિદ્ધ હાવાથી [ વચનાદિ તે રાગાદિનું ] કાય” ગણી નહિ શકાય. આથી [ વચનાદિ પરથી રાગાદિના ] નિશ્ચય થતો નથી. (૭૮) - मा भूद्रागादिकार्य वचन, सहचारि तु भवति । ततो रागादौ सहचारिणि निवृत्ते निवर्तते वचनमित्याशङ्कयाह Page #192 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પતિ : પાર્થાંનુમાન अर्थान्तरस्य चाकारणस्य निवृत्तौ न वचनादेनिवृत्तिः ॥ ७९ ॥ ፡፡ વચન એ રાગાદિનુ` કા` ભલે ન હેાય, પણ રાગાદિનું સહચારી તેા હાઈ શકે. તેથી સહચારી એવા રાગાદિ નિવતાં વચન [ પણ } નિવૃત્ત થાય.” આવી આશંકા કરીને તેના સમાધાનરૂપે કહે છે : અને અકારણ એવા અર્થાન્તરના નિવવાથી વચનાદિની નિવૃત્તિ [ માનવી આવશ્યક] નથી. (૭૯) 1. अर्थान्तरस्य चाकारणस्य निवृत्तौ सहचारित्वदर्शनमात्रेण नान्यस्य वचनादेर्निवृत्तिः । अतो वक्तृत्व भवेद्रागादिविरहश्च ॥ પા 1. [ વચનાદિનું ] જે કારણ નથી એવા [ રાગાદિરૂપ ] અર્થાન્તરની નિવૃત્તિ થતાં, [ રાગાદિ અને વચનાદિના ] સહચારિત્વનું [ અગાઉ ] ન થયુ. તેટલાથી જ અન્ય એટલે કે વચનાદિની નિવૃત્તિ થાય તેમ હેતુ નથી. આથી વતૃત્વ હાવા છતાં રાગાદિનો અભાવ પણ હાઈ શકે. (૧૯) इति संदिग्धव्यतिरेकोऽनैकान्तिको वचनादिः ॥ ८० ॥ આમ વચના[િ-રૂપ હેતુ ] સદિગ્ધ વ્યતિરેકવાળા હાઈ અનેકાન્તિક છે. (૮૦) 1. इतिशब्दस्तस्मादर्थे' । तस्मादसर्वज्ञत्वविपर्ययाद्विपक्षात् सर्वज्ञत्वाद्रागादिमत्त्वविपर्ययाद रागादिमत्वात् संदिग्धो व्यतिरेको वचनादेः । अतोऽनैकान्तिको वचनादिः ॥ 1. ‘આમ' એટલે કે આથી. અસવજ્ઞ[–રૂપ સાધ્ય]થી વિપરીત એવા સર્વાંતત્વથી કે રાગાદિમત્ત્વ [-રૂપ સાધ્ય ]થી વિપરીત એવા વીતરાગાદિમત્ત્વથી વચના–િરૂપ હેતુ] વ્યતિરેક ( = અસ્તિત્વને અભાવ) સંદિગ્ધ રહે છે. આથી વયન( = વક્તૃત્વ ) -આદિશ્ય હેતુ તે [ અસવ જ્ઞત્વાદિ સાધ્યું પરત્વે] અનૈદ્ધાન્તિક છે. ( ૮૦ ) एवमेकैकरूपादिसिद्धिसंदेहे हेतुदोषानाख्याय द्वयोर्द्वयो रूपयोरसिद्धिसंदेहे हेतुदोषान्वक्तुकाम आह द्वयोरूपयोर्विपर्ययसिद्धौ विरुद्धः ॥ ८१ ॥ આમ [ હેતુના પ્રથમ અને તૃતીય એ ] એક એક રૂપની અસિદ્ધિ કે સદેહના પ્રસગે થતા હેતુદોષ હીને એ બે રૂપની અસિદ્ધિ કે સ ંદેહના પ્રસ ંગે થતા હેતુદોષો બતાવે છે : Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપર - ન્યાયબિન્દુ એ સપના વિપર્યય સિદ્ધ થતાં ‘વિરુદ્ધ' [હેત્વાભાસ ] . (૮૧) 1. તો suોષિણિી રહ્યાં વિયઃ | 1. બે રૂપને વિપર્યય સિદ્ધ થયે હેય ત્યાં “વિરુદ્ધ” [હેવાભાસ ગણાય ]. (૮૧) त्रीणि च रूपाणि सन्ति । ततो विशेषज्ञापनार्थमाह -- શો ? | ૮૨ [ હેતુનાં ] ત્રણ રૂપ છે, તેથી [ અહીં અભિપ્રેત બે રૂપની] વિશેષ વિગત જણાવવા [ પૂર્વભૂમિકા રૂપે] પૂછે છે: કયાં એને ? (૮૨) 1. યોરિતિ | (ટીકા નથી.) (૮૨) विशिष्टे रूपे दर्शयति - सपक्षे सत्त्वस्यासपक्षे चासत्त्वस्य । यथा कृतकत्वं प्रयत्नानन्तरीयकत्वं च नित्यत्वे સાથે વિરો સ્વામાનઃ | ૮રૂ I હવે એ બે વિશિષ્ટ રૂપે કહે છે : સપક્ષે સત્વ અને અસપક્ષે અસવને; જેમ કે – નિત્યસ્વરૂપ સાધ્ય માટે કતકત્વ કે પ્રયનાનન્તરીયકત્વ તે વિરુદ્ધ હેવાભાસ છે. (૮૩) 1. सपक्षे सत्त्वस्यासषक्षे चासत्त्वस्य विपर्ययसिद्धाविति संबन्धः । कृतकत्वमिति स्वभावहेतुः । प्रयत्नानन्सरीयकत्वमिति कार्यहेतुः । प्रयत्नानन्तरी यकशब्देन हि प्रयत्नानन्तरं जन्म ज्ञानं च प्रयत्नानन्तरीयकमुच्यते । जन्म जायमानस्य स्वभावः । ज्ञानं ज्ञेयस्य कार्यम् । तदिह प्रयत्नानन्तरं ज्ञानं गृह्यते । तेन कार्यहेतुः। 1. સપક્ષે સત્ત્વ અને અસપક્ષે અસત્ત્વ [ એ બેને વિપર્યય સિદ્ધ થાય ત્યારે [ વિરુદ્ધ હેવાભાસ) – એવું વાકય અભિપ્રેત છે. [ બંનેમાંથી] “કૃતકત્વ' તે સ્વભાવહેતુ છે અને પ્રયત્નાનન્તરીયકત્વ' તે કાર્ય હેતુ છે. “પ્રયત્નાનન્તરીયકત્વ' એટલે કાં તો જેની ઉત્પત્તિ કે કાં તો જેનું જ્ઞાન પ્રયત્નની અનન્તર ( =તરત પછી) સંભવે છે. [હવે આમાંથી પ્રયત્નની તરત પછી જન્મનાર' એ પહેલે અર્થ તપાસીએ તો : ] જન્મ એ જમનારનો સ્વભાવ હોય છે. તેથી “પ્રયત્નાનન્તરીયકને આ અથ લઈએ તે તે નિત્યત્વ Page #194 -------------------------------------------------------------------------- ________________ તીય પરિચછેદ : પરાર્થનુમાન ૧૫૩ પ્રત્યે સ્વભાવહેત્વાભાસ થાય. જ્યારે તેને “ પ્રયત્ન પછી જેનું જ્ઞાન થાય તે” એવો અર્થ લઈએ તે : ] જ્ઞાન એ યનું કાર્ય હોઈ [ ઉક્ત હેતુ તે કાર્ય હેતુને આભાસ બને. હવે અહીં કૃતકત્વ એ સ્વભાવિહેતું હોઈ આ બીજો હેતુ તે કાર્ય હેતુ તરીકે અભિપ્રેત હોઈ ] અહીં પ્રયત્નની તરત પછી [ જેનું ] જ્ઞાન થાય તે' એ અર્થ સમજવાનું છે. એ રીતે તે કાર્ય હેતુ છે. 2. एतौ हेतू नित्यत्वे साध्ये विरुद्धौ हेत्वाभासौ ।। 2. આ બંને હેતુઓ નિયત્વ સિદ્ધ કરવા માટે વિરુદ્ધ” હેત્વાભાસરૂપ છે. (૮) कस्मात्पुनरेतौ विरुद्धावित्याह - अनयोः सपक्षेऽसत्त्वमसपक्षे च सत्त्वमिति विपर्य यसिद्धिः ।। ८४ ॥ આ બંને હેતુઓ કેમ વિરુદ્ધ હેવાભાસરૂપ છેતે કહે છે: આ બંનેનું સપક્ષમાં અસત્વ અને અપક્ષમાં સર્વ હોઈ [તેમનાથી સાયના 3 વિપર્યયની સિદ્ધિ થાય છે. (૮૪) 1. अनयोरिति । सपक्षे हि नित्ये कृतकत्वप्रयत्नानन्तरीयकत्वयोरसत्त्वमेव निश्चितम् । अनित्ये विपक्षे एव सत्त्वं निश्चितमिति विपर्ययसिद्धिः ।। 1. સપક્ષમાં એટલે કે નિત્ય [ વસ્તુમાં કૃતકત્વ અને પ્રયત્નાનન્તરીયકત્વ એમાંથી એકનું અસ્તિત્વ ન હોવાનું જ નિશ્ચિત છે અને વિપક્ષમાં અથત અનિત્યમાં જ તે બંને અસ્તિત્વ નિશ્ચિત છે. આમ વિપર્યયની સિદ્ધિ થાય છે. (૮૪) कस्मात्पुनर्विपर्ययसिद्धावप्येतो विरुद्धावित्याह - एतौ च साध्यविपर्यायसाधना द्विरुद्धौ ॥ ८५ ।। પણ આમ વિપર્યયની સિદ્ધિ થાય છે તેટલા પરથી આ બંને વિરુદ્ધ' [ હેત્વાભાસ] કેમ કહેવાય છે?” – આ [શકય પ્રશ્નના ઉત્તરરૂપે] કહે છે : અને આ બંને સાધના વિપર્યયને સિદ્ધ કરતા હોઈ “વિરુદ્ધ” છે. (૮૫) - 1. एतौ च साध्यस्य नित्यत्वस्य विपर्ययम् अनित्यत्वं साधयतः । ततः साध्यविपर्ययसाधनाદિહી છે 1, વળી આ બંને [ હેતુ ] સાધ્ય એટલે કે નિત્યત્વના વિપર્યયને એટલે કે અનિત્યત્વને સિદ્ધ કરે છે. આમ સાધ્યનો વિપર્યય ( =વિરુદ્ધ ધર્મ) સાધતા હોઈ “વિરુદ્ધ” કહેવાય છે. (૮૫) વ્યા. બિ.-૨૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ન્યાયબિંદુ यदि साध्यविपर्ययसाधनाद्विरुद्धावेतौ, उक्तं च परार्थानुमाने साध्यं न त्वनुक्तं, इष्टं चानुक्तम् । अतोऽन्य इष्टविघातकृदाभ्यामिति दर्शयन्नाह - ननु च तृतीयोऽपीष्टविघातकृविरुद्धः ॥ ८६ ।। જો આ [ સ્વભાવહેતુ અને કાર્ય હેતુ એ] બે, સાધ્યને વિપરીત ધર્મ સાધતા હોવાથી વિરુદ્ધ હેત્વાભાસરૂપ ગણાય, તો [ આ બંને] પરાથનુમાનમાં સાધ્ય ઉક્ત [ હોવું જોઈએ ]; અનુક્ત નહિ. જ્યારે [ ઘણી વાર વાદીને જે સાધ્ય ગર્ભિત રીતે ] ઈષ્ટ હોય તે તે અનુક્ત હોય છે. તેથી આ બે હેતુથી ઈષ્ટવિઘાતકારક [ પ્રકારનો વિરુદ્ધ હેત્વાભાસ] જુદે (=ત્રીજા પ્રકારરૂપ) ગણાય તેવું બતાવવા માગનાર [ જિજ્ઞાસુ પિતાની અપેક્ષા ] કહે છે : ઇષ્ટવિઘાતકારક હોય એ ત્રીજો પણ વિરુદ્ધ [ હેત્વાભાસ] ગણાવવો પડશે ને ? (૮૬) 1. ननु च तृतीयोऽपि विरुद्ध उक्तः । उक्तविपर्य यसाधनौ द्वौ । तृतीयोऽयमिष्टस्य शब्देनानुपातस्य विघातं करोति विपर्यसाधनादिति इष्टविघातकृत् ॥ 1. ત્રીજા [ પ્રકારનો] વિરુદ્ધ હેત્વાભાસ પણ [ અન્ય દ્વારા ] કહેવાય છે ને ? [ હમણાં ગણાવ્યા તે ] ઉક્ત [ સાધ્ય]ના વિપર્યયને સાધનારા છે, અને શબ્દશઃ ન ઉલ્લેખાયેલા એવા ઇષ્ટ સાધ્યના વિપર્યયને સાધીને તેનો વિઘાત કરનાર તે ત્રીજો પ્રકાર શું થશે ] ને ? (૮૬) તમુહરિ —यथा पराश्चिक्षुरादयः संघातत्वाच्छयनासनाद्यङ्गवदिति ।। ८७ ॥ એ [ ઈષ્ટવિધાતકારક હેતુ નું ઉદાહરણ આપે છે ? ચક્ષુ વગેરે પરાથ છે; કારણ કે તે સંઘાતરૂપ છે; જેમ કે શયન–આસન. આદિ અંગે – એ [ અનુમાન ]. (૮૭) ___ 1. यथेति । चक्षुरादय इति धर्मी । परोऽर्थः प्रयोजनं परार्थः प्रयोजकः संस्कार्य उपकर्तव्यो येषां ते परार्थाः - इति साध्यम् । संघातत्वात् संचितरूपत्वादिति हेतुः । चक्षुरादयो हि परमाणुसंचितिरूपाः। ततः संघातरूपा उच्यन्ते । 1. ચક્ષુ-આદિ તે ધમ છે. “પરાર્થવ તે સાધ્ય છે પર (=અન્ય વસ્તુ) જેને અથ એટલે કે પ્રજન, પ્રયોજક, સંસ્કારવા લાયક કે ઉપકાર કરવા લાયક છે તે “પરાથ' કહેવાય “સઘાતરૂપ હોવું' અર્થાત સંચિત થયેલા રૂપવાળા હે તે હેતુ છે. અત્રે, ચક્ષ વગેરે પરમાણુના સંચયરૂપ છે તેને ઉલેખ છે; એથી તેમને સંઘાતરૂપ કહ્યાં છે. 2. शयनमासनं चादिर्यस्य तच्छयनासनादि । तदेवाङ्ग पुरुषोपभोगाङ्गत्वात् । अयं व्याप्तिप्रदर्शनविषयो दृष्टान्तः । अत्र हि पारार्थेन संहतत्वं व्याप्तम् । यतः शयनासनादयः संघातरूपाः पुरुषस्य भोगिनो भवन्स्युपकारका इति परार्था उच्यन्ते ।। Page #196 -------------------------------------------------------------------------- ________________ તુતીય પરિચ્છેદ : પરાથનુમાન ૧૫૫ 2. શયન-આસન-આદિપુરુષનાં ઉપભેગનાં અંગો હોઈ તેને અહીં “અંગે' કહ્યાં છે. આ, [ પ્રસ્તુત અનુમાનના પાયામાં રહેલી ] વ્યાપ્તિને બતાવનાર વિષય કિંવા દૃષ્ટાન્ત છે. આ ઉદાહરણમાં પરાર્થપણાથી સંધાતરૂપ હોવા પણું વ્યાપેલું છે. સંઘાતરૂપ શયનાસનાદિ ઉપભોક્તા પુરુષનાં ઉપકારક હેઈ “પરાથ' કહેવાયાં છે. (૮૭) कथमयमिष्टविघातकृदित्याह -- तदिष्टासहतपाराशें विपर्य यसाधनाविरुद्धः ।। ८८ ॥ આ [ અનુમાનમાને હેતુ] કઈ રીતે ઇષ્ટવિધાતકારક છે તે બતાવે છે : ઉપયત હેતુ તેને ઈષ્ટ એવા અસંહતપારાશ્યથી વિપરીત [ સાધ્યને સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ [ હેવાભાસરૂપ છે, (૮૮) 1. तदिष्टासंहतपारार्थ्यविपर्ययसाधनादिति । असंहते विषये पागर्थ्यमसहतपारार्थ्यम् । तस्य सांख्यस्य वादिन इष्टमसंहतपारार्थ्य तदिष्टासंहतपपारायंम् । तस्य विपर्य यः सहतपारार्थ्य नाम । तस्य साधनाद् विरुद्धः । 1. અસંહતપારાર્થ' એટલે અસંહત (સંઘાતરૂપ ન હોય તેવા) વિષય (=વસ્તુ) પ્રત્યે પારાર્થે (=ઉપકારકપણું). “તેને એટલે કે સાંખ્યવાદીને ગિર્ભિત રીતે અસંહત પારાર્થ એ [સાધ્ય તરીકે] ઇષ્ટ છે. તેનાથી વિપરીત એટલે સંહતપારા. ઉકત હેતુથી એ વિપરીતની સિદ્ધિ થતી હાઈ વિરુદ્ધ હેત્વાભાસ છે. 2. आत्माऽस्तीति ब्रुवाणः सांख्यः, कुत एतदिति पर्यनुयुक्तो बौद्धेनेदमात्मनः सिद्धये प्रमाणमाह । तस्मादसहतस्यात्मन उपकारकत्वं साध्यं चक्षुरादीनाम् । अयं तु हेतुर्विपर्य यव्याप्तः। यस्माद्या यस्योपकारकः स तस्य जनकः । जन्यमानश्च युगपत् क्रमेण वा भवति संहतः । तस्मात् परार्थाचक्षरादय संहतपरार्था इति सिद्धम् ।। 2. [ સાંખ્યવાદીના આ અનુમાનને સંદર્ભ તપાસીએ: ] “આત્મા છે” એમ બેલતા સાંખ્ય વાદીને બૌદ્ધવાદીએ “શાથી ?” એવો પ્રશ્ન કર્યો, તેથી [ ઉપયુંકત અનુમાન વડે ]. આત્માની સિદ્ધિનું પ્રમાણ રજૂ કરે છે. એટલે “ચક્ષુ વગેરે, સંઘાતરૂપ નહિ એવા આત્માના ઉપકારક છે' એવું સાધ્ય [ તેમના મનમાંડે છે. પણ અહીં [‘સંધાતરૂપ હોવું' એ 3 હેતુ તો [ સાધ્યથી ] વિપરીત [ મ ] વડે વ્યાપ્ત છે; કારણ કે જે જેનો ઉપકારક હોય તે તેને જનક હોય છે. હવે જે જન્મ પામતો હોય તે એક સાથે કે ક્રમે કરીને સંઘાતરૂપ બને છે. તેથી પરાર્થ એવા ચક્ષુ વગેરે સંહત એવા પરના ઉપકારક જ હોઈ શકે, [ અસંહતના ઉપકારક નહિ, ] એ સિદ્ધ થાય છે. એટલે ચહ્યું–આદિને આધારે તેમના ઉપકાર્ય તરીકે નિરવયવ આત્માની સિદ્ધિ થઈ શકે નહિ. ] ( ૮૮) अयं च विरुद्ध आचार्यदिङ्नागेनोक्तः -- ર રુદ માનો | ૮ Page #197 -------------------------------------------------------------------------- ________________ પદ ન્યાયબિંદુ એક સહજ પ્રશ્ન થાય ] હવે આચાર્ય ડુિનાગે આને વિરુદ્ધના એક જુદા પ્રકાર ] તરીકે કહ્યો છે, તે – “તે અહીં કેમ નથી કહ્યો ?” (૮૯) 1. ૨ સ્માદ્વર્તિવરેજ સત્તા સ્વરા નોn: ? . 1. “તે પ્રકાર તમે (તેમના ગ્રંથ વાતિકકાર હોવા છતાં કેમ નથી કહો ?(૮૯) ફતર માદ્દ –– મનોહારવાર્ / ૧૦ | [ પ્રશ્નકારથી] જુદા [એવા વાતિકકાર અર્થાત્ આ ગ્રંથના કર્તા પિતે જ ] કારણ કે આ બે પ્રકારમાં જ સમાવેશ થઈ જાય છે. (૯૦) 1. મનોવેવ સાધ્યવિષયસાધનયોરન્તર્મવાત ) 1. [ અન્ય મતે ઈષ્ટવિઘાતકારક એવો જે ત્રીજો પ્રકાર છે, તેને ] આ બેમાં જ એટલે કે [ શબ્દ દ્વારા ઉક્ત ] સાધ્યના વિપર્યયને સાધનારા [સ્વભાવહેતુ અને કાર્ય હેતુ માં જ સમાવેશ થતો હોવાથી [ જુદા પ્રકાર તરીકે કહેલ નથી ] . (૯૦) ननु चोक्तविपर्यय न साधयति । तत्कथमुक्तविपर्ययसाधनयोरेवान्तर्भाव इत्याह -- न ह्ययमाभ्यां साध्यविपर्ययसाधनत्वेन भियते ।। ९१ ।। [ હજી પ્રક્ષકાર પૂછે છે :] “[ આ પ્રકાર, ] ઉકત એવા [ સા]ને વિપર્યય નથી સાધતો, [ પણ માત્ર ઇષ્ટ એવા અર્થાત અનુક્ત સાધ્યને વિપર્યય સાધે છે. ] તે પછી તેને ઉકતવિપર્યયને સાધનારા બે પ્રકારમાં સમાવેશ કઈ રીતે ?આ અંગે કહે છે: કારણ કે આ, પિલા બંનેથી સાધ્યના વિપર્યયને સાધવાની બાબતમાં જુદો પડતો નથી. (૯૧) 1. न ह्ययमिति । हीति यस्मादथे । यस्मादयमिष्टविघातकृदाभ्यां हेतुभ्यां साध्यविपर्ययस्य साधनत्वेन न भिद्यते । यथा तौ साध्यविपर्य यसाधनौ तथाऽयमपीति । उक्तविपर्यय तु साधयतु या मा वा, किमुक्तविपर्ययसाधनेन । तस्मादनयोरेवान्तर्भावः ।। 4. આ એટલે કે ઇષ્ટવિધાનકારક [ હેતુ , પેલા બંને હેતુઓથી, સાધ્યના વિપર્યયને સાધનાર હોવાની બાબતમાં જુદે પડતો ન હોવાથી જુદા પ્રકારરૂપે કહેવાયો નથી]. એટલે કે પેલા બંનેની જેમ આ પણ સાધ્યના વિપર્યયન [ જ ] સાધે છે. હવે એ વિપર્યય ઉક્ત એવા સાયને હોય કે ઉક્ત નહિ એવા સાધ્યને, તેથી શું ફેર પડવાને છે ?] એટલે Page #198 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિદિ: પાથનુમાન ૧પ૭ ઉક્ત એવા જ સાધ્યનો વિપર્યય [ હોવો જોઈએ તેવો વિશેષ આગ્રહ] શા માટે ? એટલે [તત્ત્વતઃ, આ ત્રીજાને ] એ બેમાં જ સમાવેશ ગણાય. (૯૧) ननु चोक्तमेव साध्य, तत्कथं साध्यविपर्ययसाधनत्वेनाभेद इत्याह -- न हीष्टोक्तयोः साध्यत्वेन कश्चिद्विशेष इति ॥ ९२ ॥ [ પુનઃ પ્રશ્નઃ ] “પણ પેલા બંનેમાં ત ] સાધ્ય ઉક્ત જ છે [ ને આમાં અનુક્ત છે; આ ભેદ છે, તો પછી] સાધ્યવિપર્યય સાધવા–માત્રથી [ ત્રીજાને, પ્રથમ બે પ્રકાર સાથે ] અભેદ કઈ રીતે ?” એટલે કહે છે : [ સાધ્ય] ઇષ્ટ હોય કે ઉક્ત, તેથી તેના સાથીપણામાં કઈ ભિન્નતા સધાતી નથી. (૨) 1. नहीति । यस्मादिष्टोक्तयोः परस्परस्मात् साध्यत्वेन न कश्चिद् विशेषो भेदः इति । तस्मात् अनयोरेवान्तर्भाव इत्युपसंहारः । 1. ઇષ્ટ કે ઉક્ત સાધ્ય વચ્ચે સાયપણાની બાબતમાં પરસ્પર કઈ ભેદ હેત નથી. તેથી [ ઇષ્ટવિધાતકારક હેતુને] પેલા બંનેમાં જ સમાવેશ થઈ જાય છે એમ ઠરે છે. 2. प्रतिवादिनो हि यज्जिज्ञासित तत् प्रकरणापन्नम् । यच्च प्रकरणापन्न तत् साधनेच्छया विषयीकृत साध्यमिष्टमुक्तमनुक्तं वा । न तूक्तमात्रमेव साध्यम् । तेनाविशेष इति ।। 2. [ ઉક્ત કે અનુક્ત સાધ્ય વચ્ચે કોઈ પાયાનો ભેદ નથી એના સમર્થનમાં આટલું ઉમેરીએ : પરાથનુમાન એ વદી દ્વારા પ્રતિવાદીની જિજ્ઞાસા સંતોષવા પ્રયોજાય છે. હવે ] પ્રતિવાદીને જે બાબત અ ગે જિજ્ઞાસા હોય છે અને તેથી તેને મન જે વાદી પાસેથી જાણવા યોગ્ય સાધ્ય છે] તે ચાલુ પ્રકરણ પરથી જ [ તેના મનમાં ] સ્થાન પામેલું હોય છે – ભલે ને નામ પાડીને ન કહેવાય, ] હવે જે પ્રકરણમાંથી જ ફલિત થતું હોય તેને સિદ્ધ કરવાની ઈચ્છાથી [ અનુમાનને ] વિષય બનાવાય ત્યારે તે સાધ્ય તરીકે ઇસ્ટ તો છે જ, પછી તે ભલે ને ઉક્ત હોય કે અનુક્ત; માત્ર ઉક્ત જ હોય તે સાધ્ય – એવું કંઈ નથી. તેથી બંનેની વચ્ચે કોઈ ભેદ નથી. (૯૨) द्वयो रूपयोरेकस्यासिद्धावपरस्य च संदेहेऽनैकान्तिकः ॥ ९३ ।। [હેતુનાં બે રૂપોમાંથી એક અસિદ્ધ હેય અને બીજાની બાબતમાં સંદેહ હોય ત્યારે અન્નકાન્તિક' [ હેત્વાભાસ ] . (૯૩) 1. द्वयो रूपयोर्विपययसिद्धौ विरुद्ध उक्तः । तयोस्तु द्वयोमध एकस्यासिद्धावपरस्य च સંદેડનૈત્તિ : | Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ન્યાયબિંદુ 1. બે રૂપના વિપર્યય સિદ્ધ થતા હોય તે સંજોગમાં “વિરુદ્ધ” હેત્વાભાસ થાય તે વાત કહેવાઈ હવે તે બંનેમાંથી [ ] એક અસિદ્ધ હોય અને બીજી બાબત અંગે સંદેહ હોય ત્યારે “અનેકાતિક” હેવાભાસ ગણાય. (૯૩) कीदृशोऽसावित्याह -- यथा वीतरागः कश्चित्सर्वशो वा, वत्कृत्वादिति । व्यतिरेकोऽत्रासिद्धः । संदिग्धोऽन्वयः ॥ ९४॥ તે કેવું હોય તે [ ઉદાહરણથી ] કહી બતાવે છે : જેમ કે : કેઈ એક વ્યક્તિ વીતરાગ છે અથવા સર્વજ્ઞ છે; કારણ કે [તેનામાં ) વક્તાપણું છે. – આમાં વ્યતિરેક અસિદ્ધ છે અને અન્વય સંદિગ્ધ છે. (૯૪) 1. यथेति । विगतो रागो यस्य स वीतराग इत्येक साध्यम् । सर्वज्ञो वेति द्वितीयम् । वक्तृ. त्वादिति हेतुः । व्यतिरेकोऽत्रासिद्धः इति । स्वात्मन्येव सरागे चासर्वज्ञे च विपक्षे वक्तृत्व दृष्टम् । अतोऽसिद्धो व्यतिरेकः । संदिग्धोऽन्वयः ॥ 1. વી (= દૂર થયેલે) છે રાગ જેને તે વીતરાગ. આ એક સાધ્ય છે. “સર્વજ્ઞ તે બીજુ સાધ્ય છે. વક્તાપણું તે હેતુ છે. હવે અહીં [ સરાગ કે અસર્વજ્ઞરૂપ વિપક્ષમાંથી વકતૃત્વરૂપ હેતુના નિયત અભાવરૂપ] વ્યતિરેક અસિદ્ધ (=અયથાથ" તરીકે સિદ્ધ થયેલ) છે; [ કારણ કે અન્ય વ્યક્તિરૂપ વિપક્ષમાં નહિ તે પણ ] સરાગ અને અસવા એવી પિતાની જાતરૂપી વિપક્ષમાં [ 7 ] વતૃત્વ જોવા મળ્યું છે. આથી વ્યતિરેક [ તે એક દાખલાથી પણ ] અસિદ્ધ કરે છે. અને વકતૃત્વને [ સર્વજ્ઞત્વ કે વીતરાગ સાથેને ] અન્વય સંદિગ્ધ છે. (૯૪) યુત થાત્ –– सर्वज्ञवीतरागयोर्विप्रकर्षाद्वचनादेस्तत्र सत्त्वमसत्त्वं वा स दिग्धम् ॥ ९५ ॥ [ અહીં અન્વયને સંદેહ ] કેમ થાય છે તે સ્પષ્ટ કરે છે: સર્વજ્ઞ અને વીતરાગના વિપ્રકષને લીધે વચનાદિનું તેને વિષે સર્વ કે અસવ સંદિગ્ધ છે. (૯૫) 1. सपक्षभूतयोः सर्वज्ञवीतरागयोर्विप्रकर्षादित्यतीन्द्रियत्वाद्वचनादेरिन्द्रियगम्यस्यापि तत्र अतीन्द्रि. ययोः सर्वज्ञवीतरागयोः सत्त्वमसत्त्व वा संदिग्धम् । ततश्च न ज्ञायते किं वक्तृत्वात् सर्वज्ञ उत नेत्यनैकान्तिक इति ॥ 1. સપક્ષ એવા સર્વજ્ઞ અને વીતરાગ પુરુષના “વિપ્રકર્ષ'ને લીધે (= દૂરપણને લીધે) અર્થાત અતીન્દ્રિયપણાને લીધે. ઈન્દ્રિયગ્રાહ્ય એવા પણ વચનાદિ [ –રૂપ હેતુનું સત્ત્વ કે Page #200 -------------------------------------------------------------------------- ________________ વતીય પારછેદ પરાર્થનુમાન પટ અસત્ત્વ સર્વજ્ઞ અને વીતરાગ વ્યકિતમાં હોવાનું સંદિગ્ધ જ રહે છે. આમ [ અન્વય–]વ્યાપ્તનો નિશ્ચય ન થવાથી ] અમુક વ્યક્તિ વક્તાપણને લીધે સર્વજ્ઞ છે કે નહિ તે નકકી થઈ શકતું નથી. આમ [ એકાન્ત એટલે કે નિશ્ચય સિદ્ધ થતું ન હોવાથી આ હેતુ ] “અનૈકાન્તિક” કહેવાય છે. (૯૫). संप्रति द्वयोरेव संदेहेऽनैकान्तिकं वक्तुमाह - अनयोरेव द्वयो रूपयोः सदेहेऽनैकान्तिकः ॥ ९६ ॥ હવે બંનેનો સંદેહ હેય ત્યારે સધાતા અનેકાન્તિક હેવાભાસને કહે છે ? આ જ બંને રૂપના સંદેહથી [પણ] અનૈકાતિક. (૯૬) 1. अनयोरेव - अन्वयव्यतिरेकरूपयोः संदेहात् संशयहेतुः ।। 1. આ બંને એટલે કે અન્વય અને વ્યતિરેક એ બે રૂપના સંદેહથી સંશયને અવકાશ મળે છે; [ તેથી પણ અનૈકાતિક હેવાભાસ સધાય છે. ] (૯૬) વાલમ્ –– यथा सात्मक जीवच्छरीरं प्राणादिमत्त्वादिति ॥ ९७ ॥ ઉદાહરણું : જેમ કે: જીવતું શરીર આત્માવાળું હોય છે; કારણ કે તેમાં પ્રાણાદિમત્વ હોય છે. (૯૭) 1. यथेति। सहात्मना वर्तते सात्मकमिति साध्यम् । शरीरमिति धर्मी । जीवदग्रहण धर्मिविशेषणम् । मृते ह्यात्मान नेच्छति । 1. આત્માવાળા હોવું તે સાધ્ય છે. શરીર ધમી છે. જીવતું” એ ધમી એવા શરીરનું વિશેષણ છે; કારણ કે [ વાદીને ] મૃત શરીરમાં આત્માનું અસ્તિત્વ અભિપ્રેત નથી. 2. प्राणाः श्वासादय आदिय स्योन्मेषनिमेषादेः प्राणिधर्मस्य स प्राणादिः । स यस्यास्ति तत् प्राणादिमत् जीवच्छरीरम् । तस्य भावस्तत्त्वम् । तस्मादित्येष हेतुः । 2. “પ્રાણાદિ' એટલે શ્વાસાદિ પ્રાણ, ઉન્મેષ, નિમેષ વગેરે પ્રાણિધર્મો ; તે ધર્મોવાળું જીવતું શરીર “પ્રાણદિમ ” કહેવાય. તે પ્રાણાદિમ અહીં હેતુ છે. 8. अयमसाधारणः संशयहेतुरुपपादयितव्यः । Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ન્યાયબિંદુ 3. [માત્ર પક્ષમાં જ રહેનાર એટલે કે સપક્ષ કે વિપક્ષ એકમાં ન રહેનાર એ આ ] અસાધારણ હેતુ [ અન્ય વાદી કહે છે તેમ અપ્રતિપત્તિ એટલે કે કશી પ્રતીતિના અભાવને હેતુ જ ન હોતાં ] સંશયને હેતુ છે તે બાબત ધ્યાનમાં લેવા જેવી છે, [ જે નીચેની ચર્ચાથી સ્પષ્ટ થશે :]. 4: पक्षधर्मस्य च द्वाभ्यां कारणाभ्यां संशयहेतुत्वम् - संयशविषयौ यावाकारौ ताभ्यां सर्वस्य वस्तुनः संग्रहात्, तयोश्च व्यापकयोराकारयोरेकत्रापि वृत्यनिश्चयात् । याभ्यां ह्याकाराभ्यां सर्व वस्तुं नं संगृह्यते तयोराकारयोन संशयः । प्रकारान्तरसंभवे हि पक्षधर्मो धर्मिणमवियुक्त द्वयोरेकेन धर्मेण दर्शयितु न शक्नुयात् । अतो न संशयहेतुः स्यात् । 4. પક્ષધર્મ -રૂપ હેતું ] બે કારણોને લીધે સંશય હેતુ બને છે : (૧) [ જે તે હેતુના પક્ષમાં હોવાથી તે પક્ષ વિષે સાધ્ય તરીકે ગણી શકાય તેવા ] જે બે આકારોને વિષય કરીને સંશય થતું હોય તે આકારો [ જગતની] તમામ વસ્તુઓને આવરી લેતા હોય અને વળી (૨) તે આકારમાંથી અમુક એક જ આકાર સાથે [હેતુના ] અસ્તિત્વનો નિશ્ચય ન થતા હોય; કારણ કે [ કોઈ હેતુના પક્ષધર્મ ત્વથી] જે બે [ સાધ્યરૂપ ] આકારો [ મનમાં ઉપસ્થિત થતા] હોય તે આકારોથી જે જગની બધી વસ્તુઓ આવરી લેવાતી ન હોય તો તે સ્થળે [તે સાથોમાંથી જ એક યા બીજુ હવાની પ્રતીતિરૂપ] સંશય નહિ થાય; કારણું કે તે સંજોગોમાં અન્ય (=ત્રીજા) પ્રકારના સાધ્યને સંભવ હોવાથી, પાધમ –રૂપ હેતુ ], “તે પક્ષ ( =ધમી ) [ શક્ય એવા ] બે [ સાધ્યરૂપ ] ધર્મોમાંથી ગમે તે એક સાથે સંકળાયેલો હશે જ' એવું બતાવવા શક્તિમાન નહિ થાય. આથી તે સંશયનું કારણ નહિ બને. ____5. द्वयोः धर्मयोरनियत भाव दर्शयन् संशयहेतुः । द्वयोस्त्वनियतमपि भाव दर्शयितुमशक्तोऽप्रतिपत्तिहेतुः । नियत तु भावं दर्शयन् सम्यग् हेतुर्विरुद्धो वा स्यात् ।। 5. Tહતના પક્ષમાં અસ્તિત્વની પ્રતીતિના પ્રસંગે સાધ્ય અંગેની શક્ય એવી વિવિધ પ્રતીતિઓ એક સાથે જોઈએ તો : ] હેતુ જો બે ધર્મોમાંથી [ એક હોવાનું તે સૂચવે જ પણ બેમાંથી ] એક નિયત ધમ હોવાનું ન સૂચવે તો તે સંશયને હેતુ કહેવાય. તેને બદલે હેતુ જે બેમાંથી અનિયત પણે ય ગમે તે એકના અસ્તિત્વને ન બતાવી શકે [ અને તે બે સિવાયના અન્ય ધમના અસ્તિતવની શક્યતાને પણ ઊભી રાખે તે.] તે અપ્રતીતિનું કારણ બને છે (અર્થાત્ બે નિશ્ચિત શક્યતાઓ વચ્ચે જ મર્યાદિત એવુ જ્ઞાન એટલે કે સંશયજ્ઞાન પેદા કરતો નથી. ) અને જે હેતુ [ શક્ય ધર્મોમાંથી] નિયત ધર્મને જ બતાવે તે તે [ જે પ્રતિજ્ઞાત સાધ્યને બતાવે ત ] સમ્યગૂ હેતુ હોય અથવા [ જે પ્રતિજ્ઞાત સાધના વિપર્યયને બતાવે તે ] “વિરુદ્ધ' [ હેત્વાભાસરૂપ ] હોય. 6. तस्माद्याभ्यां सर्व वस्तु संगृह्यते तयोः संशयहेतुर्यदि तयोरेकत्रापि सदभावनिश्चयो न स्यात् । सद्भावनिश्चये तु यद्येकत्र नियतसत्ता निश्चयो, हेतुर्विरुद्धो वा स्यात् । 6. એટલે આમ [ હેતુના પક્ષમાં અસ્તિત્વને આધારે ત્યાં જે બે ધર્મોના અસ્તિત્વની સંભાવના થતી હોય તે ] ધર્મો વડે જો જગના બધા પદાર્થો આવરી લેવાતા હોય અને Page #202 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ : પરાથનુમાન વળી જે તે હેતુ તે ધર્મોમાંથી ક્યાની સાથે હશે તે નક્કી ન થતું હોય તો તે હેતુ સંશયનું કારણ બને છે. એને બદલે જો [ એ શક્ય લાગતાં સામાંથી ] નિયત એવા સાધ્યનો જ નિશ્ચય હેતુ વડે થતો હોય તો તે હેતુ ( = સમ્યગૂ હેતુ) અથવા વિરુદ્ધ [ હેવાભાસરૂપ ] હોય. 7. अनियतसत्तानिश्चये तु साधारणानकान्तिकः, संदिग्धविपक्षव्यावृत्तिकः, संदिग्धान्वयोऽसिद्धप्यतिरेको का स्यात् । एकत्रापि तु वृत्त्यनिश्चयादसाधारणानकान्तिको भवति ।। 7. કઈ પક્ષધર્મરૂપ હેતુથી ઉક્ત પક્ષમાં [ સાધ્યની ] સત્તાનો નિશ્ચય નિયતપણે ન થત હેય તો, [ સપક્ષ અને વિપક્ષ ઉભયમાં હેવાથી ] “સાધારણ અનૈકાતિક'. [ કહેવા ] એ તે હેતુ કાં તો [ વિપક્ષની અતીન્દ્રિયતાને લીધે ] સંદિગ્ધ એવી વિપક્ષવ્યાવૃત્તિવાળો હશે, કે તે [ સપક્ષના અતીન્દ્રિયપણાને લીધે ] સંદિગ્ધ એવા અન્વયવાળો અને વળી [ ભલે બધા નહિ તે કેટલાક વિપક્ષોમાં વ્યાવૃત્તિના અભાવના અનુભવને લીધે ] અસિદ્ધ કરેલા વ્યતિરેકવાળો હશે. એને બદલે કોઈ હેતુ માત્ર પક્ષમાં જ રહેતા હોય તથા જગતના સર્વ પદાર્થોને આવરી લે તેવા બે જ સાધ્યાકારમાંથી કોઈ એક પણ સાથે તે સંકળાયેલો હોવાનું પ્રતીત થયું હેય તે સંજોગોમાં, જો તે હેતુને નિયત ] સંબંધ તે બેમાંથી એક યા બીજા સાધ્ય સાથે સ્થાપી શકાતો ન હોય તે તે અસાધારણ અને કાતિક [ હેવાભાસ ] ઠરે છે. (૯૭) તતોડફાષાળાનૈત્તિજસ્થાનૈતિક દૈતુદાં રયિામાં – न हि सात्मकनिरात्मकाभ्यामन्यो राशिरस्ति यत्राय प्रागादिवतेत ॥९८ ॥ એટલે હવે અસાધારણ અને કાતિક હેતુની અનેકનિકતા માટે [ હમણાં જ વૃત્તિમાં નિર્દેશેલા ] બે હેતુ દર્શાવવા માટે મૂત્રમાર [ હવે પછીનાં કેટલાંક સૂત્ર ] કહે છેઃ સાત્મક અને નિરાત્મક સિવાય અન્ય રાશિ [શકય] નથી, જ્યાં આ પ્રાણાદિ ૨હી શકે; (૯૮) 1. न हीति । सहात्मना वर्तते सात्मकः । निष्क्रान्त आत्मा यस्मात्स निरात्मकः । ताभ्यां यस्मान्नान्यो राशिरस्ति । किंभूतः ? यत्राय' वस्तुधर्मः प्राणादिवतेत । तस्मादय' तयोर्भवति संशयहेतुः ॥ 1. આત્મા સહિતનું હોય તે “સાત્મક અને જેમાં આત્મા અનુપસ્થિત હોય તે નિરત્મ કહેવાય. [ જગતની સર્વ વસ્તુઓને વર્ગીકૃત કરવા માટે ] તે બંને સિવાય અન્ય રાશિ (= વગ) નથી – [ પ્રશ્નકાર વચ્ચે પૂછે છે :]કે ?” [ ઉત્તર અપાય છે: ] – કે જ્યાં આ વસ્તુધમ [ અને તેથી સવમાં સમાઈ જનાર ] એવા પ્રાણદિ રહી શકે. માટે આ હેતુ [પક્ષધમ હેવાની રૂએ ] તે બંનેમાંથી કઈ એકના [ અસ્તિત્વ અંગેના ] સંશયને હેતુ બને છે. (૯૮) ન્યા. બિ-૨૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ कस्मादन्यगश्यभाव इत्याह૩મનો કૃત્તિવ્યાખ્યt ga I 3 | “અન્ય રાશિને અભાવ કેમ છે?” એના જવાબરૂપે કહે છે: કારણ કે આત્માનાં વૃત્તિ કે વ્યવદના વિકપ ] વડે સવને સંગ્રહ થાય છે. (૯) 1. आत्मनो वृत्तिः सद्भावो न्यवच्छेदोऽभाकः । ताभ्यां सर्वस्य वस्तुनः संग्रहात् क्रोडीकरणात् । यत्र ह्यात्माऽस्ति तत् सात्मकम् । अन्यन्निरात्मकम् । ततो नान्यो राशिरस्तीति संशयहेतुत्वकारणम् ।। 1. આત્માની વૃત્તિ એટલે સત્તા, અને તેને વ્યવછેદ એટલે અભાવ. તે બંને [ શક્યતાઓ]માં સર્વ કઈ વસ્તુને સંગ્રહ એટલે કે સમાવેશ થઈ જાય છે; કારણ કે જે વસ્તુમાં આત્મા હોય તે સાત્મક કહેવાય અને બાકીનું [ બધું જ] નિરાત્મક હોવાનું. તે બંને સિવાય કે અન્ય દૂધમવાળે ] રાશિ (= વગ) શક્ય નથી. [ જીવતા શરીરમાં પ્રાણદિની સત્તા] સંશય હેતુ બને છે તેમાં આ પરિબળ ભાગ ભજવે છે. (૯૯) प्रकाराभ्यां सर्ववस्तुसंग्रह प्रतिपाद्य द्वितीयमाह -- नाप्यन्योरेकत्र वृत्तिनिश्चयः ॥ १०० ॥ બે પ્રકારમાં સવ વસ્તુઓના સંગ્રહ [-રૂપ પ્રથમ કારનું પ્રતિપાદન કરીને બીજું [ સંશયનું કારણ ] કહે છે : વળી આ બંનેમાંથી એક વિષે [હેતુની] વૃત્તિને નિશ્ચય પણ નથી, (૧૦૦) 1. नाप्यनयोः सात्मकानात्मकयोर्मध्य एकत्र सात्मकेऽनात्मके वा वृत्तेः सद्भावस्य निश्चयोऽस्ति । द्वावपि राशी त्यक्त्वा न वर्तते प्राणादिः, वस्तुधमत्वात् । ततश्चानयोरेव वर्तते इत्येतावदेव शतम् । विशेषे तु वृतिनिश्चयो नास्तीत्ययमर्थः ।। 1. આ બંનેમાંથી એટલે સાત્મક અને અનાત્મક એમાંથી એકમાં, એટલે કે (માત્ર 1 સાત્મક વિષે કે માત્ર અનાત્મક વિષે [ પ્રાણદિમસ્વરૂપ હેતુની ] વૃત્તિ કિંવા સત્તાનો નિશ્ચય પણ નથી. હવે પ્રાણાદિ વસ્તુધર્મ હોઈ [ વસ્તુમાત્રને આવરી લેતા ] બંને ય રાશિઓને છેડીને અન્યત્ર રહી શકે એમ નથી. એથી આ બેમાંથી એક સાથે જ તે રહે છે એટલું જ [પાકે પાયે ] જાણું શકયું છે; પણ [એ બેમાંથી નક્કી એક એવા ] વિશેષ [ રાશિ ] વિષે હેતુની સત્તાને નિશ્ચય નથી – એવું [એકંદર] તાત્પર્ય છે. (૧૦૦) तदाह सात्मकरवेनानात्मकत्वेन वा प्रसिद्ध प्राणादेरसिद्धः ॥१०१ ॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તૃતીય પરિછેદ પારાશામાન તે જ વાત [વધુ ફુટ રીતે ] કહે છે : કારણ કે સામક તરીકે કે અનાત્મક તરીકે પ્રસિદ્ધ હોય એવા કશામાં પ્રાણદિની [સત્તા સિદ્ધ થયેલી નથી. (૧૧) 1. सात्मकत्वेनानात्मकत्वेन वा विशेषेण युक्ते प्रसिद्धे निश्चिते वस्तुनि प्राणादेर्धर्मस्य सर्ववस्तुध्यापिनोः प्रकारयोरेकत्र नियतसद्भावस्यासिद्धस्नैकान्तिकः, अनिश्चितत्वात् । 1. “સાત્મક” કે “અનાત્મક' એક વિશિષ્ટ રૂપે પ્રસિદ્ધ એટલે કે નિશ્ચિત થયેલી વસ્તુમાં, [અર્થાત ] સર્વાવસ્તુવ્યાપી એવા એ પ્રકારમાંથી એકમાં જ પ્રાણદિની નિયત સત્તાની અસિદ્ધતાને કારણે [તે હેતુ ] અનૈતિક છે, કારણ કે તે, [ સાધ્યની સત્તા બાબત ] અનિશ્ચિત (= અનિશ્ચાયક ) છે. 2. तदेवमसाधारणस्य धर्मस्थानैकान्तिकत्वे कारणद्वयमभिहितम् ॥ 2. આમ [માત્ર પક્ષવ્યાપી એવા અર્થાત ] અસાધારણ ધર્મના અનૈકાન્તિકપણું પાછળનાં બે પરિબળે [ સૂત્રકારે પોતે જ ] કહ્યાં. (૧૦૧) पक्षधर्मश्च भवन् सर्वः साधारणोऽसाधारणो वा भवत्यनैकान्तिकः । तस्मादुपसंहारव्याजेन पक्षधर्मत्वं दर्शयति -- तस्माज्जीवच्छरीरसंबन्धी प्राणादिः सात्मकादनात्मकाच्च सर्व स्माद व्यावृत्तत्वेनासिद्धेस्ताभ्यां न व्यतिरिच्यते ॥ १०२ ।। જે કોઈ હેતુ પક્ષના ધર્મ તરીકે હોય અને સાથે કાં તે [ પક્ષ અને વિપક્ષ વિષે ] સાધારણ સત્તાવાળે હેય, કે [તે ઉભયમાં અવ્યાપી હોય એટલે કે માત્ર પક્ષમાં ] અસાધારણ રૂપે રહેલે હોય તો તે અનેકાતિક હોય છે. આથી ઉપસંહારને બહાને, [ પ્રાણદિ પણું] પક્ષધરૂપ છે તે તરફ ધ્યાન દોરે છે : તેથી જીવતા શરીર સાથે સંબંધ ધરાવતા પ્રાણાદિ, બધા સાત્મક અને વળી અનાત્મકમાંથી વ્યાવૃત્ત હેવાનું સિદ્ધ થયું ન હોવાથી તે બે પ્રકારેથી અલગ [ સિદ્ધ ] થઈ શકે એમ નથી. (૧૨) 1. तस्मादित्योदिना । जीकच्छरीरस्य संबन्धी, पक्षधम' इत्यर्थः । यस्मात्तयोरेकत्रापि न निवृत्तिनिश्चयस्तस्मात्ताभ्यां न व्यतिरिच्यते । 1. “ક્વતા શરીર સાથે સંબંધ ધરાવતા” એટલે કે [ જીવતા શરીર ] પક્ષના ધર્મ એવા [ પ્રાણાદિ ]. તે બે( =સાત્મક અને અનાત્મક રૂપ રાશિ)માંથી એકમાં પણ પ્રાણદિના [ નિયત] અભાવને નિશ્ચય થયો ન હોઈ પ્રાણાદિ તે બંનેથી ય (= બંનેમાંથી કોઈ એક નિશ્ચિત વગથી) વ્યાવૃત્ત કહી શકાય નહિ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ન્યાયાભદુ2. वस्तुधर्मो हि सर्ववस्तुव्यापिनोः प्रकारयोरेकत्र नियतसद्भावो निश्चितः प्रकारान्तरान्निवर्तेत । अत एवाह - सात्मकादनात्मकाच्च सर्वस्माद् वस्तुनो व्यावृत्तत्वेनासिद्धेरिति । प्राणादिस्तावत् कुतश्चिद् घटादेनिवृत्त एव । तत एतावदवसातुं शक्यम् - सात्मकादनात्मकाद्वा कियतो निवृत्तः । सर्वस्मातु निवृत्तो नावसीयते । ततो न कुतश्चिद्व्यतिरेकः ।। 2. કહેવાને ભાવ એ છે કે સવવસ્તુવ્યાપી એવા બે પ્રકારમાંથી એક પ્રકારમાં જ નિયત થયેલી સત્તાવાળો વસ્તુધર્મ હોય તે બીજા પ્રકારમાંથી [ અવશ્ય] નિવૃત્ત ઠરે. આ [ નિયમ ]. ના અનુસંધાનમાં જ [ સૂત્રમાં ] “બધા સાત્મક અને વળી (=અથવા) [બધા ] અનાત્મકમાંથી વ્યાવૃત્ત હોવાનું સિદ્ધ થયું ન હોવાની હકીકત ઉલ્લેખી છે; [ને તે દ્વારા પ્રાણદિરૂપ હેતુ, એ નિયમની શરત પૂરી કરી શકતો નથી એ વાત તરફ ધ્યાન દોર્યું છે.] અલબત્ત, એટલું ખરું કે પ્રાણાદિ ઘડે વગેરે કેટલી ચીજોમાંથી [ વ્યક્તિગત રીતે] તે અવશ્ય નિવૃત્ત [ હોવાનું સિદ્ધ] છે. તે પરથી માત્ર એટલું જ નક્કી થઈ શકે છે કે પ્રાણદિ કાં તો માત્મા કાં તે અનાત્મક એવા કેટલાક પદાથોથી [ વ્યક્તિગત રીતે ] નિવૃત્ત છે; પરંતુ સર્વ [ સાત્મક કે સર્વે અનાત્મક ]થી નિવૃત્ત હોવાનું નક્કી થઈ શકતું નથી. તેથી તે બેમાંથી અમુક [ એક આખા વગjથી તેને વ્યતિરેક [ સિદ્ધ થઈ શકતો ] નથી. (૧૦૨) यद्यवमन्वयोऽस्तु तयोनिश्चित इत्याह -- તાતિ | શરૂ I [કોઈ વળી કદાચ કહે: ] “જો એમ હોય, તે તે બેમાંથી [એક સાથે પ્રાણદિને ] અન્વય તે નિશ્ચિત હોઈ શકે.” આથી કહે છે : તેની સાથે અન્વય [પણ] નથી. (૧૦૩) 1. न तत्र सात्मकेऽनात्मके वाऽर्थेऽन्वेति - अन्वयवान् प्राणादिः ॥ 1. પ્રાણાદિને તેની સાથે, એટલે કે કાં તે સાત્મક, કાં તે અનાત્મક પદાર્થો સાથે અન્વયે પણ [ નિશ્ચિત થયેલ ] નથી. (૧૦૩) સુરત ટૂલ્યહિ – પારમજુસ | ૨૦૪ || કેમ ?” તો કહે છે : કારણ કે એકાત્મકની અંદર પણ સિદ્ધિ થઈ નથી. (૧૦૪). 1. एकात्मन्यपीति । एकात्मनि सात्मकेऽनात्मके वाऽसिद्धः कारणात् । वस्तुधर्मतया तयोद्ध'योरेकत्र वा वर्तत इत्यवसितः प्राणादिः । न तु सात्मक एव निरात्मक एव वा वर्तते इति कुतोऽन्वयनिश्चयः ॥ 1, એકાત્મક( =એક નિશ્ચિત સ્વરૂપવાળા એટલે કે એક જ પ્રકારનાની અંદર એટલે કે કાં તે સાત્મક, કાં તે અનાત્મક [ એમ એક નિશ્ચિત રાશિ ] વિષે [ પ્રાણાદિનું અસ્તિત્વ) Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ તૃતીય પરિછેદ : પરાથનુમાન સિદ્ધ થયું નથી; એ કારણે [ અન્વયે પણ નક્કી થતો નથી.] પ્રાણુદિ વસ્તુધર્મ હોઈ [ સમગ્ર વસ્તુને આવરી લેતા એવા ] તે બે રાશિમાં કે એક રાશિમાં છે એટલું નક્કી થયું છે; પણ તે સાત્મકમાં જ છે કે નિરાત્મકમાં જ છે એવું નિશ્ચિત થયું નથી. એટલે પછી [ પ્રાણદિન તે બેમાંથી અમુક સાથેના જ] અન્વયને નિશ્ચય ક્યાંથી થાય ? ( ૧૦૪) ननु च प्रतिवादिनो न किंचित् सात्मकमस्ति । ततोऽस्य हेतोन सात्मकेऽन्वयो न व्यतिरेक इत्यन्वयन्यतिरेकयोरभावनिश्चयः सात्मके, न तु सद्भावसंशय इत्याशक्याह - नापि सात्मकादनात्मकाच तस्यान्वयव्यतिरेकयोरभावनिश्चयः ।। १०५ ।। બૌદ્ધોના અનાત્મવાદની સહજ યાદ આવતાં કઈ જિજ્ઞાસુ પૂછે છે : ] “[ બૌદ્ધ ] પ્રતિવાદીની દષ્ટિએ તે [ જગતમાં ] કઈ વસ્તુ સાત્મક જ નથી. તેથી પ્રાણદિરૂપ હેતુને [અવસ્તુ એવા] સાત્મક સાથે ચન્વય કે વ્યતિરેક [ હોવાનો પ્રશ્ન જ થત ] નથી. એટલે [ એમની દૃષ્ટિએ તે ] પ્રાણદિના સાત્મક સાથેના અન્વય કે વ્યતિરકના અભાવનો જ નિશ્ચય થાય છે; [ અન્વય કે વ્યતિરેકના ] સભાવ ( = અસ્તિત્વ) બાબતને સંશય નહિ.” આ આશંકા કહપીને કહે છે : અને ન તે સાત્મકમાંથી કે ન તે અનામકમાંથી તેના અન્વય-વ્યતિરેકના અભાવનો પણ નિશ્ચય થાય છે. (૧૫) 1. नापि सात्मकाद् वस्तुनस्तस्य प्राणादेरन्वयव्यतिरेकयोरभावनिश्चयः । नापि च निरात्मकात् । सात्मकादनात्मकादिति च पञ्चमी व्यतिरेकशब्दापेश्चया द्रष्टव्या ।। 1. ન તે સાત્મક વસ્તુમાંથી તેના અર્થાત પ્રાણદિના અન્વય-વ્યતિરેકના અભાવને નિશ્ચય થાય છે, ન તે નિરાત્મક વસ્તુમાંથી. “સાત્મકમાંથી” અને “નિરાત્મકમાંથી' એમ પંચમી વિભકિત [ “અન્વયવ્યતિરેક એ સમાસમાંના “અન્વય” શબ્દ સાથે બંધબેસતી નથી તે સાચું, પણ તે તે ] “વ્યતિરેક શબ્દની અપેક્ષાથી વાપરી છે તે ધ્યાનમાં લેવું; [અન્વયના અનુસંધાનમાં “સાત્મક કે નિરાત્મક સાથે” એમ તૃતીયાને અધ્યાહાર કરે.] ( ૧૦૫). कथमन्वयव्यतिरेकयो भावनिश्चय इत्याह - ઘરમાવનિયથસ્થrvમાવનિશ્ચયનારાયવરવાર્ છે ૨૦૬ . [ પ્રાણદિના સાત્મક કે અનાત્મક પ્રત્યેના ] અન્વય-વ્યતિરેકના અભાવને નિશ્ચય કેમ નથી થતા તે સ્પષ્ટ કરે છે : કારણ કે એકના અભાવને નિશ્ચય તે અન્યના ભાવનિશ્ચયનો નિયત સહચારી હોય છે. ( ૧૦૬ ) 1.एकस्यान्वयस्य व्यतिरेकस्य वा योऽभावनिश्चयः सोऽपरस्य द्वितीयस्य भावनिश्चयनान्तरीयकः भावनिश्चयस्याव्यभिचारी । तस्य भावस्तत्त्वं तस्मात् । यत एकाभावनिश्चयोऽपरभावनिश्चयनान्तरीવ, તસ્માત ન પ્રયોજત્રામાવનિકાઃ | Page #207 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ 1. [ કોઈ એક ધર્મના કેઈ નિશ્ચિત ધમી પ્રત્યેના ] અન્વય કે વ્યતિરેકને જે અભાવનિશ્ચય હોય છે તે [તે બેમાંથી બાકી એવા ] અન્યના ભાવનિશ્ચયનો નિયત સહચારી હોય છે. આમ, [ અન્વયવ્યતિરેકમાંથી ] એકના અભાવને નિચય અન્યના ભાવનિશ્ચયને નિયત સહચારી હોવાને કારણે [ કેઈક ધમના કેઈ અન્ય ધમ’ સાથેના સંબંધરૂપ ] એક જ સંદર્ભ ને અનુલક્ષતા અન્વય અને વ્યતિરેક એ બંનેયના અભાવને નિશ્ચય [ એક સાથે] ન થઈ શકે. (૧૦) कस्मात्पुनः एकस्याभावनिश्चयोऽपरसद्भावनिश्चयाव्यभिचारीत्याह - अन्वयव्यतिरेकयोरन्योन्यव्यवच्छेदरूपत्वात् । तत एवान्बबव्यतिरेकयोः સંદાતિવાદ ૨૦૭ [ વળી કઈ પૂછે: ] “[ અન્વયવ્યતિરેકમાંથી ] એકને અભાવનિશ્ચય તે અન્યના ભાવનિશ્ચય સાથે અવ્યભિચારી ( =નિયત સહચારી) કેમ હોવો જોઈએ ? ” એટલે કહે છે : એનું કારણ એ કે અન્વય-વ્યતિરેક અ ન્યના વ્યવછેરૂપ હોય છે. તેથી જ અવય-વ્યતિરેક અંગે સંદેહ રહેતાં અનેકાન્તિક [ હેવાભાસ સર્જાય છે ]; (૧૭) 1. अन्वयध्यतिरेकेयोरन्योन्यव्यवच्छेदरूपत्वादिति । अन्योन्यस्य व्यवच्छेदोऽभावः, स एव रूपं ययोस्तयोर्भावस्तत्त्व' तस्मात् कारणात् । 1. અવય અને વ્યતિરેક તે પરસ્પરના વ્યવહેદરૂ૫ એટલે કે અભાવરૂપ હોય છે. 2. अन्वयब्यतिरेको भावाभावौ । भावाभावौ च परस्परव्यवच्छेदरूपो । यस्य व्यवच्छेदेन यत् परिच्छिद्यते तत् तत्परिहारेण व्यवस्थितम् । स्वाभावव्यवच्छेदेन च भावः परिच्छिद्यते । तस्मात् स्वाभावव्यवच्छेदेन भावो व्यवस्थितः । 2. (અહીં) અય અને વ્યતિરેકને અ [ અનુક્રમે, બે વસ્તુને સાથે] ભાવ અને [બે વસ્તુને સાથે ] અભાવ, એમ સમજવાનું છે. હવે ભાવ અને અભાવ એ પરસ્પરના વ્યવછેદ( =પરિહાર)રૂપ હોય છે. કોઈ પદાર્થને સ્વરૂપનિશ્ચય ( =પરિચછેદ') જેના વ્યવચ્છેદ( = સ્વરૂપનિષેધ)થી થતો હોય, તેને પરિહાર કરીને તે પદાર્થ [ પોતાના સ્વરૂપમાં ] વ્યવસ્થિત થતું હોય છે. [તે રીતે જોતાં] ભાવ તે પોતાના અભાવને વ્યવદ કરીને પરિચછેદ પામે છે અને તે દ્વારા વ્યવસ્થિત થતો હોય છે. 3. अभावो हि नीरूपो यादृशो विकल्पेन दर्शितः । नीरूपतां च व्यवच्छिद्य रूपमाकारवत् परिच्छिद्यते । तथा च सत्यन्वयाभावो व्यतिरेकः, व्यतिरेकाभावश्चान्वयः । ૩. [ અભાવ સ્વરૂપેહીન હોય છે ને તેથી ભાવ દ્વારા તેને વ્યવચ્છેદ ન થઈ શકે તેવી શંકા કરવી પણ જરૂરી નથી; ] કારણ કે અભાવ, કે જે રૂપથી રહિત હોય છે, [ તે સ્વભાવ Page #208 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિસઃ પરાથનુમાન ૧૬૭ કે નિયત આકાર વગરને હેય છે એમ નથી સમજવાનું; ] તે વિકલ્પથી નક્કી થતા આકારવાળા હોય છે. તે [ એવી નિશ્ચિત સ્વરૂપવાળી અને તેથી વ્યવહેદ પામવા ગ્ય એવી] નીરૂપતા-નિરાકારતા)ને બાકાત રાખીને [ નિયત ] આકારવાળું રૂપ પરિચ્છેદ પામે છે. આમ હોવાથી [તથા અન્વય અને વ્યતિરેક એ પરસ્પરના અભાવરૂપ હેવાથી ] અન્વયને અભાવ [ જ] વ્યતિરેક હોઈ શકે ને વ્યતિરેકનો અભાવ [ જ] અન્વય. 4. ततोऽन्वयाभावे निश्चिते व्यतिरेको निश्चितो भवति । व्यतिरेकाभावे च निश्चितेऽन्वयो निश्चितो भवति । 4. તેથી [કોઈ બે ભાવ વચ્ચે ] અયાભાવ નિશ્ચિત થાય ત્યારે [ જ તે ભાવના ] વ્યતિરેકને નિશ્ચય થાય અને વ્યતિરેકાભાવ નિશ્ચિત થાય ત્યારે [ જ ] અન્વયને નિશ્ચય થાય છે. 5. तस्मात् यदि नाम सात्मकमवस्तु निरात्मक च वस्तु, तथापि न तयोः प्राणादेरन्वयव्यतिरेकयोरभावनिश्चयः । एकत्र वस्तुन्येकवस्तुनो युगपद्भावाभावविरोधात् तयोरभावनिश्चयायोगात् । 5. આ ન્યાયે, ધારે છે [ બૌદ્ધ પ્રતિવાદી માને છે તેમ] સાત્મક અવસ્તુ હોય અને નિરાત્મક વસ્તુરૂપ (= સત્યરૂપ) હોય તે પણ તે બંને[માંથી ગમે તે] વિષે પ્રાણદિના અન્વય અને વ્યતિરેકને [ એક સાથે ] અભાવનિચય થઈ ન શકે. એક જ વસ્તુમાં અન્ય વસ્તુને ભાવ અને અભાવ એક સાથે માનવામાં વિરોધ હોઈ અન્વય અને વ્યતિરેકને [ એક સાથે ] અભાવનિશ્ચય શક્ય નથી. 6. न च प्रतिवाद्यनुरोधात् सात्मकानात्मके वस्तुनी सदसती, किन्तु प्रमाणानुरोधात् । इत्युभे संदिग्धे । ततस्तयोः प्राणादिमत्त्वस्य सदसत्त्यसंशयः । 6. અને [ સાચી ને મુદ્દાની વાત તો એ છે કે] પ્રતિવાદી [શું માને છે એને ધ્યાનમાં લઈને સાત્મક વસ્તુ તે અસત્ અને અનાત્મક તે સત એવું [ સિદ્ધ થઈ જતું ], નથી; એને નિર્ણય તે પ્રમાણથી જ થઈ શકે. એટલે [ જ્યાં સુધી વાદ સાથે લેવાદેવા છે ત્યાં સુધી ] બંને (=સાત્મક અને અનાત્મક) સંદેહગ્રસ્ત [ જ ] છે. અને તેને કારણે તે બંનેમાંથી કઈમાં [પણ] પ્રાણાદિમત્ત્વના [ નિયત] સત્ત્વ કે અસત્વ અંગે સંશય [ જ ] રહે છે. 7. यत एव कचिदन्वयव्यतिरेकयोने भावनिश्चयो नाप्यभावनिश्चयः, तत एवान्वयव्यतिरेकयोः સંકેઃ . 1. [ આમ સાત્મક કે અનામક એ બેમાંથી ] એકેયની પણ સાથે [પ્રાણદિના] અન્વય-વ્યતિરેકના અસ્તિત્વને કે અનસ્તિત્વને નિર્ણય થઈ શકતો ન હોઈને તે અન્વયવ્યતિરેક વિશે સંદેહ જ રહે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ 8. यदि तु कचिदप्यन्वयव्यतिरेकयोरैकस्याप्यभावनिश्रयः स्यात्, स एव द्वितीयस्य भावनिश्चय इत्यन्वयव्यतिरेकसंदेह एवं न स्यात् । यतच न कचिद्भावाभावनिश्चयस्तत एवान्वयતિજ્યોઃ સંવેદઃ। સંવેદાન્નાનાન્તિ : / ૧૬૮ 8. હા, જો [ કોઈ એ પદાર્થા વચ્ચેના] અન્વય કે વ્યતિરેક એ એમાંથી એકના પશુ અભાવને નિશ્ચય થઈ જાય તે તે જ અન્યના ભાવનિશ્ચયરૂપ બની જશે, અને તેથી અન્વયવ્યતિરેક અગેને સહજ નહિ થાય. પણું [ પ્રસ્તુત ઉદાહરણમાં, ‘પ્રાણાદિના, સાત્મક કે અનાત્મક એ બેમાંથી ] કાઈ પણ અધિકરણ વિષે [ અન્વય કે વ્યતિરેક કિવા ] ભાવ કે અલાવ હાય તેવા નિશ્ચય ન થતા હોવાથી અન્વય-વ્યતિરેક અંગેના સંદેહ રહે છે, તે તેથી [ હેતુ ] અનૌકાન્તિક ખની રહે છે. (૧૦૭) कस्मादनैकान्तिकः इत्याह साध्येतरयोरतो निश्चयाभावात् ॥ १०८ ॥ આ હેતુ અનૈકાન્તિક શા માટે છે તે સ્પષ્ટ કરે છે : કે આને લીધે સાધ્ય કારણ નથી. ( ૧૦૮ ) તેના અભાવના નિશ્ચય થતા 1. साध्यस्य इतरस्य च विरुद्धस्य अतः संदिग्धान्वयव्यतिरेकान्निश्चयाभावात् । सपक्षविपक्षयो हिं सदसत्त्वसंदेहे न साध्यस्य न विरुद्धस्य सिद्धिः । न च सात्मकानात्मकाभ्यां परः प्रकारः संभवति । ततः प्राणादिमत्त्वाद् धर्मिणि जीवच्छरीरे संशय आत्मभावाभावयोरित्यनैकान्तिकः प्राणादिरिति ॥ 1. ‘આને લીધે’ એટલે કે સંદિગ્ધ અન્વય-વ્યતિરેકવાળા [ હેતુ ]ને લીધે સાધ્ય કે સાધ્યાભાવ એ એકેયને નિશ્ચય થઈ શક્તા નથી. સપક્ષ અને વિપક્ષમાં [ હેતુના પેાતાના ] સત્ત્વ કે અસત્ત્વના સંદેહ હોય ત્યારે સાધ્યું કે તેથી વિરુદ્ધ ધર્માંની સિદ્ધિ થઈ શક્તી નથી, વળી [ કાઈ પણ વસ્તુ ] સાત્મક કે અનાત્મક સિવાય ત્રીન કોઈ પ્રકારની હાઈ શક્તી નથી; [ એથી સંશયને બદલે નર્યાં મેધાભાવની શકયતા પણ રહેતી નથી. આ રીતે પ્રાણાદિમત્ત્વરૂપ હેતુના અસ્તિત્વ પરથી જીવતા શરીરરૂપ ધી" વિષે આત્માના અસ્તિત્વ કે અરિતત્વ વિષે સંશય જ રહે છે. આથી પ્રાણાદિ તે અનૈક્રાન્તિક હેતુ છે. (૧૦૮) त्रयाणां रूपाणामसिद्धौ संदेहे च हेतुदोषानुपपाद्योपसंहरन्नाह एवमेषां त्रयाणां रूपाणामेकैकस्य द्वयोर्वायोर्वा रूपयोरसिद्धौ संदेहे वा यथायोगमसिद्ध विरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥ १०९ ॥ ત્રણ રૂપે[માંના એકેક કે એ ]નાં અસિદ્ધત્વ કે સ ંદેહના પ્રસંગે થતા હેતુદાષા નિપીતે ઉપસ’હાર કરે છેઃ Page #210 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિદ: પરાથનુમાન ૧૬૯ આમ આ ત્રણ રૂપોમાંનાં એક-એક કે બે-બેનાં અસિદ્ધવ કે સંદેહથી યથાગ અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈતિક એ ત્રણ હેવાભાસ સંભવે છે. (૧૦) 1. एवमित्यनन्तरोक्तेन क्रमेण एषां मध्ये एकै रूपं यदाऽसिद्धं संदिग्ध वा भवति, द्वे वाऽसिद्ध सदिग्धे वा भवतः, तदाऽसिद्ध,श्च विरुद्धश्चानेकान्तिश्च ते हेत्वाभासाः । यथायोगमिति । यस्यासिद्धी सन्देहे वा यो हेत्वाभासो युज्यते स तस्यःसिद्धः संदेहाच्च व्यवस्थाप्यत इति यस्य यस्य येन येन योगो यथायोगमिति ।। 1. “ આમ એટલે અગાઉ કહેલા ક્રમે. આ રૂપમાંથી એકેક રૂપ કે બે-બે રૂપ જ્યારે અસિદ્ધ કે સંદિગ્ધ હોય ત્યારે અસિદ્ધ, વિરુદ્ધ અને અન્નકાન્તિક – હેત્વાભાસ સંભવે છે. “થાયોગ' શબ્દથી એ કહેવા માગે છે કે જે રૂપના અસિદ્ધત્વ કે સંદેહથી જે હેવાભાસ સધાય છે તેને તે રૂપના અસિદ્ધ કે સંદેહ સાથે સાંકળવામાં આવે છે. “યથાયોગ” એટલે જેને જેને જેની જેની સાથે યોગ હેય [ તે રીતે ] . (૧૦૯ ) विरुद्धाव्यभिचार्यपि संशय हेतुरुस्तः स इह कस्मान्नोक्तः ।। ११०॥ ‘વિરુદ્ધ વ્યભિચારી પણ સંશય કરાવનારા હેતુ તરીકે કહેવામાં આવ્યો છે; તે અહીં કેમ નથી કહ્યો ? (૧૧૦) 1. ननु च आचार्येण विरुद्धाव्यभिचार्यपि संशयहेतुरुन्तः । हेत्वन्त साधितस्य विरुद्धं यत् तन्न व्यभिचरतीति विरुद्धाव्यभिचारी । यदि वा विरुद्ध श्वासौ साधनान्तरसिद्धस्य धर्मभ्य विरुद्धसाधना. दव्यभिचारी च स्वसाध्याव्यभिचाराद विरुद्ध व्यभिचारी ।। 1. [ કોઈ જિજ્ઞાસુ પૂછે છે: ] “ આચાર્યો ‘વિરુદ્ધાત્રયભિચારી' હેતુને પણ સંશય કરાવનાર [ હેવાભસ તરીકે] કહ્યો છે. [એ હેતુનું વરૂપ શબ્દબુત તને આધારે આમ સમજી શકાય :] જે હેતુ [ એક જ પલ વિષે ] અન્ય હેતુથી સિદ્ધ કરાતા ધર્મથી વિરુદ્ધ એવા ધમનો અવ્યભિચારી ( = નિયત સિદ્ધિ કરનારો) હોય તે “ વિરુદ્ધા વ્યભિચારી ” કહેવાય. અથવા તો [ ‘વિરુદ્ધ અને વળી અવ્યભિચારી' એવો વિગ્રહ કરીને અર્થ કરીએ તે : ] જે હેતુ અન્ય હેતુથી સિદ્ધ એવા ધર્મથી વિરુદ્ધને સાધતો હોવાથી [ લક્ષણ દ્વારા ] “વિરુદ્ધ ” [કહેવાય] છે અને પોતાના સાધ્યને નિયત રીતે સાધનારે હોઈ અવ્યભિચારી છે તે ‘વિરુદ્ધાવ્યભિચારી'. (૧૧૦ ) सत्यम् । उक्त आचार्येण । मया स्विह नोक्तः । स्मादित्याह -- अनुमानविषयेऽसंभवात् ॥१११ ॥ [ આ સૂત્રકારને અભિપ્રેત ઉત્તર : ] “ એ સાચું છે કે આચાયે* [ આ હેત્વાભાસ ] કહ્યો છે. છતાં મેં અહીં કહ્યો નથી. ” આનું કારણ કહે છે : ન્યા. બિ.-૨૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ન્યાયમિ દુ કારણ કે અનુમાનના કાર્યક્ષેત્રમાં [ તેના] સંભવ નથી; (૧૧૧ ) 1. अनुमानस्य विषयः प्रमाणसिद्ध ं त्रैरूप्यम् । यतो ह्यनुमानसंभवः सोऽनुमानस्य विषयः । प्रमाणसिद्धाच्च त्रैरूप्यादनुमानसंभवः । तस्मात् तदेवानुमानविषयः । तस्मिन् प्रक्रान्ते न विरुद्वाव्यभिचारिसंभवः । प्रमाणसिद्धे हि त्रैरूप्ये प्रस्तुते स एव हेत्वाभासः संभवति यस्य प्रमाण सिद्ध रूपम् । अतो न विरुद्धान्यभिचारिणः प्रमाणसिद्धमस्ति रूपम् । अतो न संभवः । ततोऽसंभवात् નોતઃ ॥ - 1. પ્રમાણસિદ્ધ એવુ' [ લિંગનુ' ] ત્રિરૂપપણુ' તે અનુમાનનુ` કા`ક્ષેત્ર છે. [ અહીં સ્પષ્ટ કરવુ' જોઈએ કે : ] જેના હોવાથી અનુમાન કરવાનું શકય બને તે અનુમાનનું કા ક્ષેત્ર કહેવાય. [ એ દૃષ્ટિએ] પ્રમાણસિદ્ધ એવા [ લિંગના ] બૈરૂપ્યથી અનુમાન કરવાનું શક્ય અને છે, તેથી તેને (= પ્રમાણસિદ્ધ બૈરૂપ્સને) જ અનુમાનનું કાય ક્ષેત્ર ગણ્યુ છે. તે, એ અનુમાનના કાર્યાક્ષેત્રના જ સંદર્ભ હોય ત્યારે ‘ વિરુદ્વાવ્યભિચારી ’ હેતુ સ’ભવી શકે નહિ; કારણ કે પ્રમાણસિદ્ધ વૈરૂપ્ય જ જ્યાં પ્રસ્તુત હોય ત્યાં તે જ હેત્વાભાસ સંભવી શકે કે જે [ કોઈ ને કોઈ] પ્રમાણસિદ્ધ રૂપ સાથે (અર્થાત્ તેના ભંગ સાથે) સંકળાયેલા હાય. જ્યારે વિરુદ્ઘાવ્યભિચારી હેત્વાભાસને કાઈ પ્રમાણસિદ્ધ રૂપ[ના ભંગ] સાથે લેવાદેવા નથી, માટે તે અનુમાનના ક્ષેત્રમાં ન સંભવે; એથી જ અમે કથો નથી; ( ૧૧૧) कस्मादसंभवः इत्याह - न हि संभवोऽस्ति વિસ્તૃતાયાઃ ।। ૨ ।। . कार्यस्वभावयोरुक्तक्षलणयोरनुपलम्भस्य કેમ અસભવ છે તે સ્પષ્ટ કરે છેઃ કારણ કે ઉક્તલક્ષણ એવા કાર્ય અને સ્વભાવ [-રૂપ હેતુ]ના અન્વ કે અનુપલબ્ધિ [ રૂપ હેતુ]ના અન્વયે વિરુદ્ધતાના સ’ભવ હાતા નથી. ( ૧૧૨ ) 1. न हीति । यस्मान्न संभवोऽस्ति विरुद्धतायाः । कार्यं च स्वभावश्च तयोरुक्तलक्षणयोरिति । 1. જ્યારે કાય અને સ્વભાવ ઉત લક્ષણવાળા હોય ત્યારે વિરુદ્ધતાના સંભવ ન હોવાથી [ અનુમાનના ક્ષેત્રમાં વિરુદ્વાવ્યભિચારી હેત્વાભાસ ન સંભવે ]. च 2. कार्यस्य कारणाज्जन्मलक्षणं तत्त्वम् । स्वभावस्य च साध्यव्याप्तत्वं तत्त्वम् । यत् कार्यं यश्च स्वभावः स कथमात्मकारणं व्यापकं च स्वभावं परित्यज्य भवेद् येन विरुद्धः स्यात् । < 2. [ અહીં કાય અને સ્વભાવ ઉક્તલક્ષણ ' કહ્યાં છે; તે સમજીએ : ] કારણમાંથી ઉત્પન્ન થવુ તે કાય'નુ' સ્વરૂપ છે અને સ્વભાવનુ' [ પેાતાના નિયત સહચારી સ્વભાવરૂપ ] સાથી વ્યાપ્ત હાવું તે સ્વરૂપ છે. હવે જે [ ખરેખર જ] કાય કે સ્વભાવરૂપ હોય તે [ અનુક્રમે ] પોતાના કારણને કે [ સહચારી અન્ય ધ'રૂપ] સ્વભાવને ત્યજીને રહી શકે જ કઈ રીતે કે જેથી [ તેના પક્ષમાં તેના સાથ્યથી ] વિરુદ્ધ એવા ધમ'ને અવકાશ રહે ? ' Page #212 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછક : પરાર્થનુમાન ૧૭૧ 3. अनुपलम्भस्य च उक्तलक्षणस्येति । दृश्यानुपलम्भत्व चानुपलम्भलक्षणम् । तस्यापि वस्त्वभावाव्यभिचारित्वान्न विरुद्धत्वसंभवः ।। 3. “અનુપલબ્ધિ’ સાથે પણ “ઉક્તલક્ષણ” વિશેષણ સમજવું. [એટલે અનુપલબ્ધિનું પણું લક્ષણ યાદ કરીએ તે અત્રે ] દૃશ્યની અનુપલબ્ધિ તે અનુપલબ્ધિ [ એ લક્ષણ ધ્યાનમાં આવશે.] તે તેવી અનુપલબ્ધિ પણ, [ જે તે દશ્ય ] વસ્તુના અભાવની અવ્યભિચારી હોય છે; એથી [તેના સાધ્યથી ] વિરુદ્ધ એવા ધર્મના અસ્તિત્વને અવકાશ નથી રહેતો. (૧૧૨ ) स्यादेतत् - एतेभ्योऽन्यो भविष्यतीत्याह - न चान्योऽव्यभिचारी ॥११३॥ છતાં [ કદાચ કોઈનું કહેવાનું ] આમ થાય: “આ [ ત્રણ પ્રકારના હેતુ થી જુદે એવો કોઈ હેતુ હોઈ શકે.” આના અનુસંધાનમાં કહે છે : અને અવ્યભિચારી એ અન્ય ન હોઈ શકે. (૧૧૩) 1. न चान्य एतेभ्योऽव्यभिचारी त्रिभ्यः । अत एवैष्वेव हेतुत्वम् ।। 1. આ ત્રણ હેતુથી જુદો એ કઈ હેતુ પણ [ સાધ્યને ] અવ્યભિચારી હોઈ શકે નહિ. આથી આ ત્રણ પ્રકારમાં જ હેતુપણું રહે છે. (૧૧૩) क्व ताचार्यदिङ्नागेनायं हेतुदोष उक्त इत्याह -- तस्मादवस्तुदर्शनबलप्रवृत्तमागमाश्रयमनुमानमाश्रित्य तदर्थविचारेषु विरुद्धाव्यभिचारी साधनदोष उक्तः ।।११४ ।। તો પછી આચાર્ય દિનાગે આ હેતુદોષ ક્યા સંદર્ભમાં કહ્યો છે?" [ જિજ્ઞાસના]. આવા [ પ્રશ્નના ] સંદર્ભમાં કહે છે : આથી વાસ્તુદશનથી પ્રવૃત્ત નહિ એવા આગમાત્રિત અનુમાનના સંદર્ભમાં તત્સંબંધી પદાર્થોના વિચારને પ્રસંગે [ થતો ] “વિરુદ્રાવ્યાભિચારી” નામનો હેતુદોષ કહેવાય છે; (૧૧૪) 1. यस्मात् वस्तुबलप्रवृत्तेऽनुमाने न संभवति तस्माद् आगमाश्रयमनुमानम् आश्रित्य विरुद्धाव्यभिचार्युक्तः । आगमसिद्ध हि यस्यानुमानस्य लिङ्गत्रैरूप्यं तस्यागम आश्रयः । 1. વસ્તુબલથી પ્રવર્તતા અનુમાનમાં-વિરુદ્ધાવ્યભિચારીને સંભવ ન હોઈ આગમાશ્રિત અનુમાનના સંદર્ભમાં એ હેત્વાભાસ ઉલ્લેખાય છે. [ અહી સ્પષ્ટ કરવું જોઈએ કે] જે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ન્યાયબિંદુ અનુમાનનું લિંગàરૂપ્ય આગમની દષ્ટિએ જ સિદ્ધ થતું હોય છે, [ વસ્તુના સાક્ષાત અનુ ભવને આધારે નહિ, ] તે અનુમાનને આશ્રય [માત્ર ] આગમ ( = શાસ્ત્ર) કહેવાય. 2. ननु चागमसिद्धमपि रूप्यं प्रमाणसिद्धमित्याह - अवस्तुदर्शनबलप्रवृत्तमिति । अवस्तुनो दर्शनं विकल्पमात्र तस्य बलं सामर्थ्यम् । ततः प्रवृत्तम् - अप्रमाणाद् विकल्पमात्राद् व्यवस्थित त्रैरूप्यमागमसिद्धमनुमानस्य । न तु प्रमाणात् । 2. [કોઈ કદાચ કહે: ] “આગમસિદ્ધ એવું પણ લિંગનૈરૂપિયા પ્રમાણસિદ્ધ જ હોય છે ને ?” આથી “વસ્તુદર્શનથી પ્રવૃત્ત નહિ” એમ કહે છે. તે વસ્તુના ર્શનના બલથી નહિ [પણ] કેવળ વિકલ્પના સામર્થથી જ પ્રવર્તતું હોય છે. માત્ર અપ્રમાણરૂપ વિકલ્પ ( = રૂઢ માન્યતા) વડે જ અને નહિ કે પ્રમાણ વડે સિદ્ધ કરાતું અનુમાનનું નૈરૂષ આગમાબિત હોય છે. 3. तत् तानुमानमागमसिद्धत्ररूप्यं काधिकृतमित्याह - तदर्थेति । तस्यागमस्य योऽर्थोऽतीन्द्रियः प्रत्यक्षानुमानाभ्यामविषयीकृतः सामान्यादिस्तस्य विचारेषु प्रकान्तेषु आगमाश्रयमनुमान संभवति । तदाश्रयो विरुद्धाव्यभिचार्युक्त आचार्येणेति ।। 3 આગમથી જેનું નૈરૂપ સિદ્ધ થતું હોય તેવા અનુમાનને આશ્રય કઈ બાબતમાં લેવાય છે તે “તત્સંબંધી પદાર્થોના વિચારને પ્રસંગે' એ શબ્દથી સ્પષ્ટ કરાયું છે. તે આગમાશ્રિત પદાર્થો એટલે પ્રત્યક્ષ કે અનુમાનથી અગ્રાહ્ય એવા અતીન્દ્રિય પદાર્થો – જેમ કે [ વૈશેષિકેનો ] સામાન્ય પદાર્થ. આવા પદાર્થોની વિચારણાના સંદર્ભમાં આગમશ્રિત અનુમાન સંભવે. તેવા અનુમાનને આશ્રયે આયા ‘વિરુદ્ધાવ્યાભિચારી” હેત્વાભાસ કહ્યો છે. (૧૧૪) कस्मात्पुनरागमाश्रयेऽप्यनुमाने संभव इत्याह - शास्त्रकागणामर्थेषु भ्रान्त्या विपरीतस्वभावोपसहारसंभवात् ।। ११५ ॥ પણ આગમશ્રિત અનુમાનમાં પણ એ હેત્વાભાસ કઈ રીતે શક્ય બને ? '' આવા [ પ્રશ્નના ] સંદર્ભમાં કહે છે ? કારણ કે શાસ્ત્રકારો પદાર્થો વિષે બ્રાન્તિને લીધે વિપરીત સ્વભાવને ઉપસંહાર કરે તે સંભવ રહેતો હોય છે. ( ૧૧પ) - 1. ફાટ્યકતાં વિવરતઘુ વસ્તુવિદ્ધ0 4માવોવસંહા ઢૌજનમથૈg તસ્વ સંમાઠ્ઠિાકમિવારિસંભવ ! “ બ્રાન્સવા” કૃતિ વિકસેન ! વિપર્યસ્ત હિ રજાસ્ત્રારા: સતતં વાવमारोपयन्ति इति । 1. “વિપરીત સ્વભાવ' એટલે વસ્તુને ખરેખરા સ્વરૂપથી ] વિરુદ્ધ એવા સ્વભાવ, ઉપસંહાર”એટલે [ કલ્પનાથી ] આણવું ( =આરોપવું). તો શાસ્ત્રકારે પદાર્થો વિષે વસ્તુ વિરુદ્ધ સ્વભાવનું આપણું કરે તે શક્યતા વાપી વિરુદ્ધાવ્યભિચારી હેત્વાભાસ સંભવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ : પરાર્થાનુમાન ૧૭૩ બ્રન્તિથી ” એટલે વિપરીત સમજણને લીધે. [ ભ્રાન્તિને ખાસ ઉલ્લેખ કરવાનું ] કારણુ એ કે પૂર્વગ્રહયુક્ત શાસ્ત્રકારે કઈ વસ્તુમાં હોય કે ન હે ય તેવા સ્વભાવને પણ આપતા હોય છે. (૧૧૫) શાસ્ત્રકૃતોદવિ , -વેરિ પુછવુ જ માશ્વાસ -- न ह्यस्य संभवो यथावस्थितवस्तुस्थितिष्वात्मकार्यानुपलम्भेषु ॥ ११६ ।। [ જિજ્ઞાસુને પ્રશ્ન : ] “જે શાસ્ત્રકારો પણ ભ્રાન્ત હોઈ શકે તે બીજા [ સામાન્ય ] પુરુષનો તે શો ભરોસો ? [ એટલે પ્રત્યક્ષ યોગ્ય વિષયોને લગતાં અનુમાનમાં પણ આ હેત્વાભાસ સંભવે ને તેથી તેના સંદર્ભમાં પણ તે કહેવો જોઈએ. ]” આનું સમાધાન કરતાં કહે છે : યથાવસ્થિતવસ્તુસ્થિતિવાળા આત્મરૂપ, કાર્યરૂપ કે અનુપલધિરૂપ [ હેતુઓના પ્રયોગમાં આનો સંભવ નથી (૧૧૬). 1. न हीति । न हेतुषु कल्पनया हेतुत्वव्यवस्था अपि तु वस्तुस्थित्या । ततो यथावस्थित. वस्तुस्थितिष्वात्मकार्यानुपलम्भेष्वस्य संभो नास्ति । 1. [ પ્રત્યક્ષોગ્ય વિષયોના ક્ષેત્રમાં ] માત્ર કલ્પનાથી કોઈ બાબત હેતુ તરીકે નિણત થતી નથી, પરંતુ [ સાક્ષાત અનુભવી શકાય તેવી ] વસ્તુસ્થિતિને આધારે નિર્ણત થાય છે. આને કારણે યથાવસ્થિત વસ્તુસ્થિતિ =વસ્તુ પ્રતિપાદન)વાળા આત( =સ્વભાવ)રૂપ, કાર્યરૂપ અને અનુપલબ્ધિરૂપ હેતુઓમાં આને ( =ભ્રમને) સંભવ નથી. 2. अवस्थित परमार्थसद्वस्तु, तदनतिक्रान्ता यथावस्थिता वस्तुस्थितिर्व्यवस्था येषां ते यथावस्थितवस्तुस्थितयः । ते हि यथा वस्तु स्थितं तथा स्थिताः, न कल्पनया । अतस्तेषु न भ्रान्तेरवकाशोऽस्ति येन विरुद्धाव्यभिचारिसंभवः स्यात् ।। 2. જે અવસ્થિત એટલે કે પરમાર્થ સત્ વસ્તુની મર્યાદા ન ઓળંગે તે “યથાવસ્થિત” કહેવાય. જેમાં યથાવસ્થિત એટલે કે સત્ વસ્તુને અનુસરનાર એવી વસ્તુસ્થિતિ અર્થાત [વસ્તુની ] વ્યવસ્થા [ કિંવા ઉક્તિ કે પ્રતિપત્તિ ] હોય છે તે હેતુઓને યથાવસ્થિત વસ્તુસ્થિતિવાળા કહેવામાં આવે છે; કારણ કે વસ્તુ ખરેખર જેવી હોય તેવા સ્વરૂપમાં તેઓ સ્થિર થયા હોય છે, માત્ર કલ્પના પર આધારિત હોતા નથી. આથી એવા હેતુઓના પ્રયોગમાં ભ્રાન્તિને અવકાશ નથી કે જેથી વિરુદ્ધાવ્યાભિચારી હેત્વાભાસ પણ સંભવે. (૧૧૬) तत्र विरुद्धाव्याभिचारिणि उदाहरणम् -- तत्रोदाहरणं यत्सर्वदेशावस्थितैः स्वसंबन्धिभियुगपदभिसंबध्यते तत्सर्वगतम् । यथाऽऽकाशम् । अभिसंबध्यते च सर्वदेशावस्थितैः स्वसंबन्धिभियुगपत्सामान्य fમતિ ૨૨૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ હવે વિરુદ્ધાવ્યાભિચારી હેતુનું ઉદાહરણ આપે છે : તેનું ઉદાહરણ ? જે સવાશાવાસ્થત એવા સંબંધીઓ જોડે એક સાથે સંબંધ ધરાવે તે સર્વગત હેય; જેમ કે આકાશ; સામાન્ય” પણ સવદશાવસ્થિત એવા સ્વ–સંબંધાએ જોડ એકસાથે સંબંધ ધરાવતું હોય છે. ( ૧૧૭) 1. यत् सर्वस्मिन्देशेऽवस्थितैः स्वसंबन्धिभियुगपदभिसंबध्यते इति सर्वदेशावस्थितरभिसंबध्यमानत्वं सामान्यस्यानूद्य सर्वगतत्वं विधीयते । तेन युगपदभिसंबध्यमानत्वं सर्वगतत्वे नियतं तेन व्याप्त कथ्यते । 1. “જે સર્વદેશાવસ્થિત એવા સ્વસંબંધીઓ જોડે એકસાથે સંબંધ ધરાવે' એ શબ્દો દ્વારા [ પક્ષ એવા] સામાન્યના સર્વ દેશમાં રહેલા સંબંધીઓ સાથે સંબંધ ધરાવવાપણુરૂપ ધર્મને અનુવાદ કર્યો છે, અને પછી તેને સવગતત્વનું વિધાન કર્યું છે. આમ એકસાથે [ સર્વ દેશાવસ્થિત પદાર્થો જોડે ] સંબંધ ધરાવવાપણું તે સર્વાગત, સાથે નિયત [ પણે સંબદ્ધ ] અને તેથી એ સવગત– વડે વ્યાતિ કહેવાયું છે. 2. इह सामान्य कणादमहर्षिणा निष्क्रिय दृश्यमेकं चोक्तम् । युगपच्च सर्व:स्वैः संबन्धिभिः समवायेन संबद्धम् । 2. આ વિષયમાં કણાદમહર્ષિનું કથન ધ્યાનમાં લઈએ તો, તેમના મતે “સામાન્ય” તે નિષ્ક્રિયદશ્ય અને એક છે. વળી એકસાથે તે પોતાના બધા સંબંધી [ એવી વ્યક્તિઓ ] સાથે સમવાયથી સંબદ્ધ છે. 3. तत्र पैलुकेन कणादशिष्येण व्यक्तिषु व्यक्तिरहितेषु च देशेषु सामान्य स्थितं साधयितुं प्रमाणमिदमुपन्यस्तम् । यथाऽऽकाशमिति व्याप्तिप्रदर्शनविषयो दृष्टान्तः । आकाशमपि हि सर्वदेशावस्थिं तैव क्षादिभिः स्वसंयोगिभियुगपदभिसंबध्यमानं सर्वगतं च । अभिसंबध्यते च सर्वदेशावसि स्वसंबन्धिभिरिति हेतोः पक्षधर्मत्वप्रदर्शनम् ॥ 3. આના અનુસંધાનમાં પિલુક ( =પીલુ પાકવાદી) એવા કેઈ કણદશિષ્ય દ્વારા વ્યક્તિ રહિત દેશમાં પણ સામાન્યના અસ્તિત્વને સિદ્ધ કરવા આ [ અનુમાનરૂપ ] પ્રમાણ રજૂ કરાયું છે. તેમાં આકાશ તે વ્યાતિપ્રદર્શનના વિષયરૂ૫ દુષ્ટાન્ત છે, આકાશ પણ સવ* દેશમાં રહેલા અને પિતાની સાથે સંયોગસંબંધ ધરાવતા એવા વૃક્ષાદિ જોડે એકસાથે સંબંધ પણ ધરાવત હોય છે અને સર્વગત પણ હોય છે. “[ સામાન્ય પણ ] સવ-દેશાવસ્થિત એવા સ્વસંબંધીઓ સાથે સંબંધ ધરાવતું હોય છે? તે વિધાનમાં હતું તે પક્ષધર્મ છે તે કહી બતાવાયું છે. (૧૧૭). Page #216 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ : પરાથનુમાન अस्य स्वभावहेतुत्वं योजयितुमाह - तत्वसन्धिस्वभावमात्रानुबन्धिनी तद्देशसंनिहितस्वभावता ॥ ११८ ॥ આને સ્વભાવહેતુ તરીકે ઘટાવતાં કહે છે? તસંબંધિસ્વભાવમાત્ર સાથે તશસનિહિતસ્વભાવતાને અનુબંધ હોય છે. (૧૧૮) 1. तत्संबन्धीति । तेषां सर्व देशावस्थितानां द्रव्याणां संबन्धी सामान्यस्य स्वभावः । स एव तत्संबन्धिस्वभावमात्रम् । तदनुबध्नातीति तदनुबन्धिनी । कासावित्याह - तद्देशसंनिहितस्वभावता । तेषां संबन्धिनां देशस्तद्देशः । तद्देशे संनिहितः स्वमावो यस्य तत् तद्देशसंनिहितस्वभावम् । तस्य भावस्तचा । 1. તત્સંબંધિસ્વભાવમાત્ર [ એટલે તેમની સાથે સંબંધ ધરાવનાર સ્વભાવમાત્ર; વધુ સ્પષ્ટ કરીએ તો :] તે એટલે કે સર્વદેશમાં રહેલાં દ્રવ્ય [ ઉપરાંત ગુણ, ક્રિયા આદિ ] ની સાથે સંબંધ ધરાવનારો એ જે સામાન્યને માત્ર સ્વભાવ – તે. તેની સાથે શેનો અનુબંધ છે? તિ જવાબ છે : તશસંનિહિતસ્વભાવતાને, અર્થાત ] તે દેશમાં સંનિહિત (= ઉપસ્થિત) સ્વભાવ હોવાપણું. [ આમાં ] “તે દેશ ' એટલે સંબંધી [ એવાં દ્રવ્ય, ગુણ આદિ ]ને દેશ. 2. यस्य हि येषां संबन्धी स्वभावः तन्नियमेन तेषां देशे संनिहित भवति । ततस्तत्संबन्धित्वानुबन्धिनी तद्देशसनिहितता सामान्यस्य ।। 2. કહેવાને ભાવ એ છે કે જે વસ્તુને સ્વભાવ જે પદાર્થો સાથે સંબંધ ધરાવતે હોય તે વસ્તુ તેમના અસ્તિત્વના સ્થળે ઉપસ્થિત હોય છે. એટલે સામાન્ય તેમની (=વ્યાદિની) સાથે સંબંધ ધરાવતું હોઈ તેમના પ્રદેશમાં ઉપસ્થિત રહેનારું હોય છે. (૧૧૮) ननु च गवां संबन्धी स्वामी । न च गोदेशे संनिहितस्वभावः । तत्कथं तसंबन्धित्वात्तद्देशत्वમિથાત્ – न हि यो यत्र नास्ति स तद्देशमात्मना व्याप्नोतीति स्वभावहेतुप्रयोगः ॥ ११९ ॥ [ શંકાકાર શંકા ઉઠાવે છે: ] “ગાયોનો સંબંધી તેને માલિક હોય છે, પણ તે કાંઈ ગાયો હોવ તે પ્રદેશમાં જ [ નિત્ય] ઉપસ્થિત સ્વભાવવાળો - હેત નથી. તે પછી કોઈ વસ્તુ જે તે પદાર્થ સાથે સંબંધ ધરાવે તેટલા માત્રથી તે પદાર્થના દેશમાં હેય જ એવું કેવી રીતે કહી શકાય ? [ માટે તમારે સિદ્ધાંત યોગ્ય નથી. ]” આના અનુસંધાનમાં કારણ કે જે જ્યાં ન હોય તે તદ્દશીય પર પોતે વ્યાપતું નથી. આ રીતે આ સ્વભાવહેતુનો પ્રયોગ છે. (૧૧૯) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ન્યાયબિંદુ ___1. न हीति । यो यत्र देशे नास्ति स देशो यस्य स तद्देशः, तं न व्याप्नोति आत्मना 1. “તદેશીય' એટલે તે પ્રદેશમાં રહેલો [ કોઈ પણ પદાથ]. પોતે એટલે પિતાના સ્વરૂપ વડે. જે વસ્તુ જે દેશમાં ન હોય તે વસ્તુ તે દેશના પદાર્થને સ્વરૂપથી વ્યાપી ન વળે. 2. इह सामान्यस्य तद्वतां च समवायलक्षणः संबन्धः । स चाभिन्नदेशयोरेव । तेन यत्र यत् समवेतं तत् तदात्मीयेन रूपेण क्रोडीकुर्वत् समवायिरूपदेशे स्वात्मान निवेशयति । तद्देशरूपनिवेशनमेव तत्क्रोडीकरणम् । ततस्तत्समवायः । 2. આ [ વૈશેષિક ] શાસ્ત્ર મુજબ, સામાન્ય અને તદ્દયુકત [ એવી વ્યક્તિઓ ] વચ્ચે સમવાયરૂપ સંબંધ હોય છે. અને તે સંબંધ, તે ઉભય અભિન્ન દેશમાં હોય તે જ [ શક્ય ] બને છે. તે જે ભાવ જેમાં સમત ( = સમવાય સંબંધથી સંકળાયેલો હોય તે ભાવ તેને પિતાના રૂપમાં સમાવે છે (= તેને પિતાના સ્વરૂપથી વ્યાપે છે, અને તેથી જ] સમવાયી સ્વભાવવાળા પદાર્થના પ્રદેશમાં પોતાના સ્વરૂપને સ્થાપે છે. [ અને ] તે પદાર્થને પિતાનામાં સમાવવો ( = ઓતપ્રેત કરે ) તેનો અર્થ જ એ કે તે પદાર્થના સ્થળમાં, L તેને સમાવનારે ] પિતાના સ્વરૂપને સ્થાપવું. તે દ્વારા જ તે પદાર્થ સાથે સમવાય સંબંધ સંભવે છે. 3. तस्माद्यद्यत्र समवेतं तत्तद् द्रव्यं व्याप्नुवदात्मना तद्देशे सनिहितं भवति । . ૩. એટલે | આટલું સ્પષ્ટ થયું કે ] જે વસ્તુ જે દ્રવ્ય વિષે સંમત હોય, તે વસ્તુ તે દ્રવ્યને વ્યાપતાં પોતે તે સ્થળે હાજર રહે છે 4. तदयमथः - तद्देशस्थवस्तुयापनं तद्देशसत्तिमा ब्याप्तम् । तद्देशसत्ताऽभावे तयापनाभावाद् व्यापनलक्षणः समवायसंबन्धो न स्यात् । अस्ति च व्यापनम् । अतस्तद्देशे संनिहि तत्वमिति । तदयं स्वभावहेतुः ॥ 4. આમ અહીં અર્થ એ થયો : [ કઈક ભાવ દ્વારા થતી ] જે તે સ્થળમાં રહેલી વસ્તુને વ્યાપવાની ક્રિયા તે સ્થળે [તે જ ભાવના ] પિતાના અસ્તિત્વથી વ્યાપ્ત હોય છે. તે દેશમાં જે તેના અસ્તિત્વને અભાવ હોય તે તે [ અન્ય વસ્તુ ને વ્યાપવા પણું પણ બની શકતું નથી. અને તેથી તેની સાથે વ્યાપનરૂપ સમવાયસંબંધ પણ ન થઈ શકે. પણ વ્યાપન તો છે. માટે તે દેશમાં સામાન્યની ] ઉપસ્થિતિ પણ હેય જ. આમ આ સ્વભાવહેતુ છે. (૧૯). વૈતરણો વન્નાહ– द्वितीयोऽपि प्रयोगो यदुपलब्धिलक्षण प्राप्त सन्नोपलभ्यते न तत्तत्रास्ति । तद्यथा कचिदविद्यमानो घटः । नोपलभ्यते चोपलब्धिलक्षणप्राप्त सामान्य व्यक्त्यन्तरालेध्विति । अयमनुपलम्भ स्वभावश्च परस्परविरुद्धार्थसाधनादेकत्र संशयं નવતઃ || ૧૨૦ || Page #218 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થનુમાન ૧૭૭ પઠર - (= પિઠરપાકવાદી) એવા કેઈ [ પ્રતિવાદી] [ વિરુદ્ધધમસાધક એવા અનુમાનને ] પ્રયોગ દર્શાવતાં કહે છે : બીજે પ્રયોગ પણ આમ છે] જે વસ્તુ | ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હેવા છતાં [ક્યાંક] ઉપલબ્ધ ન હોય તે ત્યાં તે ન લેવી જોઈએ; જેમ કે – ક્યાંક ન હોનારે ઘડો; ઉપલધિલક્ષણપ્રોત એવું સામાન્ય પણ વ્યક્તિઓના અંતરાલોમાં ઉપ લબ્ધ થતું નથી. – આ અનુપલબ્ધિ [ – રૂપ હેતુ ] અને આગલે સ્વભાવ [ – હેતુ ] એ બંને એક જ ધમી વિષે એકબીજાથી વિરુદ્ધ અર્થને સાધતા હોવાથી સંશય જન્માવે છે. (૧૨) 1. द्वितीयोऽपीति । यदुपलब्धेर्लक्षणतां विषयतां प्राप्तं, दृश्यमित्यर्थः । एतेन दृश्यानुपलब्धिमनूध 'न तत्सत्रास्ति' इत्यसद्व्यवहार्यत्वं विहितम् । ततो ब्याप्यदृश्यानुपलब्धेापकमसद्व्यवहार्यत्वं दर्शितम् । तद्यथेति कचिदसन्घटो दृष्टान्तः । पक्षधर्मत्वं दर्शयितुमाह - नोपलभ्यते चेति । 1, “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત' એટલે ઉપલબ્ધિને વિષય બનવાને લાયક, અર્થાત દશ્ય. આ શબ્દથી દશ્યાનુપલબ્ધિને વિધાનનું ઉદ્દેશ્ય બનાવ્યું છે. ત્યાં તે ન હોવું જોઈએ” એ શબ્દોથી અસવ્યવહારોગ્યતાનું વિધાન કરાયું છે. આમ દશ્યાનુપલબ્ધિરૂપ વ્યાખનું વ્યાપક અસવ્યવહારોગ્યવ છે એમ બતાવવામાં આવ્યું છે. ક્યાંક ને હેનારે ઘડે તે દષ્ટાંત છે. “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એવું સામાન્ય પણ..” ઇત્યાદિ શબ્દોથી હેતુનું પક્ષધમત્વ બતાવાયું છે. 2. व्यक्त्यन्तरालं व्यक्त्यन्तरं च व्यक्तिशून्यमाकाशं च । दृश्यमपि कस्यांचिदव्यक्तो गोसामान्यमश्वादिषु व्यक्त्यन्तरेषु व्यक्तिशून्ये चाकाशे नोपलभ्यते । तस्मान्न तेष्वस्तीति गम्यते । 2. “ વ્યક્તિઓના અંતરાલ' એટલે અન્ય વ્યક્તિઓ તેમ જ વ્યક્તિશૂન્ય એવું આકાશ; [ દા. ત. ] ગેસામાન્ય કેઈક વ્યક્તિમાં દશ્ય રૂપે અનુભવાયેલું ] હોવા છતાં અશ્વાદિ અન્ય વ્યક્તિઓમાં અને વ્યક્તિરહિત આકાશમાં ઉપલબ્ધ થતું નથી. તેથી તે સવમાં તે નથી તે સમજાય છે. . 3. अयमनुपलम्भ: पूर्वोक्तश्च स्वभावः परस्परस्य विरुद्धौ यावौँ तयोः साधनात् तावेकस्मिन् धर्मिणि संशयं जनयतः । न ह्येकोऽर्थः परस्परविरुद्धस्वभावो भवितुमर्हति । एकेन चात्र व्यक्तयन्तरेषु व्यक्तिशून्ये चाकाशे सत्त्वम् , अपरेण चानुपलम्भेनासत्त्वं साध्यते । न चैकस्यैकदै कत्र सत्त्वमसत्त्वं ન્યા. બિ -૨૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ન્યાયબિંદુ च युक्तं, तयोविरोधात् । तदागमसिद्धस्य सामान्यस्य सर्वगतत्वासर्वगतत्वयोः साध्ययोरेतौ विरुद्धाव्यभिचारिणौ जातौ । यतः सामान्यस्यैकस्य युगपत्सर्वदेशावस्थिरभिसंबन्धित्वं चाभ्युपगतं दृश्यत्वं च । ततः सर्वसंबन्धित्वात्सर्वगतत्वं दृश्यत्वादन्तराल?दनुलम्भादसर्वगतत्वम् । ततः शास्त्रकारेणैव विरुद्धव्याप्तत्वमपश्यता विरुद्धव्याप्ती धर्मावुक्त्वा विरुद्धाव्यभिचार्यवकाशो दत्त इति । न च वस्तुन्यस्य संभवः । 3. આ અનુપલબ્ધિ-રૂ૫ હેતુ ] અને પૂર્વોક્ત સ્વભાવ-રૂપ હેતુ ] એક જ ધમી વિષે પરસ્પર વિરુદ્ધ એવા અર્થોને સાધતા હાઈ ધર્મીના સ્વરૂપ ] અંગે સંશય જન્માવે છે; કારણ કે એક પદાથ પરસ્પર વિરુદ્ધ એવા સ્વભાવવાળો હોઈ શકતો નથી: આમાંને એક [ સ્વભાવરૂ૫] હેતુ અન્ય વ્યક્તિઓ અને વ્યક્તિરહિત આકાશમાં [પણ સામાન્યનું ] સવ સ્થાપે છે અને અન્ય અનુપલબ્ધિરૂપ [ હેતુ સામાન્યનું ] અસવ સ્થાપે છે. હવે, એક જ પદાર્થનું એક જ સમયે અમુક સ્થળે સત્ત્વ અને અસત્ત્વ બંને હોઈ શકે નહિ; કારણ કે તે બંને બચ્ચે પરસ્પર પરિહારલક્ષણ] વિરોધ હોય છે. આમ આ બંને હેતુઓ વડે, [અનુભવસિદ્ધ નહિ પણ ] શાસ્ત્રસિદ્ધ એવા “સામાન્ય” [નામના પદાર્થ)નાં સવ. ગતત્વ અને અસવંગતત્વરૂપ સાધ્ય [સ્થપાતાં હોઈ, તે] પરત્વે તે બંને વિરુદ્ધાવ્યભિચારી હેતુઓ બની જાય છે, કારણ કે સામાન્યને એક કપીને તેનું એકસાથે સર્વ દેશમાં અવ. સ્થિત પદાર્થો જોડે સંબંધ-ધરાવવાપણું પણ [મૂળ શાસ્ત્રકર્તાએ ] માન્યું અને વળી દયત્વ પણ. આમ સામાન્યના સર્વસંબંધિત્વ – રૂપ એક ધમને હેતુ બનાવી તે ] ને આધારે [ એક વાદીએ તેનું] સર્વગતત્વ સિદ્ધ કર્યું અને બીજાએ મૂળ શાસ્ત્રમાં જ કહેલા ] દશ્યત્વને આધારે અંતરાલમાં સામાન્યની અનુપલબ્ધિરૂપ હેતુ વડે સામાન્યનું અસવગતત્વ સ્થાપ્યું. આમ [ મૂળ] શાસ્ત્રકારે જ, [ એક સામાન્યરૂપ ધમી] વિરુદ્ધ ધર્મોથી વ્યાપ્ત હોવાનું [માનવું પડશે ] તેને વિચાર કર્યા વગર જ [ સામાન્યમાં 3 વિરુદ્ધથી વ્યાપ્ત તેવા ધમેં કહ્યા ને તે દ્વારા વિરુદ્ધાવ્યાભિચારીરૂપ હેતુદોષને અવકાશ આપે. પણ એક વસ્તુમાં [ વિરુદ્ધ ધર્મ અવ્યભિચારી હેય ! એ શક્ય નથી. 4. ઘુતા હેવામાલ | 4. આમ હેત્વાભાસેની વાત પૂરી થઈ. (૧૨) ननु च साधनावयवत्वाद्यथा हेतव उक्तास्तत्प्रसङ्गन च हेत्वाभासाः, तथा साधनावयवत्वाददृष्टान्ता वक्तव्यास्तत्प्रसङ्गन च दृष्टान्ताभासाः । तत्कथं नोक्ता इत्याह त्रिरूपो हेतुरुक्तः । तावता चार्थप्रतीतिरिति न पृथग्दृष्टान्तो नाम साधनावयवः कश्चित् । तेन नास्य लक्षणं पृथगुच्यते । गतार्थत्वात् ॥ १२१ ॥ [ જિજ્ઞાસુઃ ] “અનુમાનના અવયવ તરીકે હેતુઓની ચર્ચા કરી ને તેના અનુસંધાનમાં હેવાભાસે પણ નિરૂપ્યા, તે પછી દષ્ટાન્ત પણું અનુમાન અવયવ હોય તેની તથા તેના અન્વયે દષ્ટાન્તાભાસની ચર્ચા પણ કરવી જોઈએ; તેમની ચર્ચા કેમ કરાઈ નથી ? ” આ અંગે કહે છે : Page #220 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિ છેઃ પરાથનુમાન ૧૭૯ હેતુ ત્રિરૂપ [ હોવાનું ] કહ્યું. અને તેટલાથી જ સાધ્યરૂ૫] અર્થની પ્રતીતિ થાય છે, એટલે દુષ્ટાત એ કોઈ અનુમાનનો અલગ અવયવ નથી. તેથી આનું લક્ષણ જુદું કહેવામાં આવતું નથી; કારણ કે તે ગતાથ છે. (૧૧) 1. ત્રિો દેતુ, તરિક દષ્ટાનૌઃ | 1. હેતુ ત્રિરૂપ [ હોવાનું ] કહ્યું. તે પછી દષ્ટાન્ત [ ની ચર્ચા ] ની શી જરૂર ? 2. स्यादेतत् - तावता नार्थप्रतीतिरित्याह – तावता चेति । उक्तलक्षणेनैव हेतुना भवति साध्य. प्रतीतिः । अतः स एव गमकः । ततस्तद्वचनमेव साधनम् । न दृष्टान्तो नाम साधनस्यावयवः । यतश्चायं नावयवः, तेन नास्य दृष्टान्तस्य लक्षणं हेतुलक्षणात्पृथगुच्यते । 2. કદાચ કોઈ કહેઃ “[ હેતુ ત્રિરૂપ હોય ] તેટલા માત્રથી [ સાધ્યરૂ૫] પદાર્થની પ્રતીતિ ન થઈ શકે.” એના જવાબરૂપે [ સૂત્રમાં] કહે છે: “તેટલાથી જ [ સાધ્યરૂ૫] અર્થ. ની પ્રતીતિ થાય છે.” એટલે કે ઉક્ત લક્ષણવાળા હેતુથી [ જ ] સાધ્યની પ્રતીતિ થઈ જાય છે – આથી તે જ સાધ્યસિદ્ધિ કરી આપે છે. માટે ત્રિરૂપ હેતુનું કથન જ સાધન બની રહે છે. એટલે દૃષ્ટાન્ત એ અનુમાનનું [ જુદુ] અંગ નથી. અને તેથી જ હેતુના લક્ષણથી પૃથર્ એવું દૃષ્ટાન્નનું લક્ષણ કહેવામાં આવતું નથી. 3. कथं तर्हि हेतोर्व्याप्तिनिश्चयो यद्यदृष्टान्तको हेतुरिति चेत् । नोच्यते हेतुरदृष्टान्तकः एव । अपि तु न हेतोः पृथगू दृष्टान्तो नाम । हेत्वन्तभूत एव दृष्टान्तः । अतः एवोक्तं नास्य लक्षणं पृथगुच्यत इति । न त्वेवमुक्तं -नास्य लक्षणमुच्यत इति । 3. [પ્રશ્ન થાય :] “જે દષ્ટાન્ત વગરને હેતુ હેય તે પછી હેતુની વ્યાપ્તિને નિશ્ચય કઈ રીતે થાય ?"[ આના જવાબમાં કહેવાનું કે ] હેતુ દષ્ટાંત વગર જ [ કહેવાય] એવું અમારું કહેવાનું નથી, અમારે તે દષ્ટાન્ત એ હેતુથી પૃથક્ [એવું અનુમાનઘટક] નથી એટલું જ કહેવાનું છે. એટલે કે દષ્ટાન હેતુનો જ અંતર્ગત ભાગ છે. આથી જ “આશું લક્ષણુ અલગ કહેવામાં આવતું નથી' એમ કહ્યું છે; “આનું લક્ષણ કહેવામાં [ જ ] આવતું નથી” એમ કહ્યું નથી. ___4. यद्येवं हेतूपयोगिनोऽपि लक्षणं वक्तव्यमेवेत्याह - गतार्थत्वात् । गतः अर्थः प्रयोजनमभिधेयं वा यस्य दृष्टान्तलक्षणस्य । तत्तथा । तस्य भावः तत्त्व, तस्मात् । 4. [ તે કઈ કહે“જે આટલું તમે સ્વીકારતા હે તે પછી હેતુને જે ઉપયોગી છે તે [ દૃષ્ટાન્ત ]નું લક્ષણ પણ અવશ્ય રૂપે કહેવું જોઈએ. ” આના અનુસંધાનમાં સૂત્રમાં કહ્યું છે: “તે ( =દષ્ટાન્તલક્ષણ) ગતાથ છે.” આમાં “અથ' થશબ્દનો અર્થ પ્રજન” એ લઈ શકાય, અથવા તે “વાચ્યાર્થ” એવો પણ લઈ શકાય. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ન્યાયબિંદુ 5. दृष्टान्तलक्षणं ह्युच्यते दृष्टान्तप्रतीतिर्यथा स्यात् । दृष्टान्तश्च हेतुलक्षणादेवावसितः । ततो दृष्टान्तलक्षणस्य यत् प्रयोजनं दृष्टान्तप्रतीतिस्तद् गतं निप्पन्नम् । 5. [ આમાંથી પ્રથમ અર્થ મુજબ કહેવાનો ભાવ આમ સમજી શકાય ?] દષ્ટાન્તનું લક્ષણું કહેવાનું પ્રયોજન દષ્ટાન્તના સ્વરૂપ ]ની પ્રતીતિ થાય તે હોઈ શકે. હવે દષ્ટાન્તને સ્વરૂપબેધ તે હેતુલક્ષણમાંથી જ થઈ જાય છે. એટલે દૃષ્ટાન્ત [ના સ્વરૂપની પ્રતીતિરૂપ પ્રયોજન “ગત” અર્થાત સિદ્ધ થઈ જ ગયું છે; [ એથી તેના અલગ લક્ષણની આવશ્યકતા રહેતી નથી.] 6. માં વા જતં જ્ઞાનં દત્તાવ્યમ્ | . 6. અથવા તે [ જે “તેને વાગ્યાથે ગત છે એવો બીજો અર્થ લઈએ તે ] “દૃષ્ટાન્ત શબ્દનો વાચ્યાર્થ [ અને તેથી તેને સ્વરૂપધ પણ, તે વ્યવહાર પ્રસિદ્ધ હેઈને ] “ગત એટલે કે જ્ઞાત થઈ જ ગમે છે; [ એથી લક્ષણ કહેવામાં પિષ્ટપેષણ જ થાય. ] ( ૧૨૧) कथं गतार्थत्वमित्याह - हेतोः सपक्ष एव सत्त्वमसपक्षाच्च सर्वतो व्यावृत्ती रूपमुक्तममेदेन । पुनविशेषेण कार्यस्वभावयोरुक्तलक्षणयोर्जन्मतन्मात्रानुबन्धी दर्शनीयायुक्तौ । तच्च दर्शयता यत्र धूमस्तत्राग्निः, असत्यग्नौ न क्वचिद्धमो यथा महानसेतरयोः, यत्र कृतकत्वं तत्रानित्यत्वम् , अनित्यत्वाभावे कृतकत्वास भवो यथा घटाकाशयोरिति दर्शनीयम् । न ह्यन्यथा सपक्षविपक्षयोः सदसत्वे यथोक्तप्रकारे शक्ये दर्शयितुम् । तत्कार्यतानियमः कार्यलिङ्गस्य, स्वभावलिड्गस्य च स्वभावेन व्याप्तिः। अस्मिश्चार्थे તે ત ઘર દાન્તો મવતિ | પતાવ માત્ર ત્વારાહ્ય | ૨૨ / [ દૃષ્ટાન્ત ] ગતા કઈ રીતે છે તે સ્પષ્ટ કરે છે ? હેતુનું સ્વરૂપ અભેદથી “સપક્ષમાં જ સત્વ અને સર્વ અપક્ષમાંથી વ્યાવૃત્તિ” એમ કહ્યું. પછી ( હેતુનું આ સામાન્ય રૂપે કહેલું લક્ષણ જેમને લાગુ પડે છે તેવાં ] કાર્ય અને સ્વભાવ પૈકી કાર્યના [ સાધ્યમાંથી જ થતા) જમની હકીક્ત, અને સ્વભાવના પોતાના હેવા માત્રથી [ સાધના ] અનુબંધની હકીકત, [ તે કાર્ય અને સ્વભાવ તે હેતુરૂપ છે તેની ખાતરી કરાવવા] ચીધી બતાવવા જેવી હેવાનું પણ વિશેષરૂપે કહેવાયું. તે ચીંધવા માટે : (૧) “જ્યાં ધૂમ ત્યાં અગ્નિ – જેમ કે રસોડામાં અને કંઈ સ્થળે અગ્નિ ન હોય તે ધુમાડા પણ ન જ હોય – જેમ કે [ રસોડાની વિરુદ્ધ પ્રકારના જળાશયાદિ] અન્ય સ્થળે તેમ, તથા (૨) “જ્યાં કૃતકપણે ત્યાં અનિયત્વ – જેમ કે ઘડામાં, અને જ્યાં અનિત્યત્વને અભાવ હોય ત્યાં કૃતકને પણ અસંભવ હેય – જેમ કે આકાશમાં” – આમ [ દુષ્યન્તરૂપનિયત પ્રમાણ દ્વારા ] દર્શાવવું પડે; એ સિવાય હેતુનું સપક્ષમાં સત્ત્વ અને વિપક્ષમાં અસત્ત્વ – તે બંને યક્ત Page #222 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ પરાર્થનુમાન પ્રકારનાં હોવાનું ન બતાવી શકાય. કાર્યરૂપ લિંગને તેના ( =કારણના) [ જ ] કાર્ય હેવાનો નિયમ હોય છે અને સ્વભાવલિંગની [ સાધ્યરૂ૫] સ્વભાવ વડે વ્યાતિ હોય છે. આ વસ્તુ બતાવતાં દ્રષ્ટાંત પણ દર્શાવાઈ જ જાય છે; કારણ કે આટલામાં જ તેનું સ્વરૂપ આવી જાય છે. (૧૨) 1. हेतो रूपमुक्तमभेदेन सामान्येन । साधारण कार्यस्वभावानुपलम्भानामतल्लक्षणमित्यर्थः । किं पुनस्ततू | सपक्ष एव यत् सर , विपक्षाच्च सर्वस्मात् व्यावृत्तिर्या । रूपद्वयमेतदभेदेनोक्तम् । 1. હેતુનું સ્વરૂપ અભેદથી અર્થાત સામાન્યરૂપે કહ્યું. કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ [ એ હેતુપ્રકારેને તે સમાન રીતે લાગુ પડે છે એવું તાત્પર્ય છે. એ સ્વરૂપ કયું ? અપક્ષમાં જ જે સત્ત્વ અને સર્વ વિપક્ષમાં થી જે વ્યાવૃત્તિ તે. [ હેતુના સ્વરૂપનાં] આ બે પાસાં સામાન્યરૂપે કહ્યાં. 2. न च सामान्यमुक्तमपि शक्यं ज्ञातुम् । अतस्तदेव विशेषनिष्ठं वक्तव्यम् । अत: पुनरपि विशेषेण विशेषवन्ती जन्मतन्मात्रानुन्धौ दर्शनीयावुक्तौ । 2. પણ કઈ વાત સામાન્યરૂપે જ કહેવાથી સમજાઈ જતી નથી. આથી તે જ [ સામાન્ય લક્ષણ] વિશેષ પ્રકારોમાં રહેલું બતાવવાનું જરૂરી બને છે. આથી [કેઈ પણ ધમને હેતુ તરીકે સ્થાપવા માટે] વિશેષરૂપે એટલે કે [ હેતુના સંભવિત ] વિશેષ [ આકારો ] રૂપે, કાં તે તેને [ કારણુમાંથી ] જન્મ બતાવવો જોઈએ; અથવા તે હેતુના હેવા માત્ર સાથે [ સાધ્યને ] અનુબંધ બતાવે જોઈએ – આ વાત પણ અગાઉ] કહેવાઈ 3. कार्यस्य जन्म ज्ञातव्यमुक्तम् । जन्मनि हि ज्ञाते कार्यस्य सपक्ष एव सत्त्वं विपक्षाच्च सर्वस्मान्द्यावृत्तिर्शाता भवति । स्वभावस्य तन्मात्रानुबन्धो दर्शनीय उक्तः । 'तत् ' इति साधनम् । तदेव तन्मात्र साधनमात्रम् । तस्यानुबन्धोऽनुगमन साधनमात्रस्य भावे भावः साध्यस्य । तन्मात्रभावित्वमेव हि साध्यस्य तादात्म्यम् । साधनस्य यदा स्वभावो ज्ञातो भवति, तदा स्वभावहेतोः सपक्ष एव सत्त्वं विपक्षाच्च सर्वस्मान्द्यावृत्तिर्शाता भवति । 3. કઈ પણ કાર્યરૂપ ભાવને [ તેના નિશ્ચિત કારણમાંથી જ ] જન્મ થાય છે એ હકીકત જાણવા જેવી ગણવાઈ; કારણ કે તે જાણવાથી [ જ ], એ કાર્ય [ રૂપ પદાર્થ)નાં સપક્ષ ( = કારણના ભાવવાળા સ્થળ)માં જ સત્વ અને સર્વે વિપક્ષ ( = કારણના અભાવવાળાં સ્થળ)માંથી વ્યાવૃત્તિ (= અનુપસ્થિતિ) જ્ઞાત થાય છે. તે જ રીતે કેઈ પણ સ્વભાવ [ ભૂત ધમ ] અંગે, [ સાધ્યને ] તન્માત્રાનુબંધ ચીંધવા જેવો મનાય છે, [ જેથી તે સ્વભાવના હેતુત્વની પ્રતીતિ થાય. “તન્માત્રાનુબંધ’ શબ્દને અર્થ સમજીએ :] તદ્દ એટલે સાધન ( = હેતુ છે. તન્માત્ર એટલે માત્ર સાધન; તેને અનુબંધ એટલે [ સાધ્ય ] તેને અનુસરે તે ( = નિયત સહચાર ). એટલે એકંદરે એ શબ્દને અર્થ થયો ? સાધનના અસ્તિત્વમાત્રથી સાધ્યનું અસ્તિત્વ. આ રીતે સાધ્યમાં જે તન્માત્રભાવિવ( = સાધનમાત્રના અસ્તિત્વને કારણે Page #223 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ પિતાનું હોવું તે) હોય છે, તે જ સાધ્યનું [ હેતુ સાથેનું ] તાદાત્મ કહેવાય. જ્યારે સાધનને [ સાધ્યરૂપ ] સ્વભાવ જ્ઞાત થાય છે ત્યારે જ [ તે સાધન કિંવા ] સ્વભાવહેતુનાં સપક્ષમાં જ સત્ત્વ અને સર્વ વિપક્ષમાંથી વ્યાવૃત્તિની પ્રતીતિ થાય છે. 4. तदेव सामान्यलक्षण विशेषात्मक ज्ञातव्यम् नान्यथा । ततो विशेषलक्षणमुक्तम् । 4. આ રીતે સામાન્યલક્ષણને વિશેષ રૂપે (= વિશેષો વિષે) જાણવું જોઈએ, એ સિવાય [ સામાન્ય લક્ષણ જાણી શકાય ] નહિ. એટલે [ હેતુના યથાર્થ આલન માટે હેતુના શક્ય એવા ] વિશેષોનું લક્ષણ પણ કહ્યું. ___5. किमतो यदि नामैवमित्याह - तच्च सामान्यलक्षणं दर्शयितुकामेन विशेषलक्षणं दर्शयतैव दर्शनीयमिति संबन्धः । 5. “આમ [ હેતુનું સામાન્ય લક્ષણ સ્વરૂપ સમજવા વિશેષલક્ષણ જ્ઞાનની આવશ્યક્તા ] હોય તે વાતને [ દષ્ટાન્તના અલગ લક્ષણની ચર્ચા સાથે 3 શો સંબંધ ? ' આ પ્રશ્નના ઉત્તર રૂપે [ સૂત્રમાં ] “તે ચીંધવા માટે ” અર્થાત્ સામાન્યલક્ષણ સમજાવવા વિશેષલક્ષણ ચીંધવા માટે “આમ દર્શાવવું પડે[ એ મુખ્ય વાચવાળું લાંબું વાકય ] કહ્યું છે. 6. यत्र धूमस्तत्रामिरिति कार्यहेतोर्व्याप्तिर्दर्शिता । व्याप्तिश्च कार्यकारणभावसाधनात्प्रमाणात निश्चीयते । ततो यथा महानस इति दर्शनीयम् । 6. “જ્યાં ધુમાડે ત્યાં અગ્નિ' એ વાક્યમાં કાર્ય હેતુની [ અન્વય–] વ્યાપ્તિ બતાવી છે. હવે [ આ સામાન્ય ] વ્યાપ્તિ કાર્યકારણભાવ સિદ્ધ કરતા [ વિશેષ દૃષ્ટાંતરૂપ ] પ્રમાણુથી જ નિશ્ચિત થાય. એટલે [ ઉક્ત વ્યાપ્તિથન સાથે અનિવાર્ય રૂપે] “જેમ કે રસોડામાં એવું [ વ્યાપ્તિસાધક પ્રમાણ] બતાવવું જ પડે. 7. असत्यमौ न भवत्येव धूम इति व्यतिरेको दर्शितः । स च यथेतरस्मिन्निति दर्शनीयः । वह्निनिवृत्तिहिं धूमनिवृत्तौ नियता दर्शनीया । सा च महानसादितरत्र दर्शनीया । 1. “અગ્નિ ન હોય તે ધુમાડો ન જ હોય” એ વાક્યમાં વ્યતિરેક [-વ્યાપ્તિ ] કહેવાઈ છે. એની પ્રતીતિ પણ “જેમ કે [ રસોડાથી ] અન્ય એવા [ જળાશયાદિ ] સ્થળમાં” [ એવા પ્રમાણથી ] કરાવવી પડે; કારણ કે અગ્નિની અનુપસ્થિતિને ધુમાડાની અનુપસ્થિતિ સાથે નિયત સંબંધ બતાવવો જરૂરી હોય છે. એ સંબંધ રસોડા સિવાયના અન્ય સ્થળ વિષે બતાવવું પડે. [ નહિ તે વ્યતિરેકને નિયમ અપ્રતીત જ રહે. ] 8. यत्र कृतकत्वं तत्रानित्यत्वमिति स्वभावहेतोर्व्याप्तिर्दर्शिता । अनित्यत्वाभावे न भवत्येव कृतकत्वमिति व्यतिरेको दर्शितः । व्याप्तेश्च साधकं प्रमाण साधर्म्यदृष्टान्ते दर्शनीयम् । प्रसिद्धव्याप्तिकस्य च हेतोः साध्यनिवृत्तौ निवृत्तिर्नियता दर्शनीया । तदवश्यं यथा घटे, यथाकाशे चेति दर्शनीयम् । Page #224 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થનુમાન ૧૮૭ 8. “જ્યાં કૃતકત્વ ત્યાં અનિત્યત્વ” એમાં સ્વભાવ-હેતુની [ અન્વય– વ્યાપ્તિ બતાવાઈ છે. “અનિત્યત્વને અભાવ હોય તે કૃતકત્વ ન જ હોય એમાં વ્યતિરેક [ –વ્યાપ્તિ] બતાવી છે. વળી [ અન્વય-વ્યાપ્તિનું સાધક પ્રમાણુ સાધમ્મદષ્ટાન્તરૂપે બતાવવું જોઈએ; અને જેની [ સાધ્ય સાથે 3 વ્યાપ્તિ પ્રસિદ્ધ છે તેવા હેતુને સાધ્યાભાવ સાથે નિયત એ અભાવ પણ [ વૈધમ્યદૃષ્ટાન્તથી] બતાવવો જોઈએ. એટલે [ અવયવ્યાપ્તિ અને વ્યતિરેકથ્થાપ્તિ માટે અનુક્રમે ] ઘડો અને આકાશ એ દૃષ્ટાંત પણ આપવાં જ પડે. 9. कस्मादेवमित्याह - न हीति । यस्मादन्यथा सामान्यलक्षणरूपे सपक्षविपक्षयोः सदसत्त्वे यथोक्तप्रकारे इति नियते - सपक्ष एव सत्त्वं विपक्षेऽसत्त्वमेवेति नियमो यथोक्तप्रकार : - ते न शक्ये दर्शयितुम् । विशेषलक्षणे हि दर्शिते यथोक्तप्रकारे सदसत्त्वे दर्शिते भवतः । न च विशेषलक्षणमन्यथा शक्यं दशयितुम् । 9. આનું કારણ [ સૂત્રમાં ] આગળ સ્પષ્ટ કરે છે. એ સિવાય ( = દષ્ટાંત આપ્યા સિવાય) હેતુનું સપક્ષમાં [ જ] સત્વ અને [સવ ] વિપક્ષમાંથી વ્યાવૃત્તિ, એવાં જે લક્ષણ સામાન્ય રૂપે કહ્યાં છે તે બંને યક્ત પ્રકારે એટલે કે નિયત રૂપનાં - સપક્ષમાં જ સત્ત્વ વિપક્ષમાં અસત્વ જ એવા નિયમવાળાં – બતાવવાં શક્ય નથી. કારણ કે વિશેષ પ્રકારનાં ચીંધવાથી જ ઉપર કહ્યાં તેવાં [ નિયમબદ્ધ ] સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ શકાય. [ જે આટલું સ્પષ્ટ થયું હોય તે સાથે સાથે એ પણ ઉમેરવું જોઈએ કે : 1 એ વિશેષ પ્રકારનું લક્ષણ પણ પાછું અન્ય રીતે ( =દષ્ટાન્ત સિવાય) પ્રતીતિકારક ન બનાવી શકાય. [ આમ હેતુના સ્વરૂપની યથાર્થ સમજણના અંગરૂપે જ દૃષ્ટાંતને સ્વરૂપબોધ થઈ જાય છે. ] 10. तस्य साध्यस्य कार्य तत्कार्यं धूमः । तस्य भावस्तकार्यता । सैव नियमो, यतः तत्कार्यतया धूमो दहने नियतः । सोऽयं तत्कार्यतानियमो विशेषलक्षणरूपोऽन्यथा दर्शयितुमशक्यः । स्वभावलिङ्गस्य च स्वभावेन साध्येन व्याप्तिर्विशेषलक्षणरूपा न शक्या दर्शयितुम् । यस्मात् कार्यकारणभावस्तादात्म्यं च महानसे घटे च ज्ञातव्यं , तस्माद् व्याप्तिसाधनं प्रमाणं दर्शयता साधर्म्यदृष्टान्तो दर्शनीयः ।। 10. [ કાર્યરૂપ લિંગનો, તેના જ એટલે કે [કારણરૂપ ] સાધ્યના જ કાર્ય હોવાનો નિયમ હોય છે; કારણ કે [ લિંગભૂત ] ધુમાડે અગ્નિનું [ જ ] કાય હોવાથી અગ્નિ સાથે નિયત સંબંધવાળો છે. હવે આ “તેના જ કાર્ય હવાનો નિયમ” કે જે હેતુના એક વિશેષ પ્રકારરૂપ છે, તે અન્ય રીતે ( = દૃષ્ટાન્ત સિવાય) સમજાવી શકાતો નથી. તે જ રીતે સ્વભાવહેતુની સ્વભાવરૂપ સાધ્ય સાથેની વિશિષ્ટ વ્યાપ્તિ પણ [ દષ્ટાન્ત સિવાય ] બીજા કઈ ઉપાયે નિરૂપી શકાતી નથી. [એટલે એકંદરે જોઈએ તે ] કાર્યકારણુભાવ અને તાદાત્મસંબંધ રડા અને ઘટ [જેવાં] દૃષ્ટાંત વડે જ પ્રતીત થઈ શકતો હોવાથી કોઈ પણ [ અન્વય–] વ્યાપ્તિના સાધનરૂપ પ્રમાણ તરીકે સાધમ્મ દૃષ્ટાંત બતાવવું જ પડે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ન્યાયબિંદુ 11. वैधHदृष्टान्तस्तु प्रसिद्ध तत्कार्यत्वे कारणाभावे कार्याभावप्रतिपत्त्यर्थम् । तत एव नावश्यं वस्तु भवति । कारणाभावे कार्याभावो वस्तुन्यवस्तुनि वा भवति । ततो वस्त्ववस्तु वा वैधHदृष्टान्त इष्यते । 11. [ તે રીતે વધમ્મદષ્ટાન્ત પણ આપવાનું જરૂરી બને; જેમ કે- જે કોઈ હેતુ એ] સાધ્યના [ ] કાર્યરૂપે પ્રસિદ્ધ હોય તે [ તે જ વાતની પુષ્ટિ વ્યતિરેકથ્યાપ્તિથી થાય તે માટે ] કારણભાવથી કાર્યાભાવનું પ્રતિપાદન કરવા વૈધમ્યદૃષ્ટાનું કહેવું પડે. હવે આમ [અહીં બે અભાવેનું સાહચર્ય પ્રતિપાદિત કરવાનું ] હોવાથી જ [ વૈધમ્મદષ્ટાન્ત] અવશ્ય વસ્તુરૂપ જ હોય એવું હેતું નથી; કારણુભાવ હોય ત્યાં કાર્યભાવ વસ્તુ કે અવસ્તુમાં [ પ્રતીત ] થઈ શકે. એટલે વૈધમ્યદૃષ્ટાંત વતુરૂપ કે અવસ્તુરૂપ ( = કાલ્પનિક વસ્તુરૂપ) હોઈ શકે. 12. तस्माद् दृष्टान्तमन्तरेण हेतोरन्वयो व्यतिरेको वा न शक्यो दर्शयितुम् । अतो हेतुरूपाख्यानादेव हेतोयाप्तिसाधनस्य प्रमाणस्य दर्शकः साधर्म्यदृष्टान्तः , प्रसिद्धव्याप्तिकस्य साध्याभावे हेत्वभावप्रदर्शनाद् वधर्म्यदृष्टान्त उपादेय इति च दर्शितं भवति । 12. આમ દષ્ટાંત વિના હેતુનો [ સાધ્ય સાથે] અન્વયે ક [ સાધાભાવને પ્રસંગે વ્યતિરેક, (= અભાવ) બતાવવાનું શકય નથી. આથી હેતુનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જ હેતુની સાધ્ય વડે] વ્યાપ્તિને સાધનારું પ્રમાણ બતાવતું સાધય્યદૃષ્ટાન્ત અને જેની સાધ્ય સાથે વ્યાપ્તિ સિદ્ધ હોય તેવા હેતુને સાધ્યાભાવના પ્રસંગમાં અભાવ દર્શાવતાં તેના પ્રમાણ રૂ૫] વૈધમ્મદષ્ટાંત – [એ બંને] બતાવવાં પડે એમ કહેવાઈ જાય છે. ___ 13. अस्मिश्चार्थे दर्शिते दर्शित एव दृष्टान्तो भवति । योऽयमों व्याप्तिसाधनप्रमाणप्रदर्शनः कश्चिदुपादेयो निवृत्तिप्रदर्शनश्चेत्यस्मिन्नर्थे दर्शिते दर्शितो दृष्टान्त इत्याह - एतावन्मानं रूपं यस्य तस्य भावस्तत्त्वं, तस्मादिति । एतावदेव हि रूपं दृष्टान्तस्य, यदुत व्याप्तिसाधनप्रमाणप्रदर्शकत्वं नाम साधर्म्यदृष्टान्तस्य , प्रसिद्धव्याप्तिकस्य च साध्यनिवृत्तौ साधननिवृत्तिप्रदर्शकत्वमित्येतद्वैधदृष्टान्तस्य । एतच्च हेतुरूपाख्यानादेवाख्यातमिति किं दृष्टान्तलक्षणेन ॥ 13. “આ વસ્તુ બતાવતાં દૃષ્ટાંત પણું દર્શાવાઈ જ જાય છે. એનો અર્થ એ કે વ્યાપ્તિને સાધનાર પ્રમાણુ બતાવનાર કોઈ [ દૃષ્ટાંત ] અને [ સાધ્યના અભાવે સાધનનો ] અભાવ બતાવનાર એવું કઈ દષ્ટાંત ઉપાદેય ( = રજૂ કરવા લાયક ) વસ્તુ હોય છે તે રજૂ કરતાં જ દૃષ્ટાંત નું લક્ષણ ] દર્શાવાઈ જાય છે, એ [ સ્પષ્ટ કરતાં ] કહે છે: “એટલામાં જ તેનું સ્વરૂપ આવી જાય છે.” [ આને સમજીએ તે] દૃષ્ટાંતનું આ જ સ્વરૂપ છે એટલે કે, [ વિગતે કહીએ તે, ] સાધમ્મદષ્ટાંતનું સ્વરૂપ વ્યાપ્તિના સાધક પ્રમાણને બતાવવું તે અને વૈધદષ્ટાન્તનું સ્વરૂપ પ્રસિદ્ધ વ્યાપ્તિવાળા હેતુ સાધ્યાભાવના પ્રસંગે અભાવ [બતાવનાર પ્રમાણ ] બતાવવું તે હોય છે. હવે [ બંને દૃષ્ટાંતનું ] આ સ્વરૂપ તે હેતુના સ્વરૂપના નિરૂપણુ દરમિયાન જ [ આડતકરી રીતે ] સ્પષ્ટ થઈ જાય છે. એથી [ અલગ રૂપે 1 દૃષ્ટાન્તલક્ષણની શી જરૂર છે ? (૧૨) Page #226 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ : પરાથનુમાન ૧૮૫ एतेनैव दृष्टान्तदोषा अपि निरस्ता भवन्ति ॥ १२३ । । આનાથી જ દખાનના દોષોનું પણ નિરસન થઈ જાય છે. (૧૨) 1. एतेनैव च हेतुरूपाख्यानाद् दृष्टान्तत्वप्रदर्शनेन दृष्टान्तदोषा दृष्टान्ताभासाः कथिता भवन्ति । तथाहि - पूर्वोक्तसिद्धये य उपादीयमानोऽपि दृष्टान्तो न समर्थः स्वकार्य साधयितु म दृष्टान्तदोष इति सामर्थ्यांदुक्तं भवति । 1. “આનાથી જ' એટલે હેતુના સ્વરૂપના કથન વડે જ દૃષ્ટાંતનું સ્વરૂપ સ્પષ્ટ કરવાથી. તેનાથી દૃષ્ટાંતો એટલે કે દૃષ્ટાંતાભાસે કહેવાઈ જાય છે, તે આ રીતે : આગળ કહેલી બાબત સિદ્ધ કરવા (= તદુત્પત્તિ કે તાદામ્યનું પ્રમાણ દર્શાવવા) માટે રજૂ કરવામાં આવેલું જે દૃષ્ટાંત પિતાનું કાર્ય સાધવામાં સમર્થન હોય તે , [ સાચું દષ્ટાંત નહિ, પણ ] દષ્ટાંતોષ ગણાય- એમ આપોઆપ ફલિત થાય છે. (૧૨૩) दृष्टान्ताभासानुदाहरति - કથા નિઃ શોકમૂર્તવાન્તા વારમrgઘઘટવહિતિ તે દત્તામાસા: साध्यसाधनधर्मोभयविकलाः ॥ १२४ ॥ દષ્ટાંતાભાસેનાં ઉદાહરણે [ હવે પછીનાં કેટલાંક સૂત્રોમાં ] આપે છે: શબ્દ નિત્ય છે; કારણ કે તે અમૂર્ત છે; કર્મ, પરમાણુ કે ઘડાની જેમ - આ [ અનુક્રમે ] સાધ્યરહિત, સાધનરહિત અને ઉભયરહિત એવા દષ્ટાંતાભાસો છે. (૧૨૪) 1. યથા નિઃ રાષ્ટ્ર તિ વાદ્રશ્ય નિત્ય સાથે મૂર્તવાતિ દેતુઃા રાવળંગ જર્મવપુરमाणुवद्वटवदित्येते दृष्टान्ता उपन्यस्ताः । एते च दृष्टान्तदोषाः । साध्यं च साधनं चोभयं चेति । तैर्विकलाः । साध्यविकलं कर्म, तस्यानित्यत्वात् । साधनविकलः परमाणुः, मूर्तत्वात्परमाणूनाम् । असर्वगतं द्रम्पयरिमाणं मूर्तिः । असर्वगताश्च द्रव्यरूपाश्च परमाणवः । नित्यास्तु वैशेषिकैरिष्यन्ते । ततो न साध्यविक्रलः । घटस्तूभयविकलः, अनित्यत्वान्मूर्तत्वाच्च घटस्येति ॥ - 1. અહીં શબ્દનું નિત્ય તે સાધ્ય છે અને અમૃતવ તે હેતુ છે. કર્મ, પરમાણુ અને ઘડે – એ [ અહીં આપેલાં] દષ્ટાન્તો સાધર્મ્સવાળાં છે. આ આભાસી દૃષ્ટાન્તો છે; સાધ્ય, સાધન કે ઉભયથી વિકલ છે. આમાં કર્મ એ સાધ્યરહિત છે; કારણ કે તે અનિત્ય હોય છે. પરમાણુ સાધનરહિત છે, કારણ કે તે મૂર્ત હોય છે. [ તેના મૂર્તત્વને ખુલાસે એ કે ] સવ– વ્યાપી ન હોય એવું દ્રવ્યનું પરિમાણ તે મૂતિ (= મૂતત્વ) કહેવાય ; અને પરમાણુઓ પણ અસર્વાગત અને વળી દ્રવ્યરૂપ હોય છે. વૈશેષિક મતે તે નિત્ય મનાય છે, એથી [ એમની દષ્ટિએ | સાધ્યરહિત નથી. જ્યારે ઘડે અનિત્ય અને અમૂત હોઈ [ સાધન અને સાય એ | ઉભયથી રહિત છે. (૧૨૪). ન્યા. બિ. ૨૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ન્યાયબિંદુ तथा संदिग्धसाध्यधर्मादयश्च । यथा - रागादिमानय वचनाद्रध्यापुरुषवत् । मरणधर्माऽयं पुरुषो रागामदित्वाद्रथ्यापुरुषवत् । अखर्वज्ञोऽयं रागादिमत्वाद्रथ्या. પુલિસિ. ૧૨૧ | તે રીતે સંદિગ્ધ એવા સાધ્યાધિવાળાં [ દાંત પણ ; જેમ કે – (૧) આ પુરુષ રાગાદિવાળો છે, કારણ કે તે વચનયુક્ત છે; જેમ કે રસ્તા ઉપર કોઈ [અમુક ] પુરુષ : (૨) આ પુરુષ મરણશીલ છે; કારણ કે તે રાગાદિવાળે છે; જેમ કે રસ્તા ઉપરનો કઈ [અમુક ] પુરુષ. (૩) આ પુરુષ અસર્વજ્ઞ છે; કારણ કે તે રાગાદિવાળો છે; જેમ કે રસ્તા ઉપરને કઈ [ અમુક ] પુરુષ, (૧૨૫) 1. तथा संदिग्धः साध्यधर्मो यस्मिन् स संदिग्धसाध्यधर्मः । स आदिर्येषां ते तथोक्ताः । संदिग्धसाध्यधर्मः । संदिग्धसाधनधर्मः । संदिग्धोभयः । 1. જેમાં સાધ્યધમ સંદેહયુક્ત હોય તે સંદિગ્ધ સાધ્યધર્મવાળું [ દૃષ્ટાન્ત ] કહેવાય. અહીં “આદિ' શબ્દથી સંદિગ્ધસાધનધર્મવાળું તથા સંદિગ્ધ એવા ઉભયધર્મવાળું [ એમ બીજા બે દષ્ટાતો પણ ] સમજવાનાં છે. 2. उदाहरणं - रागादिमानिति रागादिमत्त्वं साध्यं । वचनादिति हेतुः। रथ्यापुरुषवदिति दृष्टान्ते रागादिमत्त्वं संदिग्धम् । 2. [ સંદિગ્ધ સાધ્યધર્મવાળા ] પ્રથમ ઉદાહરણમાં રાગાદિમત્વ તે સાધ્ય છે. વચનયુક્તતા" તે હેતુ છે. હવે તે માટે આપેલા રસ્તા પરના કેઈ પુરુષરૂપ દષ્ટાન્તમાં રાગાદિમત્વ [– રૂપ સાધ્યધમ] સંદિગ્ધ છે. 3. मरणं धर्मोऽस्येति मरणधर्मा । तस्य भावो मरणधर्मत्वं सायम् । अयं पुरुषः इति धर्मी । रागादिमत्त्वादिति हेतुः । रथ्यापुरुषे दृष्टान्ते संदिग्ध साधनम् । साभ्यं तु निश्चितं मरणधर्मत्वमिति । 3. [ સંદિગ્ધ-સાધનધર્મવાળા બીજા ઉદાહરણમાં] મરણુશીલતા તે સાધ્ય છે. આ પુરુષ” તે ધમી છે. રાગાદિમજ્ય તે હેતુ છે. રસ્તા પર પુરુષ–એ દૃષ્ટાન્તમાં [ રાગાદિમસ્વરૂપ ]. સાધન ( = હેતુ) સંદિગ્ધ છે. મરણશીલતારૂપ સાધ્ય તે [ તે પુરુષ વિષે] નિશ્ચિત છે. 4. असर्वज्ञ इति । असर्वज्ञत्वं साभ्यम् । रागादिमत्त्वादिति हेतुः । तदुभयमपि रथ्यापुरुषे. दृष्टान्ते संदिग्धम् । असर्वज्ञत्वं रागादिमत्त्वं चेति । 4. [ જેમાં સાધન ને સાધ્ય ઉભય સંદિગ્ધ છે તેવા ત્રીજા ઉદાહરણમાં ] અસર્વજ્ઞત્વ સાપ્ય છે. રાગાદિભવ તે હેતુ છે. રસ્તા ઉપરના પુરુષરૂપ દષ્ટાન્તમાં એ બંને સંદિગ્ધ છે – અસવજ્ઞત્વ અને રાગાદિમત્વ, બંને. (૧૨૫). Page #228 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિક પરાથનુમાન તાડનન્તપ્રતિષ્ણ – વવતા રિબાન, રૂ. ગુજઘન્ ! નિરયઃ રા: કૃતાત્ ઘટવરતિ | ૨૨૬ | તે રીતે અન્યય વગરનું કે અપ્રદશિત-અન્વયવાળું દષ્ટાંત : જેમ કે – (૧) જે વક્તા હોય તે રાગાદિવાળે હોય; જેમ કે અમુક [ જ્ઞાત ] પુરુષ. (૨) શબ્દ અનિત્ય છે; કારણ કે તે કૃતક છે; જેમ કે ઘડો. (૧૨૬) 1. तथाऽनन्वय इति । यस्मिन्दृष्टान्ते साध्यसोधनयोः संभवमा दृश्यते, न तु साध्येन व्याप्तो हेतुः सोऽनन्वयः । अप्रदर्शितान्वयश्व - यस्मिन्दृष्टान्ते विद्यमानोऽप्यन्वयो न प्रदर्शितो वक्त्रा सोऽप्रदर्शितान्वयः । ૧. જે દષ્ટાંતમાં સાધ્ય અને હેતુનું [ આકસ્મિક] સહઅસ્તિત્વ જ પ્રતીત થાય, પરંતુ તેમાં રહેલે હેતુ તે સાધ્યથી વ્યાપ્ત (=સાય સાથે નિયતપણે સંબદ્ધ) સિદ્ધ ન હોય તે અન્વયરહિત દષ્ટાંત કહેવાય. અને જે દૃષ્ટાંત અન્વયવાળું હોય ખરું, પણ વક્તાએ તે અન્વય [ વ્યાપ્તિવાક્ય વડે ] પ્રદર્શિત કર્યો ન હોય, તે અપ્રદર્શિત અન્વયવાળું કહેવાય. 2. अनन्वयमुदाहरति - ययेति । यो वक्तेति वक्तृत्वमनूद्य स रागादिमानिति रागादिमत्वं विहितम् । ततो वक्तृत्वस्य रागादिमत्त्वं प्रति नियमः । तेन व्याप्लिरुक्ता । इष्टपुरुषवदिति । इष्टग्रहणेन प्रतिवाद्यपि संगृह्यते वाद्यपि । तेन वक्तृत्वरागादिमत्त्वयोः सत्त्वमात्रमिष्टे पुरुषे सिद्धम् । व्याप्तिस्तु न सिद्धा । तेनानन्वयो दृष्टान्त इति । 2. અન્વયરહિત દૃષ્ટાંતનું ઉદાહરણ જોઈએ તે તેમાં [ વ્યપ્તિવાક્યમાં 1 વસ્તૃત્વને અનુવાદ કરીને રાગાદિમત્ત્વનું વિધાન કરવામાં આવ્યું છે. આમ વતૃવની રાગાદિમત્ત્વ સાથે પ્રતિબદ્ધતા બતાવી છે. આમ અહી' વ્યાપ્તિ [ તે ] કહી છે. “ અમુક (= જ્ઞાત) પુરુષ' એ શબ્દ દ્વારા પ્રતિવાદી અને વાદી ઉભય થી જ્ઞાત અને પરીક્ષિત પુરુષ ] નિદેશ છે. અહીં તે પુરુષમાં વક્તત્વ અને રાગાદિમત્વનું [ સહ– ]અસ્તિત્વ છે ખરું, પણું [તે આકસ્મિક રીતે જ; સર્વ વક્તામાં રાગાદિમત્વની ] વ્યાપ્તિ સિદ્ધ નથી. આથી દષ્ટાંત અન્વયરહિત છે [ અને તેથી અનુમાનસાધક બનતું નથી.] 3. મનિસ્ટ: નિર્વ | તwtવાદ્રિ દેતુ: | ઘટવતિ દૃષ્ટાન્ત ન રાતોડનૈયા 3. [ બીજુ ઉદાહરણ લઈએ તે તેમાં: ] શબ્દનું અનિત્યત્વ સાધ્ય છે. કૃતકત્વ તે હેતુ છે. ઘડે તે દૃષ્ટાંત છે. [ તેની સાથે સંકળાયેલ ] અન્વય (= વ્યાપ્તિવાકથ) વક્તા વડે અમદક્ષિત છે. 4. इह यद्यपि कृतकत्वेन घटसदृशः शब्दस्तथापि नानित्यत्वेनापि सदृश: प्रत्येतुं शक्यतेऽतिप्रसङ्गात् । यदि तु कृतकत्वमनित्यत्वस्वभावं विज्ञातं भक्त्येवं कृतकत्वादनित्यत्वप्रतीतिः स्यात् । तस्माद् यत् कृतकं तदनित्यमिति कृतकत्वमनित्यत्वे नियतमभिधाय नियमसाधनायान्वयवाक्यार्थप्रति Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ન્યાયબિંદુ पत्तिविषयो दृष्टान्त उपादेयः । स च प्रदर्शितान्वय एव । अनेन स्वन्वयवाक्यमनुक्त्वैव दृष्टान्त उपात्तः । ईदृशश्च साधर्म्यमात्रेणैवोपयोगी । न च साधात् साथ्यसिद्धिः । 4. [ અહીં ખરેખર વિષયગત દોષ નહિ, પણ વક્તાની રજૂઆતનો જ દોષ છે તે સમજીએ : ] આ ઉદાહરણમાં કૃતકત્વ [ એ હેતુ]ની બાબતમાં શબ્દ [ દૃષ્ટાંત એવા ] ઘડાને મળત છે એ સાચું. તે પણ તેટલામાત્રથી ] શબ્દ અનિત્યત્વ [ એ સાધ્યના સર્વો]ની બાબતમાં પણ ઘડા જેવો હોવાની પ્રતીતિ [ આપોઆપ ] થવી શક્ય નથી; કારણ કે બે વસ્તુઓ એક બાબતમાં સરખી હોય તેટલા માત્રથી બીજી બાબતમાં પણ સરખી હોય ] એવું માનવું એ વધારે પડતું ગણાય. હા, જે કૃતકત્વને સ્વભાવ અનિત્વરૂપ હેવાનું પણ જાણવામાં આવ્યું હોય તે જરૂર કૃતકત્વને આધારે અનિત્યત્વની પ્રતીતિ થાય. એટલે અહીં વક્તાએ “જે કતક હોય તે અનિત્ય હોય’ એ પ્રકારે કૃતક અનિત્યત્વ સાથે નિયત હોવાનું કહીને પછી [ જ ] એ નિયતસંબંધ સિદ્ધ કરવા માટે અન્વયવાક્યના અર્થની પ્રતીતિના વિષય –રૂપે પ્રમાણેના એક પ્રતીક] તરીકે દષ્ટાંત રજૂ કરવું જોઈએ. એવું કર્યું હોય તે તે દસ્ત્રાંત પ્રદશિત-અન્વયવાળું જ કહેવાય. પણ અહીં તે શું ઉક્ત અનુમાન રજૂ કરનારાએ 1 અન્વયવાકર્ષ કહ્યા વગર જ દૃષ્ટાંત રજૂ કર્યું છે. આ રીતે રજૂ કરેલું દૃષ્ટાંત તો [ સાધ્ય. ધર્મના દૃષ્ટાન્ત સાથેના ] સાધમ્યમાત્ર ને પ્રદર્શિત કરવામાં જ ઉપયોગી થાય; પણું એ સાધમ્યમાત્રથી [ સાધ્યમમાં ] સાધ્ય સિદ્ધ થતુ નથી. 5. अतोऽन्वयार्थो दृष्टान्तस्तदर्थश्चानेन नोपात्तः । साधार्थ श्चोपात्तो निरुपयोग इति वक्तृ. दोषादयं दृष्टान्तदोषः । वक्त्रा ह्यत्र परः प्रतिपादयितव्यः । 6. એટલે દષ્ટાંત [માત્ર સાધ્યધમના પિતાની સાથેના સદશ્યને બતાવવા નહિ, પણ સાધનના સાધ્ય સાથેના ] અન્વયને પ્રદર્શિત કરવા ] માટે હોય છે. પણ અહીં વક્તાએ તે રીતે દષ્ટાન્ત રજૂ કર્યું નથી. માત્ર સાધમ્મ દર્શાવવા રજુ કરેલું દષ્ટાંત નિરપયોગી હોય છે. આમ અહીં વક્તાને દોષથી આ દષ્ટાન્તોષ થયો છે – કારણ કે વક્તાએ અહી પરવાદી પ્રત્યે [ કહેવા જરૂરી એવા અન્વયનું પણ] પ્રતિપાદન કરવું જોઈતું હતું; [ છતાં તેમ કર્યું નથી.] 6. ततो यदि नाम न दुष्ट वस्तु तथापि वक्त्रा दुष्ट दर्शितमिति दुष्टमेव ॥ 6. એટલે ભલે અહીં રજૂ કરવાની બાબત પિતે દૂષિત ન હોય, તે પણ વક્તાએ દ્રષિત રીતે ( =અપૂરતી રીતે કે અવિધિસર ) રજૂઆત કરી હાઈ [ વ્યવહારમાં ] દષ્ટાંત દૂષિત જ થઈ જાય છે, માટે તેને દષ્ટાંતાભાસ કહ્યો છે. ] ( ૧૨૬ ) तथा विपरीतान्वयः - यदनित्य' तत् कृतकमिति ॥ १२७ ।। તે રીતે વિપરીત-અન્વયવાળું દૃષ્ટાંત પણ; જેમ કે – જે અનિત્ય હોય તે કતક હોય” [ એવા અન્વયવાક્ય સાથે રજૂ કરાતું દૃષ્ટાંત ] ( ૧૨૭ ) Page #230 -------------------------------------------------------------------------- ________________ વતીય પરિઝ પર્યાનુમાન 1. तथा विपरीतोऽन्वयो यस्मिन्दृष्टान्ते स तथोक्तः। तमेवोदाहरति - यदनित्यं तत्कृतकमिति । कृतकत्वमनित्यत्वनियतं दृष्टान्ते दर्शनीयम् । एवं कृतकत्वादनित्यत्वगतिः स्यात् । अत्र त्वनित्यत्वं कृतकत्वे नियतं दर्शितम् । कृतकत्वं त्वनियतमेवानित्यत्वे । ततो यादृशमिह कृतकरवमनियतमनित्यत्वे दर्शितं तादृशान्नास्त्यनित्यत्वप्रतीतिः । तथा हि-यदनित्यमित्यनित्यत्वमनूद्य तत् कृतकमिति कृतकत्व विहितम् । अतोऽनित्यत्वं नियतमुक्तं कृतकत्वे, न तु कृतकत्वमनित्यत्वे । 1. વિપરીત અન્વયવાળા દષ્ટાંતનું ઉદાહરણ આપે છે : “જે અનિત્ય હોય તે કૃતક હેય. [ હવે ખરેખર ] તે [ આથી ઊલટું, અર્થાત] કૃતકત્વ તે અનિત્યત્વ વિષે નિયત છે તેવું દૃષ્ટાંતમાં સીધી બતાવવું જોઈએ. એ રીતે કૃતકત્વથી અનિત્યત્વની સિદ્ધિ શકય બને. પણ અહીં [ દૃષ્ટાંત સાથે રજૂ કરેલા અન્વયવાક્યમાં ] તે અનિત્યત્વ તે કૃતકત્વ વિષે નિયત બતાવ્યું છે, [ એથી ] કૃતકત્વ તે અનિત્ય વિષે અનિયત હોવાનું જ [ ફલિત થાય] છે. એટલે અહીં કૃતકત્વ અનિત્યત્વ વિષે જેવું અનિયત જ બતાવ્યું છે તેથી કૃતકવમાંથી અનિત્યત્વની પ્રતીતિ થઈ શકતી નથી. [ દષ્ટાંત સાથેના અન્વયવાક્યને ] તપાસીએ તે તેમાં અનિત્યત્વને અનુવાદ કરીને કૃતકત્વનું વિધાન કર્યું છે. એને અર્થ એ કે અનિત્યત્વને કૃતકત્વ વિષે નિયત બતાવ્યું છે, કૃતવને અનિત્યત્વ વિષે નિયત નહિ. 2. ततो यथाऽनित्यत्वादनियतात्प्रयत्नानन्तरीयकत्वे न प्रयत्नानन्तरीयकत्वप्रतीतिः, तद्वत् कृतकत्वादनित्यत्वप्रतिपत्तिर्न स्याद् , अनित्यत्वेऽनियतत्वात् कृतकत्वस्य । 2. એટલે, જેમ પ્રયત્નસાયતા વિષે અનિયત એવા અનિત્યત્વ પરથી પ્રયત્નસાધ્યતાની પ્રતીતિ થઈ શકતી નથી, તે જ રીતે કૃતકત્વ ઉપરથી અનિત્યત્વની પ્રતીતિ પણ નહિ થઈ શકે; કારણ કે [ઉક્ત દષ્ટાંત સાથેના અન્વયવાક્ય મુજબ ] કૃતકત્વ તે અનિત્યત્વ વિષે અનિયત કરે છે. ___ 3. यद्यपि च कृतकत्वं वस्तुस्थित्याऽनित्यत्वे नियतं तथाप्यनियतं वक्त्रा दर्शितम् । अतः स्वयं न दुष्टमपि वक्तृदोषात् दुष्टम् । 3. અલબત્ત, વસ્તુસ્થિતિમાં કૃતત્વ તે અનિત્યત્વ વિષે નિયત જ હોય છે, પરંતુ અહીં વક્તાએ તે તેને [ વિપરીત અન્વયવાક્યની રજૂઆતને કારણે ] અનિયત બતાવ્યું છે. એટલે દષ્ટાંતમાં પિતાનામાં દોષ ન હોવા છતાં વક્તાના [ રજૂઆતસંબંધી] દેષને કારણે તેમાં દોષ ઊભે થાય છે. 4. तस्माद् विपरीतान्वयोऽपि वक्तुरपराधात् , न वस्तुतः । परार्थानुमाने च वक्तुरपि दोषश्चिन्त्यते इति ॥ 4. એટલે વિપરીતાવ્ય [ નામને દષ્ટાંતોષ ] પણ વક્તાના અપરાધને કારણે સધાય છે, વસ્તુના પિતાના દોષને કારણે નહિ. [વક્તાના દોષથી દૃષ્ટાંતને દૂષિત ગણવાનું કારણ એ કે ] પરાર્થનુમાનમાં વક્તાના દેષને પણ વિચાર કરતા હોય છે. (૧૨૭) Page #231 -------------------------------------------------------------------------- ________________ સાવજ રાતોરાઃ || ૧૨૮ ૫ [ આ ] સાધમ્યથી આપેલાં દષ્ટાંતના દો. (૧૨૮) साधर्येण नव दृष्टान्तदोषा उक्ताः ॥ સાધમ્મદષ્ટાંતના નવ દોષ કહ્યા. (૧૨૮) वैधयेणापि नव दृष्टान्तदोषान्वक्तुमाह - वैधयेणापि - परमाणुवत् कर्मषद् आकाशवदिति साध्याद्यव्यतिरेकिणः | ૧૨૧ | હવે વધસ્યથી [ કહેવાયેલા ] દષ્ટાંતના પણ નવ દોષો કહેવા માંડે છે : વૈધથી [ આપેલા દૃષ્ટાંતના દે ] પણ – ૮ પરમાણુની જેમ ", કર્મની જેમ” અને “આકાશની જેમ' એમ | કહેવાયેલાં, ] સાધ્યાતિના વ્યતિરેક વગરનાં [ દષ્ટાંત ]. (ર૯) 1. नित्यत्वे शब्दस्य साध्ये हेतावमूर्तत्वे परमाणुवै धर्म्यदृष्टान्तः साध्यान्यतिरेकी । नित्यत्वात्परमाणनाम् । कर्म साधनाव्यतिरेकि, अमूर्तत्वात्कर्मणः । आकाशमुभयाव्यतिरेकि, नित्यत्वादमूर्तत्वाच्च । 1. અહીં શબ્દનું નિત્ય તે સાધ્ય છે અને અમૂવ તે હેતુ છે. પરમાણુ તે [ ત્રણમાંનું પહેલું ] વૈધમ્યવાળું દષ્ટાંત છે. તેમાં [ નિત્યસ્વરૂપ ] સાધ્યને વ્યતિરેક ( = અભાવને) અભાવ છે; કારણ કે પરમાણુઓ નિત્ય હોય છે. [બીજા વૈધમ્ય–દષ્ટાંત તરીકે રજૂ કરેલું ] કર્મ તે [ અમૂર્ત સ્વરૂપ ] સાધનના વ્યતિરેક વિનાનું છે; કારણ કે કમ અમૂર્ત છે. જ્યારે [ ત્રીજા વૈધમ્મદષ્ટાંત તરીકે અભિપ્રેત ] આકાશ એ સાધ્ય અને સાધન એ) ઉભયના વ્યતિરેક વિનાનું છે, કારણ કે તે નિત્ય પણ છે અને અમૃત પણ છે. ___ 2. साध्यमादिर्येषां तानि साध्यसाधनोमयानि । तेषामध्यतिरेको निवृत्यभावः । स येषामस्ति ते साध्याद्यव्यतिरेकिणः । ते चोदाहृताः ॥ 2. આમ સાયાદિ અર્થાત્ સાધ્ય, સાધન અને તે ઉભયના અતિરેક અર્થાત તેમની નિવૃત્તિના અભાવવાળાં [ દૂષિત દૃષ્ટાંત] ઉપલાં ઉદાહરણથી સમજાવ્યાં છે. (૧૨) अपरानुदाहतु माह - तथा संदिग्धसाध्यव्यतिरेकादयः । यथाऽसर्वज्ञा: कपिलादयोऽनाता वा अविधमानसर्वज्ञताप्ततालिङ्गभूतप्रमाणातिशयशासनत्वादिति । अत्र वैधम्योदाहरणજઃ સર્વ વાતો કા કયોતિષવિરકુરિવાર / કથા જમવર્ધमानादिरिति । तत्रासव'ज्ञतानाप्ततयोः साध्यधर्मयोः संदिग्धो व्यतिरेकः ॥ १३०॥ [ વૈધર્મીયુક્ત દષ્ટાંતના ] અન્ય [ દોષો ]નાં ઉદાહરણ આપતાં કહે છે: તે રીતે સાધ્યાદિના સંદિગ્ધ-વ્યતિરેકવાળાં [ દષ્ટાંત ]; જેમ કે સાય. વ્યતિરેકના સંદિગ્ધ–અભાવવાળા દષ્ટાંતનું ઉદાહરણ ]: Page #232 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાક્ષનુમાન કપિલ વગેરે અસવા અથવા તો અનાપ્ત છે; કારણ કે તેમના શાસનમાં સર્વજ્ઞતા કે આતતાના લિંગરૂપ પ્રમાણે તિસય જોવા મળતો નથી, - આને માટે વૈધમ્યવાળું ઉદાહરણ છે : જે સવણ કે આપ્ત હોય તેણે તિષ વગેરેનું જ્ઞાન ઉપદેશ્ય હોય છે; જેમ કે-૩ષમ,વમાન આદિએ. – આ ઉદાહરણમાં અસવજ્ઞતા અને અનાખતા એ સાગધને વ્યતિરેક સંદિગ્ધ છે. (૧૩૦) 1. तथेति । साध्यस्य ब्यतिरेकः साध्यव्यतिरेकः। संदिग्धः साध्यव्यतिरेको यस्मिन् स संदिग्धसाध्यव्यतिरेकः । स आदियेषां ते तथोक्ताः। 1. જેમાં સાધ્યને વ્યતિરેક સંદિગ્ધ હોય તેવા ઉપરાંત [ માત્ર સાધન અને સાધનસાય ઉભયને વ્યતિરેક સંદિગ્ધ હોય એવાં ] અન્ય [ વૈધમ્યયુક્ત દષ્ટાંતના દોષો ક્રમશઃ કહે છે ]. 2. संदिग्धसाध्यव्यतिरेकमुदाहतुमाह - यथेति । असर्वज्ञा इत्येक साध्यम् । अनाप्ता अक्षीणदोषा इति द्वितीयम् । कपिलादय इति धर्मी । अविद्यमानसर्वज्ञतेत्यादि हेतुः । 2. સંદિગ્ધ એવા સાધ્યવ્યતિરેકવાળા દૃષ્ટાંતનું ઉદાહરણું [ આ સૂત્રમાં ] આપ્યું છે. અસર્વજ્ઞ' શબ્દથી એક સાધ્ય કહેવાયું છે. જેમના દેષ ક્ષીણ નથી થયા એ અર્થના “અનાપ્ત' શબ્દમાં બીજુ સાધ્ય છે. કપિલ વગેરે તે ધમી છે. “કારણ કે તેમના શાસનમાં ” ઇત્યાદિ શબ્દોમાં હેતુ કહ્યો છે. ___ 3. सर्वज्ञता च आप्तता च, तयोलिङ्गभूतः प्रमाणातिशयो लिङ्गात्मकः प्रमाणविशेषः । अविद्यमानः सर्वज्ञताप्ततालिङ्गभूतः प्रमाणातिशयो यस्मिंस्तत्तथोक्तं शासनम् । तादृशं शासन येषां ते तथोक्ताः । तेषां भावः तत्त्व, तस्मात् । प्रमाणातिशयो ज्योतिर्ज्ञानोपदेश इहाभिप्रेतः । यदि हि कपिलादयः सर्वज्ञा आप्ता वा स्युस्तदा ज्योतिर्ज्ञानादिक कस्मात् नोपदिष्टवन्तः ? न चोपदिष्ट. वन्तः । तस्मात् न सर्वज्ञा आप्ता वा । 3. [એ વિશિષ્ટ હેતુને સમજીએ તો :] તેમના શાસનમાં ( = ઉપદેશમાં) સર્વજ્ઞતા અને આપ્તતાના લિંગ( = પુરાવા )રૂપ પ્રમાણુતિશય અર્થાત પ્રમાણવિશેષ જોવા મળતો નથી. આમાં “પ્રમાણતિશય’ શબ્દથી મુખ્યત્વે જોતિષ-આદિ [ ગૂઢ વિષયો]ના જ્ઞાનને ઉપદેશ અભિપ્રેત છે. [ કહેવાને ભાવ એ છે કે] જે કપિલ વગેરે સવજ્ઞ કે આપ્ત હોય તે તેમણે જ્યોતિષુ વગેરેના જ્ઞાનને ઉપદેશ કેમ ન કર્યો ? એમણે એ ઉપદેશ કર્યો ન હોવાથી તેઓ સર્વજ્ઞ કે આપ્ત નથી. 4. મત્ર પ્રમાણે વૈષાર – ય સર્વજ્ઞ માતો વા ય થોતિર્તાનારિષ્ઠ સર્વજ્ઞતારतालिङ्गभूतमुपदिष्टवान् । यथा ऋषभो वर्ष मान च तावादी यस्य स ऋषभवध मानादिदिगम्बराणां રાતા સર્વાશ મતતિા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ 4. આ બાબતમાં પ્રમાણ તરીકે વૈધમ્યવાળું ઉદાહરણ આપ્યું છે. [ તેના પાયામાં રહેલી વ્યતિરેકથાપ્તિ જોઈએઃ ] જે સર્વજ્ઞ કે આપ્ત હોય તેણે સર્વજ્ઞતા અને આપ્તતાના લિંગરૂપ જ્યોતિબૂ વગેરે જ્ઞાન ઉપદેશ્ય હોય છે. દૃષ્ટાંતરૂપે કષભ, વર્ધમાન આદિ દિગબરોના શાસ્તાને સર્વજ્ઞ ને આપ્ત તરીકે નિર્દેશ્યા છે. 5. तदिह वैधर्योदाहरणाद् ऋषभादेरसर्वज्ञत्वस्यानाप्ततायाश्च व्यतिरेको व्यावृत्तिः संदिग्धा । यतो ज्योतिर्शान' चोपदिशेद् असर्वज्ञश्च भवेद् अनातो वा । कोऽत्र विरोधः । नैमित्तिकमेतज्ज्ञान व्यभिचारि न सर्वज्ञत्वमनुमापयेत् ॥ 5. હવે, આ વૈધમ્મદષ્ટાંત રૂ૫ ઋષભ વગેરેમાં [ મૂળ અનુમાનના સાધ્ય એવા ] અસર્વજ્ઞત્વ કે અનાતત્વનો વ્યતિરેક સંદિગ્ધ છે; કારણ કે તેઓ તિજ્ઞાન ઉપદેશતા હોવા છતાં (એટલે કે તેમનામાં સાધનાભાવ હોવા છતાં) તેઓ અસર્વજ્ઞ અને અનાપ્ત હોય (અર્થાત્ સાધ્યાભાવ ન હોય) તે પણ પૂરેપૂરું શક્ય છે; [ કારણું : સર્વજ્ઞતા કે આપ્તતા તેમનામાં હતી તે જાણવું શક્ય નથી.] એટલે [ એ સંજોગમાં તિજ્ઞન અને અનાપ્તતા કે અસર્વજ્ઞતા વચ્ચે ] વિરોધને દોષ] બતાવી શકાય એમ નથી. આ નિમિત્તઆધારિત (= જ્યોતિર્ અંગેનું) જ્ઞાન [સવજ્ઞતા સાથે ] નિયત સહચાર વગરનું હોઈ સર્વજ્ઞત્વનું [ નિશ્ચિત ] અનુમાન ન કરાવી શકે. (૧૩૦ ). संदिग्धसाधनव्यतिरेको यथा - न त्रयोविदा ब्राह्मणेन ग्राद्यवचनः कश्चिद्विवक्षितः पुरुषो, रागादिमत्त्वादिति । अत्र वैधोदाहरण - ये ग्राह्यवचना न ते रागादिमन्तः । तद्यथा गौतमादयो धर्मशालाणां प्रणेतार इति । गौतमादिभ्यो रागादिमत्त्वस्य साधनधर्मस्य व्यावृत्तिः सदिग्धा ।। १३१ ।। સંદિગ્ધ એવા સાધન વ્યતિરેકવાળું [āધમ્મદષ્ટાંત પણ દૂષિત ગણાય ]; જેમ કે – રાઈ વિવક્ષિત પુરુષ રચીવિદ બ્રાહ્મણ માટે ગ્રાહ્ય-વચન નથી; કારણ કે તે રાગાદિવાળે છે. – આને માટે વૈધમ્યનું દષ્ટાંત આપ્યું છે : જે ગ્રાહ્યવચન હોય તે રાગાદિવાળે ન હોય; જેમ કે ધર્મશાસ્ત્ર રચનાર ગૌતમ વગેરે. – અહી ગૌતમ વગેરેમાં રાગાદિમવ એ હેતુભૂત ધમને અભાવ સંદિગ્ધ છે. (૧૩૨) 1. *વિષ: સાવન વ્યતિરેલો પરિકન સ સોક્રતી સમુરાદતિ - યતિ | સામાકૂ gિ त्रीणि त्रयो, तां वेत्तीति त्रयीवित् । तेन न ग्राह्य वचनौं यस्येति साध्यम् । विवक्षित इति पिला धर्मी । रागादिमत्त्वादिति हेतुः ।। 1. જેમાં સાધન( હેતુ)ને વ્યતિરેક સંદિગ્ધ હોય એવા દષ્ટાંતનું ઉદાહરણ આપ્યું છે. ત્રયી એટલે -સામ-યજુને સમુદાય. તેને જાણનાર તે ત્રયીવિદ્દ, “ગ્રાહ્યવચન” એટલે Page #234 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ: પરાથનુમાન લી ગ્રહણ કરવા યોગ્ય = માનવા ગ્ય) છે વચન જેનું. [ આમ ] ત્રયીવિદ્દ વડે અગ્રાહ્યવચન હોવું તે સાધ્ય થયું. “કોઈ વિવિક્ષિત પુરુષ” એ શબ્દોથી અભિપ્રેત કપિલ વગેરે અહીં ધમી છે. રાગાદિમત્ત્વ તે હેતુ છે. ___2. अत्र प्रमाणे वैधोदाहरण - साध्याभावः साधनाभावेन यत्र व्याप्तो दश्यते तद् वधोदाहरणम् । ग्राह्य वचन येषां ते ग्राह्यवचना इति साध्यनिवृत्तिमनूद्य न ते रागादिमन्त इति साधनाभावो विहितः । 2. આના પ્રમાણુ તરીકે વૈધમ્યયુક્ત દૃષ્ટાંત આપ્યું છે. જેમાં સાધ્યાભાવ તે સાધનાભાવ વડે વ્યાપ્ત બતાવાય તે વૈધમ્મદષ્ટાંત કહેવાય. [ વૈધમ્યદૃષ્ટાંત સાથે અહીં આપેલી વ્યતિરેકવ્યાપ્તિમાં, “ અગ્રાહ્યવચન' એ] જે સાધ્ય, તેના અભાવને એટલે કે ગ્રાહ્યવચનને - ગ્રાહ્ય છે વચન જેમનું તેવી વ્યક્તિઓને – વિધાનનું ઉદ્દેશ્ય બનાવીને, “તેઓ રાગાદિવાળા ન હેય' એ શબ્દોથી [“રાગાદિવાળા ” એ ] જે સાધન, તેના અભાવનું વિધાન કર્યું છે. 3. गौतम आदियेषां ते तथोक्ता मन्वादयो धर्मशास्त्राणि स्मृतयः तेषां कर्तारः । त्रयीविदा हि ब्राह्मणेन ग्राह्यवचना धम शास्त्रकृतो वीतरागाश्च त इतीह धर्मी व्यतिरेकविषयो गौतमादय इति । 3. “ગૌતમ વગેરે' એ શબ્દોથી, મનુ ઇત્યાદિ, ધર્મશાસ્ત્ર કિંવા સ્મૃતિઓના જે કર્તાઓ છે તે સૂચવાયા છે. આ ધર્મશાસ્ત્રકારે ત્રયીવિદ્દ બ્રાહ્મણને માટે ગ્રાહ્ય-વચનવાળા પણ છે અને વળી તેઓ વીતરાગ પણ છે એવો ભાવ હોઈ [ એ ધર્મશાસ્ત્રકાર કિંવા ] મૌતમાદિ ધમી તે [ પ્રતિપાદકની દૃષ્ટિએ ] વ્યતિરેક વ્યાપ્તિના પ્રમાણરૂપ દષ્ટાંત છે. 4. गौतमादिभ्यो रागादिमत्त्वस्य साधनस्य निवृत्तिः स दिग्धा । यद्यपि ते ग्राह्यवचनास्त्रयीविदस्तथापि किं सरागा उत वीतरागा इति संदेहः ।। 4. [ પરંતુ ] ગૌતમ વગેરેમાં રાગાદિમસ્વરૂપ હેતુનો અભાવ ( અર્થાત વીતરાગતાનું અસ્તિત્વ) સંદિગ્ધ છે. એટલે તે ભલે ત્રયવિદ્ માટે ગ્રાહ્ય વચનવાળા હોય, તે પણ તે સરાગ છે કે વીતરાગ એ બાબતમાં સંદેહ રહે છે. (૧૩૧) संदिग्धोभयव्यतिरेको यथाऽवीतरागाः कपिलादयः, परिग्रहाग्रहयोगादिति । अत्र वैधोदाहरण-यो वीतरागो न तस्य परिग्रहाग्रहौ यथा ऋषभा. देरिति । ऋषभादेरपीतरागत्वपरिग्रहाग्रहयोगयोः साध्यसाधनधर्मयोः संदिग्धो રિવર | ૨૩૨ ) જેમાં ઉભયને વ્યતિરેક સંદિગ્ધ હોય તેવું દૃષ્ટાંત ]; જેમ કે – કપિલાદિ અવીતરાગી છે; કારણ કે એમનામાં “પરિગ્રહ ” અને “આગ્રહ અને પગ છે. —- આ માટે વૈધમ્મદષ્ટાંત [આપતાં] કહે છે : - જે વીતરાગ હવે તેનામાં પરિગ્રહ અને આગ્રહને યોગ ન હોય; જેમ કે ઋષભ-આદિમાં. ન્યા. બિ. ૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ – અહી બહષભ આદિમાં અવીતરાગાવ એ સાધ્યધમને અને પરિગ્રહ અને આગ્રહના ગરૂપી સાધનધર્મને વ્યતિરેક સંદિગ્ધ છે. (૧૩૨) 1. सदिग्ध उभयोव्य तिरेको यस्मिन् स तथोक्तः । तमुदाहरति - यथेति । अवीतरागा इति रागादिमत्त्व साध्यम् । कपिलादय इति धमी' । परिग्रहो लभ्यमानस्य स्वीकारः प्रथमः । स्वीकारादूर्ध्व' यद् गाध्य" मात्सर्य स आग्रहः । परिग्रहश्च आग्रहश्च, ताभ्यां योगात् । कपिलादयो लभ्यमान स्वीकुर्वन्ति स्वीकृत न मुञ्चन्तीति ते रागादिमन्तो गम्यन्ते । 1. સાધ્ય અને સાધન ઉભયને વ્યતિરેક જે દષ્ટાંતમાં સંદિગ્ધ હેય તેનું ઉદાહરણ આપ્યું છે. અહીં “અવીતરાગી' શબ્દથી રાગાદિમત્ત્વ સાધ્ય તરીકે અભિપ્રેત છે. કપિલાદિ તે ધમી છે. “પરિગ્રહ ” એટલે જે કંઈ [ દ્રવ્યાદિ ] મળતું હોય તેને પ્રથમ તો સ્વીકાર; અને “આગ્રહ ' એટલે સ્વીકાર બાદ જે લેભ [ કિંવા ] માત્સર્ય હોય છે. આ બેને સંગ તે હેત છે [ એટલે પરિગ્રહ અને આગ્રહના રોગને એકંદર અર્થ એ કે 1 કપિલાદિ મળે તે લઈ લે છે અને તે મળેલાને છેડતા નથી. એથી તેઓ રાગાદિવાળા હોવાનું અનુમિત થાય છે. 2. अत्र प्रमाणे वैधोदाहरण - यत्र साध्याभावे साधनाभावो दशयितव्यः । यो वीतराग इति साध्याभावमनूद्य, न तस्य परिग्रहाग्रहाविति साधनाभावो विहितः । यथा ऋषभादेरिति दृष्टान्तः । 2. આને માટેના પ્રમાણુ તરીકે વધમ્મદષ્ટાંત આપ્યું છે, તેમાં સાધ્યાભાવ સાથે સાધના ભાવ હોવાનું બતાવવું પડે. [દષ્ટાંત સાથે વ્યતિરેકવાક્ય પણ સ્પષ્ટતા માટે રજૂ કર્યું છે; તે જોઈએ તે –] “જે વીતરાગ હાય” એ શબ્દથી સાધ્યભાવને અનુવાદ કર્યો છે અને તેનામાં પરિગ્રહ અને આગ્રહ ન હોય' એ શબ્દો દ્વારા સાધનાભાવને વિધિ કર્યો છે. ઋષભ-આદિ તે દૃષ્ટાંતરૂપ છે. 3. एतस्मादृषभादेदृष्टान्तादवीतरागत्वस्य साध्यस्य परिग्रहाग्रहयोगस्य च साधनस्य निवृत्तिः संदिग्धा । ऋषमादीनां हि परिग्रहाग्रहयोगोऽपि संदिग्धो वीतरागत्व च । यदि नाम तत्सिद्धान्ते वीतरागाश्च निष्परिग्रहाश्च पठयन्ते तथापि संदेह एव ॥ 3. હવે આ દૃષ્ટાંતરૂપ ઋષભ-આદિમાં અવીતરાગવરૂપ સાધ્યને અભાવ અને પરિગ્રહ તથા આગ્રહના યોગરૂપી સાધનનો અભાવ સંદિગ્ધ છે, અર્થાત 2ષભાદિમાં પરિગ્રહ તથા આગ્રહના યોગ [ નો અભાવ ] પણ સંદિગ્ધ છે અને વીતરાગતા પણ સંદિગ્ધ છે; ભલે ને તેમના (= જેનોના) શાસ્ત્રમાં તેઓ વીતરાગ અને અપરિગ્રહી કહેવાતા, છતાં સંદેહ રહે જ છે. (૧૨) अपरानपि त्रीनुदाहर्तुमाह - અધ્યતિરે વળાવીતરાગોડ વાતૃવાત્ ! વૈધrgi – ચગાવીતगगत्व नास्ति, न स वक्ता । यथा - उपलखण्ड इति । यधप्युपलखण्डादुभयौं व्यावृत्तं तथापि सों वीतरागो न वक्तेति व्याप्त्या व्यतिरेकासिद्धेरव्यतिरेकः ।। १३३ ।। [સાધમ્મદષ્ટાન્તદોષોને મળતા] અન્ય ત્રણ [ વૈધર્મેદાનતદોષનાં ઉદાહરણ આપે છે: Page #236 -------------------------------------------------------------------------- ________________ તતીય પરિષદ પાનુમાન વ્યતિરેકરહિત [ ધર્યદષ્ટાંત ]; જેમ કે આ અવીતરાગ છે; કારણ કે તે વક્તા છે. – આનું વિધમ્યથી ઉદાહરણ: જેનામાં અવીતરાગપણું નથી હતું તે વક્તા નથી હોતો; જેમ કે પથ્થરનો ટુકડો, – જો કે પથ્થરમાં [ સાધન અને સાથે એ ] બંનેનો અભાવ હોય છે, તે પણ “સર્વ વીતરાગો અવક્તા હોય છે ? એ રીતે વ્યાતિથી વ્યતિરેક અસિદ્ધ હેવાથી દષ્ટાંત વ્યતિરેકરહિત છે. (૧૩) 1. अविद्यमानो व्यतिरेको यस्मिन सोऽव्यतिरेकः । 1. જેમાં વ્યતિરેક-વ્યાપ્તિને ટેકે ] ન હોય તેવું વૈધમ્મદષ્ટાંત તે વ્યતિરેકરહિત કહેવાય. 2. अवीतराग इति रागादिमत्त्व साध्यम् । वक्तृत्वादिति हेतुः । इह व्यतिरेकमाह - यत्रावीतरागत्वं नास्तीति साध्याभावानुवादः । तत्र वक्तृत्वमपि नास्तीति साधनाभावविधिः । तेन साधनाभावेन साध्याभावो व्याप्त उक्तः। दृष्टान्तो यथोपलखण्ड इति । 2. “અવતરાગ' શબ્દથી રાગાદિમત્વ તે સાધ્ય નિર્દેશયું છે. વસ્તૃત્વ તે હેતુ છે. [ આ સાથે ] આની [ જે] વ્યતિરેક-વ્યાપ્તિ ] કહી બતાવી છે, તેમાં “જેનામાં અવીતરાગપણું નથી હેતું” એ શબ્દોથી સાયાભાવને અનુવાદ કર્યો છે. “ તેનામાં વકતૃત્વ પણ હેતું નથી.” એ થી સાધનાભાવનું વિધાન કર્યું છે. આમ સાધનાભાવથી સાધ્યાભાવ વ્યાપ્ત કહ્યો છે. પથ્થરને ટુકડે તે દષ્ટાંત છે. 3. कथमयमव्यतिरेको यावतोपलखण्डादुभयं निवृत्तम् ? किमतः १ यद्यप्युपलखण्डादुमय व्यावृत्तं सरागत्वं च वक्तृवं च, तथापि व्याप्त्या व्यतिरेको यस्तस्यासिद्धेः कारणादव्यतिरेकोऽयम् । 3. [ કોઈને પ્રશ્ન થાય ] “પથ્થરના ટુકડામાંથી [ સાધ્ય અને સાધન એ ] ઉભય નિવૃત્ત છે, તે પછી દષ્ટાંત વ્યતિરેકરહિત કઈ રીતે કહેવાય?” [ આના જવાબમાં સામે પૂછવાનું કે] તેટલામાત્રથી શું ? પથ્થરના ટુકડામાંથી સરાગતા [ એ સાધ્ય ] અને વસ્તૃત્વ [એ સાધન ] એ ઉભય વ્યાવૃત્ત છે એ ખરું, પરંતુ [ પથ્થરમાં છે તેવો સાધ્ય-સાધનનો ] વ્યતિરેક વ્યાપક (= સાવત્રિક) રૂપે (એટલે કે સર્વ દૃષ્ટાંતમાં) અસિદ્ધ હોવાથી [ આકસ્મિક રીતે સિદ્ધ ઉભયવ્યતિરેકવાળું આ દષ્ટાંત ] વ્યતિરેકરહિત છે, [ ને તેથી, સદોષ છે.] 4.कीदृशी पनाप्तिरित्याह - स वीतराग इति साध्याभावानुवादः । न वक्तेति साधना. भावविधिः । तेन साध्याभावः साधनाभावनियतः ख्यापितो भवतीति । ईदृशी व्याप्तिः । तया व्यतिरेको न सिद्धः । अस्य चार्थस्य प्रसिद्धये दृष्टान्तः । तत् स्वकार्याकरणात् दुष्टः ॥ 4. એ [ વ્યતિરેક-વ્યાપ્તિ કેવી છે તે [ સૂત્રમાં ] કહેવામાં આવ્યું છે. તેમાં “સવ વીતરાગ” એ શબ્દથી સાધ્યાભાવને અનુવાદ કરાયો છે અને “અવક્તા હોય છે એ શબ્દોથી સાધનાભાવનું વિધાન કરેલું છે. આમ સાધ્યાભાવ તે સાધનાભાવ વિષે નિયત બતાવાયો છે. આ પ્રકારે [ વ્યતિરેક- ]વ્યાપ્તિ છે. પરંતુ તેવી વ્યાપ્તિથી વ્યતિરેક અત્રે Page #237 -------------------------------------------------------------------------- ________________ ન્યાયos સિદ્ધ નથી. દષ્ટાંત તે આવા [ વ્યાતિવાળા વ્યતિરેકરૂપી] તથ્યને નિશ્ચય કરાવવા જ અપાય છે. એટલે અહીં દૃષ્ટાંત [ વ્યતિરેક વ્યાપ્તિને નિશ્ચય કરાવવાનું ] પિતાનું કાર્ય કરતું ન હોવાથી દૂષિત છે. (૧૩૩) - કરિષ્યતિ જો કથા – ના રાઇ, તજવાતારવત્તિ વૈધા | શરૂ8 || અપ્રદર્શિત વ્યતિરેકવાળું [ વૈધર્મેદષ્ટાંત ]; જેમ કે - શબ્દ અનિત્ય છે; કારણ કે તે તક છે; જેમ કે આકાશ, – એ વૈધમ્યવાળું [ દૂષિત દષ્ટાંત છે. (૧૩૪). 1. અારિતો વ્યતિરે સ્મન સ તયોર્ટ્સ: | નિત્ય હત્યનિયä સાધ્યમ્ રયાવિતિ દેતુ: માથારાવયિતિ વૈષક દષ્ટાન્તઃ | 1. જેમાં વ્યતિરેક દર્શાવ્યો ન હોય તેવા દ્રષ્ટાંતાભાસનું ઉદાહરણ આપ્યું છે. અહીં શબ્દનું અનિત્યત્વ તે સાધ્ય છે. કૃતકત્વ તે હેતુ છે. આકાશ તે અહીં વૈધર્મોવાળું દષ્ટાંત છે. 2. इह परार्थानुमाने परस्मादर्थः प्रतिपत्तव्यः । स शुद्धोऽपि स्वतः, यदि परेणाशुद्धः ख्याप्यते, स तावत् यथा प्रकाशितस्तथा न युक्तः । यथा युक्तस्तथा न प्रकाशितः । प्रकाशितश्च हेतुः । 2. અહીં પરાથનુમાનમાં અન્ય વ્યક્તિ પાસેથી તથ્યનું [ અનુમાન- ]જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે. હવે જે [ આવી રીતે વક્તા દ્વારા અનુમાનથી રજૂ કરાતી] બાબત સ્વતઃ શુદ્ધ હોય, છતાં જો વક્તા દ્વારા અશુદ્ધ રૂપે રજૂ કરાય તો તે બાબત જે રીતે રજૂ કરી હોય છે તે રીતે તે યોગ્ય ન જ ગણાય. જે રીતે યોગ્ય હોય છે તે રીતે તેમાં રજૂઆત કરાઈ હેતી નથી. તેમ છતાં હેતુ રજૂ તે કર્યો જ હોય છે; [ પરંતુ તેની રજૂઆત વિસંવાદી હોય છે.] 3. अतो वक्तुरपराधादपि परार्थानुमाने हेतुदृष्टान्तो वा दुष्टः स्यादपि । न च सादृश्यादसादृश्याद्वा साध्यप्रतिपत्तिः, अपि तु साध्यनियताद्धेतोः । अतः साध्यनियतो हेतुरन्वयवाक्येन व्यतिरेकवाक्येन च वक्तव्यः । अन्यथा गमको नोक्तः स्यात् । स तथोक्तो दृष्टान्तेन सिद्धो दर्शयितव्यः । तस्माद् दृष्टान्तो नामान्वयव्यतिरेकवाक्यार्थप्रदर्शनः । न चेह व्यतिरेकवाक्य प्रयुक्तम । अतो वैधHदृष्टान्त इहासादृश्यमात्रेण साधक उपन्यस्तः । न च तथा माता व्यतिरेकविषयत्वेन स साधकः । न च तथोपन्यस्त इति अयमप्रदर्शितब्यतिरेको वस्तुरपराधाद् दुष्टः ॥ 3. એટલે પરાર્થનુમાનમાં વક્તાના અપરાધથી પણ હેતુ કે દષ્ટાંત દૂષિત હોઈ શકે. [ સાધમના સાધમ્મદષ્ટાંત કે વૈધમ્મદષ્ટાંત સાથેના અનુક્રમે ] સાદશ્ય કે અસાદથી જ કાંઈ સાધ્યસિદ્ધિ થતી નથી; તે તે ખરેખર સાધ્ય વિષે નિયત એવા હેતુ વડે જ થાય છે. આથી અન્વયવાક્યથી [ સીધી રીતે ] કે વ્યતિરેકવાક્યથી [ આડકતરી રીતે ] હેતુ સાધ્યનિયત હોવાનું બતાવવું જોઈએ. નહિ તો તે પક્ષ અર્થને ] પ્રકાશક [હેતુ ] કહ્યો ન ગણાય. એ પ્રકારને [ સાધ્યનિયત ] હેતુ દૃષ્ટાંત વડે સિદ્ધ હેવાનું બતાવવું જોઈએ. આમ દૃષ્ટાંત ખરેખર તે અન્વયવાળે કે વ્યતિરે વાયના અને [ વિશેષ પ્રમાણુ દ્વારા ] પ્રતીતિકર બનાવનાર–માત્ર ] હોય છે. હવે અહીં રજૂ કરેલા દૃષ્ટાંત સાથે વ્યતિરેકવાથ બતાવ્યું નથી. એટલે અહીં તે [ જાણે કે] વૈધમ્ય. Page #238 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિ : પાર્થનુમાન દૃષ્ટાંત [ સાધ્યધામ સાથેના ] અસદશ્યમાત્રથી સાધ્ય સિદ્ધ કરવા રજૂ કરાયું છે, પણ તેમ તે સાધ્યસિદ્ધિ કરી શકતું નથી. તે તે માત્ર વ્યતિરેકવાક્યના [ એક નમૂનારૂપ વિશિષ્ટ પ્રમાણ કિંવા ] વિષય તરીકે જ સાધ્ય સિદ્ધ કરી શકે છે. પણ અહીં તેમ ( = વ્યતિરેક સાથે) રજૂ થયું નથી. એટલે અહીં રજૂ કરેલું દૃષ્ટાંત વ્યતિરેક સાથે અપ્રદર્શિત હેવાથી વક્તાના અપરાધે દૂષિત ગણાય. (૧૩૪) विपरीतव्यतिरेको यथा -यदकृतकं तन्नित्यं भवतीति ॥ १३५ ॥ વિપરીત-વ્યતિરેકવાળું [હષિત દૃષ્ટાંત:] જેમ કે – જે અકૃતક હોય તે નિત્ય હેય”, | – એવી વ્યતિરેક-વ્યાપ્તિ સાથે રજૂ કરેલું કેઈ દૃષ્ટાંત. ] ( ૧૩૫ ) 1. विपरीतो व्यतिरेको यस्मिन् वैधHदृष्टान्ते स तथोक्तः । तमुदाहरति - यथा यदकृतकमित्यादि । 1. જે વૈધમ્મદષ્ટાંત સાથે વિપરીત [૩૫] વ્યતિરેક [ ક્યો ] હેય તેનું ઉદાહરણ આપ્યું છે. 2. इहान्वयव्यतिरेकवाक्याभ्यां साभ्यनियतो हेतुर्दशयितव्यः । यदा च साध्यनियतो हेतुर्दशयि. तव्यस्तदा ब्यतिरेकवाक्ये साध्याभावः साधनाभावे नियतो दशयितव्यः । एवं हि हेतुः साध्यनियतो दर्शितः स्यात् । यदि तु साभ्याभावः साधनाभावे नियतो नाख्यायते, साधनसत्तायामपि साध्याभाव: संभाग्येत । तथा च साधन साध्यनियत न प्रतीयेत । तस्मात् साध्याभावः साधनाभावे નિ વક્તવ્યઃ | 2. અનુમાનમાં અન્વય અને વ્યતિરેકના કથન વડે સાધ્યનિયત હેતુ બતાવવાને હોય છે. વળી જ્યારે હેતુને સાધ્યનિયત બતાવવો હોય ત્યારે [અવયવાકયની સાથે સાથે તેની સત્યતાની પ્રતીતિ કરાવવા] વ્યતિરેકવાક્યમાં સાધ્યાભાવને સાધનાભાવ વિષે નિયત બતાવવો જોઈએ. તે જ હેતુ સાધ્યનિયત હોવાનું પ્રદશિત કર્યું ગણાય. અને જે સાધ્યાભાવ એ સાધનાભાવ વિષે નિયત હોવાનું ન બતાવાય તો સાધન હોવા છતાં સાધ્યાભાવ સંભ; ને તે સાધન તે સાધ્વનિયત હેવા[રૂ૫ અન્વયે પણ ] પ્રતીત ન થાય. એટલે સાધ્યાભાવ તે સાધનાભાવ વિષે નિયત કહી બતાવો જાઈએ. 3. विपरीतव्यतिरेके च साधनाभावः साध्याभावे नियत उच्यते न साध्याभावः साधनाभावे । तथा हि-यदकृतकमिति साधनाभावमनूद्य तन्नित्यमिति साध्याभावविधिः । ૩. પરંતુ વ્યતિરેકના વિપરીત [ કથન ]માં સાધના ભાવ તે સાધ્યાભાવ વિષે નિયત બતાવાય હોય છે, સાધ્યાભાવ સાધનાભાવ વિષે નિયત નહિ. એ મુજબ [ સૂત્રમાં રજૂ કરેલા વિપરીત વ્યતિરેકમાં પણ ] “જે અકૃતક હોય ” એ શબ્દ દ્વારા [ કૃતકત્વરૂપ ] સાધનના અભાવને અનુવાદ કરીને તે નિત્ય હોય છે ” એ શબ્દથી સાધ્યાભાવનું વિધાન 4. ततोऽयमय': - अकृतको नित्य एव । तथा च सति अकृतकत्व नित्यत्वे साध्याभावे नियतमुक्तं, न नित्यत्वं साधनाभावे । ततो न साध्यनियत हेतु व्यतिरेकवाक्यमाह । तथा च विपरीतव्यतिरेकोऽपि वक्तुरपराधाद् दुष्टः ॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૯૮ છે. એટલે [ આ મુજબ તે ] અર્થ આમ થાય : જે અકૃતક હોય તે નિત્ય જ હેય. એટલે આ રીતે અકૃતકત્વ [ એ સાધનાભાવ ] તે નિત્યત્વ એ સાધ્યાભાવ વિષે નિયત કહ્યો છે; [ સાધ્યભાવરૂપ ] નિત્યત્વ તે સાધનાભાવ રૂ૫ અકૃતકવ] વિષે નિયત નહિ. એટલે આ [ વિપરીત એવું ] વ્યતિરેકવાકય હેતુ સાધ્યનિયત હોવાનું બતાવતું નથી. એટલે વૈષમ્યદૃષ્ટાંત સાચું હોય છતાં ] વ્યતિરેક વિપરીત રીતે વક્તાના અપરાધથી પણ કહેવાયો હોય તે દષ્ટાંત દૂષિત જ ગણાય. (૧૫) दृष्टान्तदोषानुदाहृत्य दुष्टत्वनिबन्धनत्व दर्शयितुमाह - . न ह्येभिर्दष्टान्ताभासैहे तोः सामान्यलक्षण सपक्ष एव सत्त्वं विपक्षे च सर्वत्रासत्त्वमेव निश्चयेन शक्य दर्शयितुं विशेषलक्षण वा । तदर्थापत्यैषां નિત્તનો વિતવ્ય: I શરૂદ દષ્ટાંતોનાં ઉદાહરણ આપીને એમની દૂષિતતાના કારણનું સ્વરૂપ દર્શાવતાં આ દષ્ટાંતાભાસે વડે સપક્ષમાં જ સત્વ અને સર્વ વિપક્ષમાં અસવ જ' એવું હેતુનું સામાન્યલક્ષણ કે તદુપત્તિ આદિ] વિશેષલક્ષણ પણ બતાવવું શકય હેતુ નથી. એટલે અર્થોપત્તિ વડે જ એમને નિરાસ સમજી લેવો.(૧૩૬) 1. न ह्येभिरिति । साध्यनियतहेतुप्रदर्शनाय हि दृष्टान्ता वक्तव्याः। एभिश्च हेतोः सपक्ष एब सत्त्वं विपक्षे च सर्वत्रासत्त्वमेव यत् सामान्यलक्षण तत् निश्चयेन न शक्य दर्शयितुम् । 1. હેતુ સાધ્યનિયત છે તેમ બતાવવા દૃષ્ટાંતે કહેવાવાં જોઈએ. પરંતુ આ દૂષિત દૃષ્ટા વડે “સપક્ષમાં જ સર્વ અને સર્વ વિપક્ષમાં અસવ જ' એવું હેતુનું સામાન્ય લક્ષણ નિશ્ચયપૂર્વક બતાવવું શક્ય નથી. 2. ननु च सामान्यलक्षण विशेषनिष्ठमेव प्रतिपत्तव्यं न स्वत एवेत्याह - विशेषलक्षण वा। यदि विशेषलक्षण प्रतिपादयितु शक्येत, स्यादेव सामान्यलक्षणप्रतिपत्तिः । विशेषलक्षणमेव तु न शक्यमेभिः प्रतिपादयितुम् । 2. [ અહીં કેઈ જિજ્ઞાસુ સહજભાવે પૂછે છે : ] “કઈ પણ વસ્તુનું સામાન્ય લક્ષણ, તે વસ્તુના [તે તે વિશેષ =પ્રકારે)માં પ્રતિબિંબિત સ્વરૂપે જ જાણવું શકય હોય છે, સ્વતઃ નહિ; [તો પછી હેતુને તે તે પ્રકાર પણ આવાં દૃષ્ટાંત દ્વારા ન બતાવી શકાય એમ પણ કહેવું જોઈએ ને ?]” આ [ વાજબી પ્રશ્ન ] ને ધ્યાનમાં રાખીને જ મુત્રમાં [ હેતુના ] ‘વિશેષલક્ષણ'. ને પણ ઉલ્લેખ કર્યો છે. જે કદાચ [ આ દષ્ટાંતથી હેતુના તદુત્પત્તિ આદિ પ્રકારમાંથી કોઈ ને કેઈ] પ્રકારનું લક્ષણ પ્રતિપાદિત થઈ શકતું હોય, તે પછી હેતુના સામાન્ય લક્ષણનું પ્રતિપાદન પણ [ એમાંથી આપોઆપ ] થઈ જાય; [ ને તે આ દૃષ્ટાંતો દૂષિત ન ઠરે.] પરંતુ આ દૃષ્ટાંતે [તે તે પ્રસંગે ] હેતુના [ સ્વભાવનિયતત્વ કે કારણનિયતત્વરૂપ ] વિશેષ પ્રકારના લક્ષણને જ સ્થાપિત કરી શકતાં નથી. 3. तस्मादर्थापत्या सामथ्येन एषां निराकरण द्रष्टव्यम् । 3. આમ [ પોતે સર્વ રીતે સ્વીકાર્યોમાં અસમર્થ હોવાની હકીકતને આધારે ઉદ્ભવતી ] Page #240 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પશ્ચિકઃ પરાર્થાનુમાન ૧૯૯ અર્થાંપત્તિથી, એટલે કે [ એ હકીકતના ] સામર્થ્યથી [ જ ] આવાં [ આભાસી ] દૃષ્ટાંતાનું [ દૃષ્ટાંત તરીકે ] નિરાકરણ ( એટલે કે તેમનું દૃષ્ટાંતાભાસપણું ) ફલિત થાય છે તેમ સમજવું. 4. साध्यनियतसाधनप्रतीतये उपात्ताः । तदसमर्थां दुष्टाः, स्वकार्याकरणादिति असामर्थ्यम् । 4. [ એ અર્થાંપત્તિ કે સામર્થ્ય' આમ પ્રવતે ] ઉક્ત દૃષ્ટાંતે! સાધ્યનિયત એવા સાધનની પ્રતીતિ માટે રજૂ કરાયાં છે. પણ તેમ કરવામાં અસમથ હાઈ દૂષિત છે; કારણ કે તે સ્વક્રાય' કરી શકતાં નથી. આમ તેમનામાં અસામર્થ્ય રહેલુ છે. 5. શ્યતા સાધનમુતમ્ ।। 5. અહીં સુધીની ચર્ચાથી [ એક દરે તા] હેતુની [સમગ્ર] ચર્ચા [ જ ] થઈ છે. ( ૧૩૬ ) दूषण वक्तुमाह ટૂપળા ન્યૂનતાવૃત્તિ: // ૨૩૭ // [ પ્રતિવાદી દ્વારા કરાતા હેતુ-]દૂષણનું સ્વરૂપ હે છે: દૂષણા એટલે ન્યૂનતા-આદિની ઉક્તિ. ( ૧૩૭ ) 1. મૂળા ા દ્રષ્ટધ્યા ! ન્યૂનતાયીનામુનિતઃ । ઉચ્યતેઽનયેદ્યુત્તિર્વચન ન્યૂનતારેર્વનનમ્ ॥ 1. દૂષણા ( = દૂષણ ) કોને કહેવાય ? ન્યૂનતા આદિની ઉક્તિને, ‘ ઉજ્જિત ’ એટલે જેનાથી [ મનની વાત ] કહેવાય તે, અર્થાત્ વચન. એટલે ન્યૂનતા આદિનુ વચન તે દૂષણા. ( ૧૭૭) दूषणं विवरीतुमाह ये पूर्व न्यूनतादयः साधनदोषा उक्तास्तेषामुद्भावनं दूषणम् । तेन पष्टार्थसिद्धिप्रतिबन्धात् ॥ १३८ ॥ દૂષણુના સ્વરૂપનું વિવરણ કરે છે : જે ન્યૂનતા વગેરે સાધનઢાષા પૂર્વ કહ્યા છે, તે [ પરના વક્તવ્યમાં] ચીધી બતાવવા તે દૂષણ; કારણ કે તેનાથી પુર્વે ઇષ્ટ એવા અની સિદ્ધિ ભાષિત થાય છે. (૧૩૮) 1. ये पूर्व न्यूनतादयोऽसिद्धविरुद्धानैकान्तिका उक्तास्तेषामुद्भावनं यद् वचन ं यत् तद् दूषणम् । 1. પૂર્વે જે [ હેતુના કાઈ ને કાઈ રૂપની ] ન્યૂનતા આદિ સાધનદોષો એટલે કે અસિદ્ધ, નિરુદ્ધ કે અનૈકાન્તિક હેત્વાભાસા કહ્યા છે તે [ પરવાદીની દલીલમાં] ચીંધી બતાવનારું જે વચન, તે • દૂષણ ' કહેવાય. -- 2. ननु च न्यूनतादयो न विपर्ययसाधनाः । तत् कथं दूषणमित्याह - तेन न्यूनतादिवचन परेषामिष्टश्चासावर्थेश्च तस्य सिद्धिः निश्चयस्तस्याः प्रतिबन्धात् । नावश्य विपर्ययसाघनादेव दूषण विरुद्धवत् । अपि तु परस्याभिप्रेतनिश्चयविबन्धात् निश्चयाभावो भवति निश्वयविपर्यय इत्यस्त्येव विपर्ययसिद्धिरिति । उक्ता दूषणा ॥ 2. [ કોઈ પૂછે : ] “ ન્યૂનતા વગેરે દોષો વિપરીત અથની સિદ્ધિ તા કરતા નથી, તે પછી તે ભુતાવવા તે દૂષણ કઈ રીતે કહેવાય ! '' આના સમાધાનરૂપે કહે છેઃ એ ન્યૂનતા માદિના વચન વડે પરવાદીને ઇષ્ટ એવા અર્થની સિદ્ધિમાં એટલે કે નિશ્ચયમાં ખાધા ઊભી કરાય છે. [ અહીં સ્પષ્ટ કરવું જોઇએ કે ]. વિરુદ્ધ [ હેત્વાભાસ ]ની જેમ કાંઈ વિપરીત ધમની સિદ્ધિ થયે જ દૂષણુ સધાય એવું નથી. ભલે તે દૂષણુ, [ વિરુદ્ધ ધ'ની સિદ્ધિ ન કરતાં માત્ર ] પરવાદીને અભિપ્રેત એવા નિશ્ચયને જ બાધિત કરે; તેથી જે નિશ્ચયાભાવ Page #241 -------------------------------------------------------------------------- ________________ 00 ન્યાયબિંદુ સિદ્ધ થાય છે એ પણ નિશ્ચયને વિપર્યય જ છે ને ? આ રીતે [ ન્યૂનતાદિ દોષો બતાવવાથી પણ ] વિષયસિદ્ધિ [ એક યા બીજી રીતે ] થાય જ છે. દૂષણની ચર્ચા પૂરી થઈ. (૧૩૮) दूषणाभासास्तु जातयः ॥ १३९ ।। જ્યારે દૂષણભાસ તે “ જાતિ ” કહેવાય. (૧૩૯) 1. दूषणाभासा इति । दूषणवदाभासन्त इति दूषणाभासाः। के ते । जातय इति । जातिशब्दः सादृश्यवचनः । उत्तरसदृशानि जात्युत्तराणि । उत्तरस्थानप्रयुक्तत्वादुत्तरसदृशानि जात्युत्तराणि । 1. જે, દૂષણ( = પરવાદીની દલીલને દોષ બતાવનાર વચન) જેવું દેખાય [ પણ ખરેખર દૂષણ ન હોય ] તે દૂષણભાસ કહેવાય. એને [વધુ પ્રચલિત ] પર્યાય કયો ? તે કહે જાતિ”. “જાતિ' શબ્દ [ અહીં] સાદૃશ્યવાચક સમજવાનું છે. [ દૂષણભાસને “જાતિ' એટલા માટે કહે છે કે ] તે ઉત્તર( = દૂષણ)ની સદશ (= ઉપરઉપરથી મળતા આવનાર ) હોય છે. [ દૂષણાભાસો કિંવા ] જાત્યુત્તરને [ પરવાદીની દલીલના 3 ઉત્તરને સ્થાને પ્રયોજ્યા હેય છે તેથી [ જ] ઉત્તર જેવા િકહેવાયા] છે. (૧૩૯) तदेवोत्तरसादृश्यमुत्तरस्थानप्रेयुक्तत्वेन दर्शयितुमाह - अभूतदोषोद्भावनानि जात्युत्तराणीति ॥ १४० ॥ | તૃતીવપરિત સમra: NI | Mવરદુ સમાપ્ત: || [ જાતિઓને ] પ્રયોગ ઉત્તરને સ્થાને થયો છે તેનું ઉત્તર (= દૂષણ ) સાથે સાદશ્ય બતાવે છે : ન હોય તે દોષના ઉભાવક તે જાત્યુત્તર. (૧૪૦) ( તૃતીય પરિછેદનાં સૂત્રો સમાપ્ત) (“ન્યાયબિંદુ' સમાપ્ત) 1. अभूतस्यासत्यस्य दोषस्य उद्भावनानि । उद्भाव्यत एतैरिति उद्भावनानि बचनानि । तानि जात्युत्तराणि । जात्या सादृश्येनोत्तराणि जात्युत्तराणीति ॥ 1. [ પરવાદીના સાધનમાં ] ન હોય તેવા એટલે અસત દોષના ઉભાવક [ તે પત્યુત્તર ]. જેનાથી [ દોષને ] ઉદ્ભવ કરાય (= ચીંધી બતાવાય ) તે વચનને “ઉભાવક' કહેવાય. તે જાત્યુત્તર [ કહેવાય ] છે. [ “ જાન્યુત્તર’ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તે ] જાતિથી એટલે કે [ સાચા દૂષણ કે સાચા ઉત્તર સાથે ] સાદૃશ્ય લાગે તે રીતે જે ઉત્તર રજૂ કર્યા હોય તે જાત્યુત્તરો કહેવાય. (૧૪૦) कतिपयपदवस्तुव्याख्यया यन्मयाप्त कुशलममलमिन्दोर शुवन्यायबिन्दोः । पदमजरमवाप्य ज्ञानधर्मोत्तर यज्जगदुपकृतिमात्रव्यापृतिः स्यामतोऽहम् ॥ (સમાપ્તિનું મંગલવચન :). ન્યાયબિંદુ’નાં કેટલાંક પદો અને વસ્તુઓ( =વિચારો)ના વિવરણ વડે જે ચંદ્રનાં કિરણ જેવું નિમળ કુશલ (= પુણ્ય) મને પ્રાપ્ત થયું છે, તેના વડે, જ્ઞાન અને ધમકી ઉત્કૃષ્ટ એવું જે અજર પદ [ ને સાથેસાથે જ્ઞાનયુક્ત ધર્મોત્તરનું જે પદ ] તેને પામીને હું માત્ર જગતના ઉપકારમાં સક્રિય રહું. आचार्य धमेत्तिरविरचितायां न्यायबिन्दुटीकायां तृतीयः परिच्छेदः समासः ।। | સમારે ય વિજુરી છે - આચાર્યધર્મોત્તરરચિત “ન્યાયબિંદુમીકા માંને ત્રીજે પરિદ સમાપ્ત Page #242 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ : ટિપ્પણુ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ (૫૦૬૦ : ધર્માંત્તરની ટીકા પર વેકની ધર્મોત્તરદ્રયીવ અનુટીકા ) સત્ર ૧: ધર્માંત્તરની સૂત્રવિવેચનશૈલીની મુખ્ય લાક્ષણિકતા તપાસવા માટે આ સૂત્ર પરની ટીકા નમૂનારૂપ છે. અહી ટીકામાં નિર્દેશૈલી અભિધેય-આદિ અનુબંધ ઉલ્લેખવાની ભારતીય શાસ્ત્રોની પ્રથા, શાસ્ત્રોનું કેન્દ્ર જીવન છે (સરખાવા : સર્વક્ષ્ય એનન શાસ્રમ્ |) એ ભાખત બહુ સમ` રીતે ફલિત કરી આપે છે. 9 : મૂળમાં ક્યાક્યારૢા ( વચન ) – એવા પાઠ છે. આનો અથ કચેરખાટૂસ્કી writers of romance એવા ( અર્થાત્ ક્યાકારા) કરે છે. દુ, ‘ટીકાકાર' અથ કરતા જણાય છે; જો કે તેમણે વ્યાઘ્યાનૂના પર્યાય નથી આપ્યા. વળી જ્યારૢાંના પાઠાન્તર તરીકે આવ્યાર્ટીનાં ટીાહારાળાં fદ્દે એવા પાઠ B હસ્તપ્રતમાં મળે છે એ પણ ધ્યાનપાત્ર છે. આમ છતાં ટીકાકારા ગમ્મત ખાતર ' ( કીચય મૂ ) જુદું વિધાન કરે એ વાત જલદી ગળે ઊતરતી નથી. એ દૃષ્ટિએ ચે ‘ ક્યાકારે ' એ અથ તરફ ખે’ચાયા હોય. અહીં ધમેŪત્તરના આવાય ચિત્ય છે. 12 : સૌત્રાન્તિક અને યેાગાચાર એ ઉભય મતને અનુકૂળ સમ્યગ્ર-જ્ઞાનનું લક્ષણુ -- સાંવૃતિક ’ લક્ષણુ. 17 : મૂળમાં વિત્ત્વનાં એ વિશેષણા છે : મજ઼િન, નિયામમરા વૃત્તન. તે બંને દ્વારા અનુક્રમે અનુમાનરૂપ વિશ્પ અને પ્રત્યક્ષજનિત વિકલ્પના ઉલ્લેખ ર્માં જણાય છે. આ એ વિશેષણામે માત્ર અનુમાનપરક ગણુનારા મતા પણુ છે. એવા એ મતા આ બન્ને વિશેષણાથી અહીં અનુમાનત્તાનના જ અપ્રામાણ્યને નિરાસ જુએ છે. તેા પ્રત્યક્ષજ્ઞાનના અપ્રામાણ્યના નિરાસનુ શુ ? એને નિરાસ તે ‘પ્રમાણ અનધિગતાય ગન્તુ હોય છે ' એ ચર્ચાના અધિકારથી સિદ્ધ ગણે છે (જુએ ૪૦ ૬૦). હેવાના આશય એવા છે કે વિકલ્પ લિંગનિ કે અનિત ન હોય તે અનિયત અથ` જ બતાવે ને તેથી અપ્રમાણુ જ ફરે. 23 : મૂળમાં અહી નિર્દેશેલ એ જ્ઞાન માટે અનુક્રમે અર્થયિાનિતમ્ અને ગ ત્રિજ્યાસમયે પ્રવત મૂ એવા શબ્દો છે. તેમાંનું પ્રથમ જ્ઞાન એટલે પિપાસાશમન આદિ અ`ક્રિયા ક્રવા પુરુષાથસિદ્ધિતા પેાતાને જ અનુભવ ( = મધ ) અને દ્વિતીય જ્ઞાન એટલે ન્યા. બિ. ૨૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ન્યાયબિન્દુ ટિપ્પણ તેના હેતુરૂપ જલાદિનું જ્ઞાન; તેમાંથી સૂત્રમાં ઉલ્લેખાયેલું જ્ઞાન તે દ્વિતીય. સમગ્ર પરિચ્છેદની વિવક્ષા એ છે કે આ શાસ્ત્રને ઉદ્દેશ્ય વ્યક્તિનાં ધ્યેયો કે અભિલાષોનાં સમકૂવ-અસમ્યક્ત્વના પરીક્ષણને નથી, પરંતુ તે એ કે અભિલાષોની સિદ્ધિ માટે જરૂરી એવાં સાધના જ્ઞાનના સમ્યક્ત્વ–અસમ્યક્ત્વના પરીક્ષણને છે. 26: લાઘવ અથે ગ્રંથકારે પદાર્થોના હેય, ઉપાદેય ને ઉપેક્ષણીય એવા ત્રણ વર્ગોની જગાએ પ્રથમ બે જ વર્ગોની કલ્પના પર્યાપ્ત માની છે. 27 : પુરુષાર્થસિદ્ધિ એટલે વ્યક્તિને તાત્પદાર્થવિષયક હાન કે ઉપાદાનરૂપ પ્રોજનનું અમલી સ્વરૂ૫. 28 ; “સવ' શબ્દ હાન કે ઉપાદાન એ બંને વર્ગોને માત્ર સામાન્ય રૂપે જ આવરી લેત નથી, પણ બંને વર્ગોના એકેએક વિશેષને આવરી લે છે. 29 : મિયાજ્ઞાનથી વ્યક્તિ પ્રવર્તી શકે ખરી, પરંતુ તેના ફળરૂપે અર્થસિદ્ધિ થાય તો તે જ્ઞાનથી પ્રદશિત અર્થ કરતાં અન્ય અર્થની જ સિદ્ધિ થશે. એટલે એ જ્ઞાને બતાવેલા અર્થની સિદ્ધિ તે ન જ થઈ ગણાય. વળી જે અન્ય અર્થ સિદ્ધ થાય તેની પણ તરત પૂવે મિથ્યાજ્ઞાનને નિરાશ કરનારું સમ્યગૂ જ્ઞાન ઊપજે તે આવશ્યક ગણાય. એટલે તે અન્ય અર્થની સિદ્ધિ મૂળ મિયાજ્ઞાનથી નહિ, પણ પછી થયેલા સમ્યજ્ઞાનથી જ પ્રયુક્ત ગણાય. પુરુષાર્થસિદ્ધિમાત્ર માટે સમ્યજ્ઞાનની અનિવાર્યતાની વાત એટલે જ આચારશાસ્ત્ર માટે તત્વવિદ્યાની અનિવાર્યતાનું પ્રતિપાદન. સૂત્ર ૨ : (મૂળ અને અનુવાદ બંનેમાં પરિચ્છેદ કમાંક 1 અને 2 નાખી દેવા.) 2 : સમ્યગજ્ઞાનનું સામાન્ય લક્ષણું કહેવાનું કેમ શક્ય નથી તે ધર્મોત્તરે સ્પષ્ટ કર્યું નથી. તેમણે જ આગલા સૂત્રની ટીકામાં વિલં વાવ શાન સારાનમ્ એમ સામાન્ય લક્ષણ આપ્યું છે તેનું શું? આને ઉત્તર દુકે ઘ૦૫માં આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ ઉપર્યુક્ત સામાન્ય લક્ષણ આપવાનું શકર્યું હોવાનું સ્વીકારીને પણ સૂત્રકાર દ્વારા તે ન અપાયાનાં બે વૈકલ્પિક કારણ આપે છે: ૨. જ્ઞાનાનાં તwાતિવિ સર્વ પ્રકૃત્તિમાન પ્રવૃન્દુ તદુપરક્ષi નાસ્તિ.. | (બધાં જ્ઞાનેનું એવું સર્વસાધારણ સ્વાપ, કે જે પ્રવતવા ઇચ્છનારાને પ્રવૃત્તિમાં ઉપયોગી થાય, તે ચીંધવું શક્ય નથી.) ૨. વિપ્રતિપત્તિનિરાઘવનું થાવાર રક્ષા તાન્તિા (કાનમાત્રનું તેવું સાધારણું લક્ષણ જે અન્ય મતોનું નિરસન કરે તેવું હોય તે કહી શકાય તેમ નથી.) અતિપ્રસિદ્ધ એવા સમ્યગ્વજ્ઞાનની વ્યાખ્યા આપવાથી વિશેષ અર્થ ન સરે એવો આને ધ્વનિ જણાય છે. વિનીતદેવ આ પ્રશ્ન છેડતા જ નથી. ચેરબાસ્કીને પણ ધર્મોત્તરનું કથન ગળે ઊતરતું નથી. જો કે તેઓ પણ દુકની જેમ ધર્મોત્તરના એ કથનને ન્યાય કરવા કહે છે કે કદાચ તેમને ઉક્ત વ્યાખ્યા શાબ્દિક લાગી હોય. સૂત્ર ૩ : 1 : " પ્રત્યક્ષને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ “અક્ષ (= ચક્ષથી ઉપલક્ષિત ઈન્દ્રિયમાત્ર) Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ ૨૦૩ પર આશ્રિત' જ્ઞાન. પછી તેને લક્ષણ દ્વારા “પદાર્થનું સાક્ષાત્કારિ જ્ઞાન' એવો અર્થ વિકસ્યો. મુખ્યાર્થી અને લક્ષ્યાર્થ વચ્ચે એકાસમવાય-સંબંધ છે, એટલે કે “અક્ષાશ્રિતત્વ' એ મુખ્યાથ અને “અર્થસાક્ષાત્કારિત્વ' એ લક્ષ્યાર્થ – એ બંને વિશદત્વધર્મથી વિશિષ્ટ એવા ઇન્દ્રિયજ્ઞાનમાં સમવાયસંબંધે રહે છે. સૂત્ર ૪ : 2 : ધર્મોત્તર મુજબ ઉક્ત સત્રમાં “પ્રત્યક્ષ કે પદાર્થ તે પ્રસિદ્ધ હેઈ આ સૂત્રને ઉદ્દેશ્ય તે પ્રસિદ્ધ પદાર્થના ધર્મોનું યથાર્થ પૃથક્કરણ કરી આપવાનું છે. અલબત્ત, આપણે એટલું ઉમેરી શકીએ કે આ સૂત્રથી “પ્રત્યક્ષ” જ્ઞાન કોને કહેવું તે અંગેની સમજ પરિ. માજિત થતાં પ્રત્યક્ષ વિષેના બ્રાન્ત વ્યવહારથી બચવાનું બને. “ પ્રત્યક્ષ' તરીકે લો. વ્યવહારમાં ઓળખાતું બધું જ કાંઈ યથાર્થ રીતે પ્રત્યક્ષજ્ઞાન હેતું નથી. 5 : “કલ્પનારહિત' ( જહાનાવોઢ) એટલે પિતે કલ્પનારૂપ ન હોય તે એ અર્થ છે, “જેને વિષે ક૯૫નારૂપ અન્ય ભાવને સંગ નથી થયો એવો અર્થ નહિ. નહિ તે કલ્પનારૂ૫ વિક૯પ પ્રત્યક્ષ પિતે અન્ય કલ્પનાના સંગવાળું ન હોઈ તે પણ નવોઢ કરે. 6 : “ન્નિશોધિળમ એવા વતુરૂપ વિષે ભ્રમ નહિ ધરાવનાર જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન” આ લહમાંથી જન્મતા પ્રશ્નની ચર્સ દુર્વક સવિરતર કરે છે. “પરમાણ જ જે પારમાર્થિક રીતે બાહ્ય વસ્તુ હોય તે પ્રત્યક્ષજ્ઞાનમાં વસ્તુ ભૂલ રૂપે કેમ દેખાય છે?' એવી શંકાનું તેમણે કરેલું સમાધાન કંઈક અસ્પષ્ટ, કંઇક અપ્રતીતિકર લાગે છે. પ્રશ્ન ઘણે તાવિક છે. 8 : તાના-રીવ તુ વૃક્ષાર્થોિડવા| : “ અન્ય જ્ઞાનને જ આભારી” એટલે તે સ્થળે પહોંચ્યા બાદ થતા સ્થિર વૃક્ષના પ્રતિભાસને આભારી (). તેમાં વિશેષમાં ઉમેયું છે: ચાલતા વૃક્ષનું મિથ્યાજ્ઞાન પ્રજનવાળા પુરુષની પ્રવૃત્તિને જ હેતુ છે, વૃક્ષપ્રાપ્તિને હેતુ નહિ. 10 : સૂત્રમાંના “મઝાન્ત' પદ અંગે છેલ્લે વિશેષ સ્પષ્ટતા કરે છે. અહીં ધર્મોત્તરના મનમાં વિનીતદેવનું ભિન્ન અર્થધટન હોવાનું સ્પષ્ટ જણાય છે. વિનીતદેવની પ્રસ્તુત સૂત્ર પરની ટીકામાં મનિ વાળ અસ્ત્રાન્તત્વમ્ એવા શબ્દો છે. આ અર્થ મુજબ તે અનુમાન વિનીતદેવની દષ્ટિએ બ્રાન્ત ન ગણાય; કારણ કે તે સંવાદક જ્ઞાન છે. ધર્મોત્તરને અનુમાનજ્ઞાનની અવિવાદકતા અમાન્ય નથી. પરંતુ પ્રસ્તુત સૂત્રમાં “માન્ત' પદને જે અર્થ વિનીતદેવે કરેલ છે તે અંગે તેમણે લીધેલું વાંધો ઘણે વાજબી અને વિશદરૂપે રજ કરાયેલ છે. પ્રત્યેક સૂત્રમાં કંઈક નવું કહેવાવું જોઈએ એ ન્યાયે એ વાંધે એમણે રજૂ કર્યો છે. એથી “અબ્રાન્ત”ને અર્થ સૂત્રકારને “અક્રિયાક્ષમ વસ્તુરૂપમાં અવિપરીત” એવો અભિપ્રેત હેવો ઘટે તેવી ધર્મોત્તરની રજૂઆત છે. એ અર્થમાં તે “અબ્રાન્ત” પદથી પણ અનુમાનનો નિરાસ થાય છે - જેમ “ક૯પનારહિત' પદથી થાય છે તેમ. જયારે વિનીત પિતે સ્વીકારેલા અર્થધટનના સંદર્ભમાં કહે છે કે સૂત્રમાંના “કલ્પનારહિત’ શબ્દથી અન Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ન્યાયઅિન્તુ ટિપ્પણ માનની વ્યાવૃત્તિ થાય છે અને · અભ્રાન્ત' શબ્દથી તિમિરરોગી આદિના વિવાદી જ્ઞાનâ યાવૃત્તિ. ધમેત્તર મુજબ આ સૂત્ર દ્વારા અનુમાનથી પ્રત્યક્ષની અત્યંત વિલક્ષણતા તે પ્રતિપાદિત થઈ જ છે, પણુ વિશેષે તેા પ્રત્યક્ષ જ્ઞાન અંગેના લેક તેમ જ શાસ્ત્રકારાના પણુ ખાટા ખ્યાલો સાફ કરવાને અત્રે આવાય છે. અનુમાન વ્યવહારમાં ઉપયોગી હોવા છતાં તત્ત્વદષ્ટિએ ભ્રાંત છે એવુ યન પણ નિવિકલ્પક પ્રકૃતિ ધરાવતા પ્રત્યક્ષની જ પારમાર્ચિતા ઘોતિત કરે છે. ( સરખાવે : સ ચેય પ્રમિતિ: પ્રત્યક્ષપરા | – ન્યા॰ ૦ રૃ. ૨. ર્ પરનું વાત્સ્યાયનભાષ્ય. ) સૂત્ર પઃ . અવતરણિકા : અત્રે થયેલા છીદેશી દત્ત્વના એ પ્રયાગના સ ંદર્ભીમાં · ન્યાયબિંદુટીકા ’ પરની સાર્ધ્વય"નિન્દ્રમ્પટિપ્પTM આમ કહે છે: આવું પૂછવા પાછળ માં તે કલ્પનાનું સ્વરૂપ સમજવાની નરી સહજ જિજ્ઞાસા કામ કરતી હોઈ શકે અથવા ક્લ્પનાના સ્વરૂપ અંગે શકાઢાર અનેક મતા જાણે છે, તેમાંથી કયા મત અનુસારની કલ્પના અત્રે અભિપ્રેત છે એવે પરિપ્રશ્ન અત્રે અભિપ્રેત હાય. વૈભાષિક અને યેાગાચાર એ છે મતે પનાનું કેવુ સ્વરૂપ છે તે પણ આ ટિપ્પન તેમ જ ન્યાયંનન્તુટીજાટિ—ળી માં નિર્દેરોલ છે. આમાંના ખીજા ગ્રંથમાં કાંઈક્ર સરલરૂપે એ એ મતે આમ નિર્દેશ્યા છે : તથા દિવૈમાષિયા ફન્દ્રિયવિજ્ઞાન वितर्क' विचार चैतसिकस ं प्रयुक्त कल्पनामिच्छन्ति । योगाचारमतेन तु तथागतज्ञानमद्वयं मुक्त्वा સર્વજ્ઞાન' ગ્રાહ્યમાહલેન વિજ્રવિત સ્વના । ( અથ` : તે વૈભાષિકા વિતક અને વિચારરૂપ ચૈતસિદ્ધથી યુક્ત ઇન્દ્રિયજ્ઞાનને કલ્પના માને છે, જ્યારે ચેાગાચારમતે દ્વૈતરહિત તથાગતના જ્ઞાન અિવાય ગ્રાહ્ય અને ગ્રાહક – એ રૂપના વિપયી યુક્ત સવજ્ઞાન કલ્પના છે. ) ઉપરાંત એક ત્રીજો મત તેમાં નાંખ્યા છેઃ નાયાસિ સુષ્ટ તુ મનોજ્ઞાન વનેયન્યે ત્વયન્તિ ! ( અથ : જાતિ-આદિના સ`સગવાળું મનેાજ્ઞાન તે કલ્પના – એમ બીજા માને છે.) ઔઢ અધ્યાત્મશાસ્ત્રમાં કલ્પના'ની વિભાવના અત્યંત અગત્યની હાઈ, આ ન્યાયશાસ્ત્રમાં પણ તેની આ સૂત્રરૂપે વિશેષ સ્પષ્ટતા કરાઈ છે. ન્યાયશાસ્ત્ર વ્યવહારની ઉપપત્તિ કરીને ય છેવટે અધ્યાત્માસ્ત્રનું પ્રવેશદ્વાર બની રહેવાનું છે – - એવુ અહીં ગૃહીત લાગે છે. સંસાર ૪૫નાશ્રિત છે અને નિર્વાણ કલ્પનામુકિતરૂપ છે. ધર્માંત્તરની ટીકામાં આપેલુ બાળના વિકલ્પનું ઉદાહરણ પણ જાતિ-જરા-મરણના વિષચક્રનુ અને તેની બ્રાન્તિનિભરતાનુ સૂચન કરે છે. 7 : અહીંથી શરૂ થતી ટીકાના આશય સમજીએ : પ્રસ્તુત સૂત્રના પ્રતિપાદ્ય વિષય આમ થયું। — પદા'નુ' તેના વાચક શબ્દ સહિતનું જ્ઞાન તે ના. ખીજી રીતે કહીએ તે વાચ્યવાચક ઉભયનું સાથે ગ્રહણ કરતું જ્ઞાન તે ૫ના. તે! આમાંથી પ્રશ્ન થાય કે કેવળ વાચ્યગ્રાહી જ્ઞાન કે દેવળ વાયગ્રાહી જ્ઞાન કલ્પના કહેવાય ? જવાબ છે : ના. દા ત. ઘટપઢાર્દિ પદાર્થા ‘ ઘટ', પટ' આદિ વાચક્ર શબ્દોના વાચ્ય અર્થા છે ખરા, પણ જ્યારે તે વાચ્ય પદાર્થાનુ' જ નર્યું જ્ઞાન થાય ત્યારે ભલે ત્રાહિત માણુસ એ પદાર્થાને ‘વાચ્ય ’ કહે, પરંતુ એ જ્ઞાન સ ંવેદી વ્યક્તિ તે એમને માત્ર તે તે પદાર્થરૂપે જ ઝીલશે; કશાક વાચકના વાચ્યરૂપે નહિ. તે રીતે ‘ ઘટ’, · પટ ' એવા વાચકાનું શ્રવણ પણુ માત્ર શબ્દ કે ધ્વનિ. . Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ ૨૦૫ રૂપે જ થાય ત્યારે તે કશાકના “વાચક' છે એવું ભાન થતું નથી. તેથી તે જ્ઞાન પણ ૫નારૂપ નથી; નિર્વિકલ્પક છે. આ ચર્ચામાં કોઈ પૂર્વપક્ષીએ કમ-સે-કમ શોત્રજ્ઞાન તે નિર્વિકલ્પ ન હોઈ શકે? એવી જે ઉપરછલ્લી દલીલ કરી છે તેને ઉલ્લેખ કરાય છે. એને જવાબ ધર્મોત્તરે કમાં પણ પ્રતીતિકારક રૂપે આપ્યો છે. સુત્ર ૭: અવતરણિકા : આના અનુસંધાનમાં ઘon૦ના ખુલાસા આવા છે : (૧) ઇન્દ્રિયને દ્રષ્ટા કલ્પનારા પિતાના ( = બૌદ્ધ ) જ જૂથના વૈભાષિની દલીલ એવી છે કે જ્ઞાન જે દ્રષ્ટા હોય તે જ્ઞાન અપ્રતિઘ ( વ્યવધાનથી પણ પ્રતિઘાત ન પામનારું ) હોઈ વ્યવહિત વિષયનું પણ ગ્રહણ કરશે. આ આપત્તિમાંથી ઊગરવા ઈન્દ્રિયમાં દ્રષ્ટાપણું માનવું, જ્ઞાનમાં નહિ. (૨) માનસપ્રત્યક્ષના લક્ષણુ સામે ઉઠાવેલે દેષ ( = વાંધો ) તે ગૃહીતના ગૃહણમાંથી પ્રસવતા અપ્રામાણ્યને દેષ. વળી માનસપ્રત્યક્ષનું લક્ષણ દોષ સમજીને ધારો કે એ પ્રકારનું પ્રત્યક્ષ સ્વીકારીએ તે યે અંધબધિરાદિના અભાવને દોષ પણ ઊભો રહેશે– આ દલીલ પણ અહીં ગર્ભિત સમજવાની છે. (મૂળ: રક્ષાદળોવરક્ષાઘાત માનમ્યુડિવિ રો રોણોઘવિરામાનઃ સાડપિ દ્રષ્ટા ) (૩) રવસંવેદનને અસ્વીકાર કરનાર મીમાંસકે અને તૈયાયિક-વૈશેષિકે એ જ્ઞાન પિતાની ઉપર ક્રિયા ન કરી શકે એવો વધે લીધે છે. (૪) ચાર્વાકે અને મીમાંસક યોગીના અસ્વિત્વને જ ન સ્વીકારતા હોઈ તેમણે ગિજ્ઞાનને અસ્વીકાર કર્યો છે. સૂત્ર ૮ : 1 : પગની નૈધ જુઓઃ સૂત્રગત “ઇન્દ્રિયજ્ઞાન ' શબ્દ તે ઠી-તપુરુષ સમાસ છે તેમ કહીને “ ઇન્દ્રિયરૂપ જ્ઞાન’ એ કર્મધારય સમાસ ન સમજો તેમ નિદેશયું છે. એ દ્વારા ઇન્દ્રિયના જ્ઞાનને બદલે ખુદ ઇન્દ્રિયને જ પ્રમાણરૂપ માનનારા મીમાંસકમતનું નિરસને કરીને ધર્મોત્તરે ધમકીતિના અભિપ્રાયની સ્પષ્ટતા કરી છે. વળી “ઇન્દ્રિયનું જ્ઞાન” એને પણું અર્થ “ઇન્દ્રિયને વિષય બનાવનારું અનુમાનજ્ઞાન” એ ન સમજાઈ જાય માટે તે પછી વિભકિત “ન્દ્રિય પર આશ્રિત એ અર્થમાં છે તેમ સ્પષ્ટ કર્યું છે. ટૂંકમાં, જે જ્ઞાનને ઉત્પન્ન કરવામાં ઇન્દ્રિય પણ એક અનિવાય નિમિત્ત બને તે જ્ઞાન તે ઈન્દ્રિયજ્ઞાન. સૂત્ર ૯ : 3 : સૂત્રગત લક્ષણમાં ઈન્દ્રિયજ્ઞાન માટે વાપરેલા ‘ સમનતરપ્રત્યય’ રાખ, [ અન્ય વ્યક્તિના ] ઈન્દ્રિયજ્ઞાનને આલંબીને થનારા યોગિજ્ઞાનને 'મનોવિજ્ઞાન” કહેવાને પ્રસંગ ન આવે તે માટે છે. ધર્મોત્તરની પૂર્વે થયેલા વિનીતદેવના મતે “સમનન્તરપ્રત્યય' શબ્દ અંધબધિરાદિ-અભાવ-પ્રસંગ નિવારવા માટે છે. ધર્મોત્તર અહીં એ મત ધ્યાનમાં રાખીને ખંડન કરતા લાગે છે. એમણે આગળ કહ્યું છે તેમ ઉક્ત પ્રસંગનું નિવારણું તો “ઇન્દ્રિય જ્ઞાનથી જન્મેલું' એ શબ્દોથી જ થઈ જાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ ટિપ્પણ . 7 . સમનતરપ્રત્યય ' બૌદ્દો કાય કારણુભાવની પાતાની વિભાવના પ્રતીત્ય-સમુત્પાદ’શબ્દ વડે પ્રગટ કરે છે. · અમુમાંથી અમુઢ ઉત્પન્ન થાય છે ' એમ ન કહેવાય; અમુક ભાવ છે તેા અમુક અન્ય ભાવ અનુભવગાચર અને છે ' એમ કહેવાય. આ મતને અનુસરીને કારણુનાં વિવિધ ઘટકો માટે તેઓ • પ્રત્યય ' શબ્દ વાપરે છે. ‘સમનતરપ્રત્યય ’ શબ્દના વિશિષ્ટ અન્ય ભાખત ૧૦૬૦ કહે છે : સમાન એવી અવ્યવહિત [ પૂર્વ ક્ષણ ]રૂપ પ્રત્યય ' – એવી આ બ્દની વ્યુત્પત્તિ હાવા છતાં ખાદ્ય પદાથની ધારાની પૂ ક્ષણ નહિ પણ માત્ર વિજ્ઞાનધારાની જ સમાન પૂર્વ ક્ષણુ વિષે તે શબ્દ રૂઢ છે. એટલે કે નાતક્ષણની પૂર્વે'ની સ્વસમાનજાતીય ક્ષણુ તે સમનન્તરપ્રત્યય. એમાં અમિષમ જોશની વ્યાખ્યા પણ ટાંકા છે : વિત્તવૈત્તા અસરમા ૩સ્પન્ના સમનન્તર: | ( અથ : ઉત્પન્ન થયેલાં તે જ્ઞાને કે સુખાદિ સ ંવેદના કે જે પેાતાના જેવી ક્ષણ પછી ન જન્માવે તેમ નથી તે સમનન્તરપ્રત્યય.) ( અજો॰ ૨.૬૨) ( આથી ભિન્ન રજૂઆત જુએ : વૌવાનાં મટે સમનન્તયેતિ હવાવાનહાર મુચ્યતે। – fz• } સમનન્તરપ્રત્યયથી ભિન્ન એવા મમ્નનય એટલે કાઈ નાનરૂપી કા”નું વિષયરૂપી ૨૦૬ . C * કારણું. 7: વેંક ધí૦માં એક ટૂંકી ચર્ચા એવી કરે છે કે માનસપ્રત્યક્ષ તે કેવળ ચક્ષુવિજ્ઞાનનુ નહિં પણ પાંચે ય ઇન્દ્રિયવિજ્ઞાનનું માનવું જોઈએ; નહિ તે અમિષમ જોશનુ વશ્વાહ્યાદ્વિવિજ્ઞેયાઃ ' ( ૨.૪૮ ) ( અય : પાંચ ખાદ્યાર્થી એ વડે વિનેય છે) એ વિધાન ખાટુ ઠરે. દુવેક શબ્દજ્ઞાન નિત માનસપ્રત્યક્ષની કલ્પના સમજાવવાની મુશ્કેલો સ્વીકારીને તેની પણુ કાઇક રૂપે ઉપપત્તિ કરે છે. . ત્ર ૧૦ઃ 1 : · ચિત્ત ' એટલે વિજ્ઞાન કે પદાર્થ ખાધ અને ચૈત્ત ' એટલે વિજ્ઞાનના જ વિશેષ સુખ, દુ:ખ ઇત્યાદિ આકારા. દુવે. શાસ્ત્રવચન ટાંકે છે : '. તત્રાય'દૃષ્ટિવિજ્ઞાનમ્ । ( વિજ્ઞાન ચિત્ત ) ( અથ”નું દાન તે વિજ્ઞાન) ૨ તવિરોવે તુ ચૈતલાઃ । (ચૈતલ વૃત્ત ) (જ્ઞાનના વિશેષો તે ચૈતસે, ) = સૂત્ર ૧૧ : 2 : ભૂતાની ભાવના ' એ મૂળમાંના મૂલ્ય મવનાના અપરક અનુવાદ છે. મૂળમાં સૂતા સ્થને બદલે મૂત્રસ્ય શબ્દ છે તે અંગે હસ્તપ્રતનું નિપુણુ નિરીક્ષણુ કરનારા દુમિ કહે છે : (૧) અ દષ્ટિએ મૃતક્ષ્ય ને સ્થાને મૂતાય ” એમ પાઠ જોઈએ. ( ૨ ) પર ંતુ મૂળ પાઢની દૃષ્ટિએ વિચારીએ તેા મૂલ્યને બદલે તસ્ય પાઠ હશે, કારણ કે મૂતા માત્રના એ આખા સમાસમાંના મૂતાના અર્થ આગળ કહી દીધા, તેથી મૂતાય માટે સસ્ત્ર એવું સનામ વાપરીને જ સમાસ સમજાવવાનું સામાન્ય રીત પ્રમાણે સહજ લાગે છે. હવે અગાઉના મૃત શબ્દના સાન્નિધ્યને કારણે લહિયાએ પ્રમાદથી તત્ત્વ એ મૂળ પાર્કની આાગળ મૂ ઉમેરીને ભ્રાંતિથી સૂતત્ત્વ કરી નાંખ્યું હશે. 2 : યાર્યાદ્ધ ટામવ...નતિ `તિઃ ।' અહીં તા િક અસંગતિ જાય છે. ભાવનાપ્રશ્નના પન્ત 'ની અવસ્થાએ સ્ફુટાભત્વ સહેજ અસંપૂર્ણ રહે એના અથ એ Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ : પ્રત્યક્ષ ૨૦૭ કે એ અપૂર્ણતા દૂર કરવા હજી થોડું પ્રકર્ષગમન બાકી રહે છે. તો પછી સ્ફટાભત્વની ક્ષણે ભાવનાપ્રટર્ષને “પર્યન્ત ' એટલે કે છેડે આવ્યો એમ કહેવું કઈ રીતે વાજબી ગણાય ? આવી શંકાને પn૦માં વાચા મળી છે : નન ઘઉંઘ વતઃ સ યુથ મિન सति प्रकर्षा निवत्त'ते । तच्च सम्पू(ण)मेव स्फुटाभवम् , तत्कथमुच्यते कथञ्च पर्यन्तज योगिज्ञान, ન તુ તહેવ વત્ત હતિ... | ( અર્થ : “ પ્રકર્ષને પર્યત તો તેને માનવો ઠીક ગણાય કે જેના અસ્તિત્વથી પ્રકમાં અટકી જાય. તેવી અવસ્થા એટલે તો ફુટભવ સંપૂર્ણ થયું હોય તે જ અવસ્થા. તો પછી “યોગિજ્ઞાન તે પર્યન્તમાંથી જન્મે છે ' એવું શા માટે કહ્યું છે ને શી રીતે યોગ્ય છે ? તેને બદલે “યોગિંજ્ઞાન પિતે જ પર્યન્ત છે' એમ શા માટે નથી કહ્યું?”) આ શંકાને જવાબ તેઓ યાષદ્ધિ રામનવમરિપૂર્ણ તાવત તક્ષ્ય પ્રમનમ્..એ ધર્મોત્તરના વાક્યમાં જુએ છે. પણ આમાં પ્રશ્નનું સમાધાન થતું લાગતું નથી. એટલે અહીં રજૂઆત–દેષ તો જરૂર લાગે છે. પણ જ્યારે મૂળ સૂત્રમાં જ આ પ્રકાર નું કથન પડેલું છે ત્યારે ધર્મોત્તરની ચર્ચામાં પૂરી વિશદતાનો અભાવ એટલે કે શૈલીષ છે તેમ માનીને ધર્મ કાતિના આ કથન પાછળનો ભાવ સમજવો રહ્યો. બૌદ્ધ ક્ષણભંગવાદને આધારે તે ખુલાસો આ મુજબ શક્ય છે? ઉક્ત વાદ પ્રતિક્ષણને નિરન્વય વિનાશ માને છે. માત્ર બે કે વધુ અવ્યવહિત ક્ષણો વચ્ચે સાદયના અનુભવ (“કલ્પના ')ને આધારે સદશ ક્ષણસંતતિ ' એવું આરોપણ અને વિસદશતાના અનુભવ( “ કલ્પના ”)ને આધારે સિદશ ક્ષણસંતતિ ' એવું આરોપણ કરાતું હોય છે. બાકી દરેક ક્ષણ સંપૂર્ણપણે નષ્ટ જ થાય છે ને તેને સ્થાને કહેવાતી “ સદશ કે “વિસદશ” ક્ષણ આવી શકે છે. એટલે સ્કુટાભ– “ ઈષતુ અસંપૂણ ' હોય ત્યારે ' સદશ” ક્ષણસંતતિની છેલી ક્ષણ હેય છે અને પછી. “ વિસદશ’ એવી અનન્તર તેને સ્થાને જન્મે છે – જેને “ગિજ્ઞાન” કહીએ છીએ. એની પૂર્વની ભાવનાપ્રકપત્નની ક્ષણુથી અનેક રીતે વિલક્ષણ અને અપૂર્વ એવી આ ગિજ્ઞાનની ક્ષણ છે. એટલે એમાં અગાઉના ઈષત અપૂર્ણ સ્કૂટાભત્વનું ઈષત પ્રકર્ષગમન થવાનું ન ભાસતાં, “અલૌકિક ” કે “અચિંત્યક૫ ” કહેવાતા પ્રતીત્યસમુત્પાદવાદ મુજબ, કાઈ અપૂર્વ ચિત્તનું જ અસ્તિતવ અનુભવાય છે. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે વાસ્તવમાં તો સ્ફટાભત્વના આરંભથી તેના ઈષત અસંપૂર્ણવ સુધીના તબક્કાઓમાં પણ કોઈ એક જ વસ્તુનું પ્રકર્ષ–“ગમન” તે છે જ નહિ. પરંતુ ત્યાં સુધી નજીક-નજીકની ક્ષણોમાં સાદયને પટુ અનુભવ થતો હેવાથી જાણે સ્કુટાભત્વ એ જ પદાર્થ હેય ને પ્રતિક્ષણ પ્રગમન કરતે હેય એ આરાસ જ થાય છે; તેની જ અપેક્ષાએ ટીકામાં આ પ્રકષગમન ' પ્રયોગ થયેલ છે. જ્યારે તેને “અનુસરતી' ગિજ્ઞાનરૂપ પ્રથમ ક્ષણ એ વિલક્ષણ હોઈ તેની સિદ્ધિ માટે અગાઉની ક્ષણના સલ્ફટાભવનું જ કિંચિત્ પ્રાગમન થવાપણું અનુભવાતું નથી.( અલબત્ત, અગાઉની એ ક્ષણે સાથે મંદ સાદશ્યને અનુભવ થવાને, વિરોધીપણાનો નહિ. ) બીજી રીતે કહીએ તે પિતાના ધ્યેયના પુનઃ પુનઃ અનુસંધાન વડે ચિત્તમાં એવા ધમની ભૂમિકા રચાય છે, જે અગાઉની પ્રદશા કરતાં આકાર–પ્રકાર–માત્રાદિમાં અત્યંત Page #249 -------------------------------------------------------------------------- ________________ २०८ ન્યાયબિંદુ ટિપ્પણ વિલક્ષણ હોય છે. આ જ કહેવાય “પારંગતતા ', “વૈશારદ્ય ” અથવા તો ભગવદ્ગીતાની યોગારૂઢ'ની અપૂર્વ અવસ્થા. દુકની ટીકામાં અગાઉ કહેલા તેમના નબળા ખુલાસા બાદ પ્રશ્નની સત્યતા સમજીને તેને ઉત્તર આપવાને થોડો પ્રયત્ન આ મુજબ થયા છે: તત: ૩ પત્ત ૩ત્તે યુનત્તર પ્રશs. ( કૃષ્ણ )માન ન વિતથમ ચઢથયેક ઘર્ષવતામુક હૃતિ T ( અર્થ: આથી પ્રકર્ષને પર્યન્ત તે કહેવાય, કે જેના પછી જે તે ભાવને પ્રકર્ષ થવાપણું રહે નહિ; જે અંતિમ ફલ માટે પ્રર્ષ પામતા જતા પૂર્વના ભાવે ઉદય પામે છે તે અંતિમ ફલરૂપ અવસ્થા તે પ્રાઈ નહિ. ) દુક વધારામાં નોંધે છે કે ગિજ્ઞાનનાં અનેક પાસાંની વિગતે ચર્ચા ગ્રંથારે પોતે વિનિમ અને પ્રમાળવાર્તા - એ ગ્રંથમાં કરી હેઈ અહીં તેમાં ન ઊતરતાં યોગિજ્ઞાનના સ્વરૂપમાત્રનો વિચાર કર્યો છે. વિનતિદેવ પ્રકર્ષપયતના ચાર તબક્કા તથા ગિતાનના સ્વરૂપ અંગે કઈ પરંપરામાંથી આધારભૂત રીતે કહેતા જણાય છે. યોગજિજ્ઞાસુઓ માટે આ બધું અનુસંધેય છે. ૩: ભાવનાને ઉપનિષદ્ધી મનન” અને “નિદિધ્યાસન'ની પ્રક્રિયાઓ સાથે સરખાવી શકાય અને “ગિજ્ઞાન ને “દર્શન” સાથે. સૂત્ર ૧૨ : 3 પ્રાધ અને માવલેય વિષય : બૌદ્ધ ક્ષણભંગવાદને અનુસરીને આમ પ્રત્યેક પ્રમાણને દિવિધ વિકલ્પ કર્યો છે. એ દ્વારા કહેવાનો ભાવ એ છે કે જ્ઞાનમાં વસ્તુ જે આકારે અનુભવાય છે તે જ આકારે પ્રાપ્ત થતી નથી, તેનાથી જુદે આકારે વસ્તુ પ્રાપ્ત થાય છે. છતાં એ બંનેની ભિન્નતાને અવગણીને, ‘ પ્રમાણુથી જેનું જ્ઞાન થાય છે તેની જ પ્રાપ્તિ થાય છે એવું આપણે કહીએ છીએ, અને એમ કઈ જ્ઞાનને પ્રમાણ કે અવિસંવાદક જ્ઞાનરૂપ માનીએ છીએ. આ રીતે ગ્રંથકારે આપણું વ્યવહારની ક૯પનશ્ચિતતા કિંવા બ્રાંતતા ગ્રંથમાં સવત્ર બતાવી છે. સૂત્ર ૧૩ : આ સત્રમાંના નિવાર અને અધિકાર એ શબ્દોને અર્થ ધર્મોત્તર અનુક્રમે “નિકટવ ” અને “દુરસ્વ” એમ કરે છે. આના અનુસંધાનમા પ૦૦માં એક શંકાકારને પ્રશ્ન રજૂ કર્યો છે: જે અર્થના નિકટવ અને દૂરત્વથી વિષયને અનુક્રમે ફુટ અનુભવ અને અસ્કૂટ અનુભવ થાય તે સ્વલક્ષણ – એમ સમજતાં સ્પર્શ અને રસરૂપ વિશે સ્વધક્ષણ નહિ કરે; કારણ કે તેમના [ ઈન્દ્રિયથી] દૂરવના સંગમાં તેમને અસ્કુટ પ્રતિભાસ પણ નહિ થાય; માત્ર પ્રતિભાસને અભાવ હશે. વળી વિજ્ઞાનરૂ૫ વિષયને બાહ્ય દેશ ન સંભવે તેથી તેનું નિકટવ કે દૂરવ પણ ન સંભવે; અને દેશ કો તે યે નિકટનું વિજ્ઞાન ફુટ હોય એવું પણ ન બને. માટે વિજ્ઞાનને પણ સ્વલક્ષણ ગણી નહિ શકાય. આને જવાબ પણ ઘ૦ઘમાં અપાયો છે જરૂર, (તે આ પ્રમાણે : “આ વ્યાખ્યા દ્વારા અન્ય વ્યક્તિમાં અન્વિત ન હોવું અર્થાત Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ ૨૦૯ અસાધારણય જ લક્ષિત છે' ઈત્યાદિ), પણ તે સ્વીકાર્ય ન ગણી શકાય. આને બદલે ‘સન્નિધાન ” એટલે ગ્ય ( = ઈન્દ્રિયગોચર) દેશમાં લેવું અને “અસન્નિધાન ” અયોગ્ય દેશમાં હોવું અથવા સર્વથા સર્વત્ર અસિત હોવું – એ વિનીતદેવને અર્થ સત્રાને વધુ સંગત બનાવતે લાગે છે. એ અથ લઈએ તે “જ્ઞાનપ્રતિભાસનો ભેદ” એટલે જ્ઞાનપ્રતિભાસની સત્તા કે અસત્તારૂ૫ ભેદ – એમ સમજીને સૂવાથી કરી શકાય. કચેરબાસ્કીએ પણ વિનીતદેવના અર્થઘટનને અહીં વધુ ૫ ગયું છે. અહીં એક બીજો પ્રશ્ન પણ વિચારણીય છે: વિનીતદેવ ધર્મોત્તરની પૂવે થઈ ગયા. તેમની ટીકા ધર્મોત્તરે અનેક સ્થળે ધ્યાનમાં લીધી છે એ વાતનો તો દુકમિશ્ર પણ સાક્ષી છે. તે સૂત્રને ઘટાવતા વિનીતદેવના સાવ જુદા અર્થઘટન તરફ શું ધર્મોત્તરનું ધ્યાન નહિ ગયું હોય ? વિનીતદેવથી પિતાની મતભિન્નતા જ્યાં જ્યાં હોય ત્યાં નામ દીધા વગર ધર્મોત્તર બરાબર ચેટથી તેને ઉલેખીને પોતાના મતનો પુરસ્કાર કરે છે. અહીં તેમ કેમ કર્યું નહિ હેય? આ સ્થળે ઉક્ત મતભિન્નતા ઉપેક્ષણય તે નથી જ. જે કે દુમિ, ઘામાં નામ દીધા વગર સપષ્ટપણે આમ કહે છે તે નોંધપાત્ર છે : નિષાનાસન્નિવાનરાવી निकटदूरावस्थानाी व्याचक्षाणो यदन्यैराख्यात'--" असन्निधान योग्यदेशे सर्वथा वस्तुनोऽभाव" રુતિ તરાક્રતિ 1( અર્થ : સન્નિવાન અને અનિધન શબ્દના અર્થ અનુ. “ નિકટ હોવું' અને “દૂર હોવું ' એમ કરીને ટીકાકાર, અન્યએ મનિધાનને અર્થ “ઇન્દ્રિયગોચર પ્રદેશમાં વસ્તુને સદંતર અભાવ ” એવો જે કર્યો છે તેનું ખંડન કરે છે.) તાવ પણ આવી શાન્તભદ્રની વ્યાખ્યા નિર્દેશી, તેનું ખંડન અત્રે અભિપ્રેત માને છે. સૂત્ર ૧૮થી ૨૧ : પ્રત્યક્ષ પરિચ્છેદનાં આ ચાર સૂત્રો સાથે મળીને પ્રત્યક્ષ અંગે એક મહત્ત્વનું પ્રતિપાદન કરે છે. આ સૂત્રોમાં સૂત્રકારે તે એકંદરે એક જ વાત ઉપસાવવા ધારી છે. પરંતુ તે બાબતના પાયામાં રહેલી એક બીજી બાબત પણ ધર્મોત્તર આ ચર્ચાના ઉત્તરાર્ધમાં સૂત્રકારની સમગ્ર વિચારદિક્ષાને ધ્યાનમાં રાખીને પલવિત કરી છે. એ બાબત પણ ઘણી મહત્ત્વની છે. આ બે બાબતે નિરૂપતાં પહેલાં એ બંનેના પાયામાં રહેલા મુખ્ય બૌદ્ધ - યોગાચાર અને સૌત્રાન્તિક પરંપરાને અભિમત – સિદ્ધાંત ધ્યાનમાં લઈએઃ (૧) “કશુંક કશાકમાંથી ઉત્પન્ન થાય છે' એવી સમજણને નકારીને “કશુંક હોય છે, ને કશુંક થાય છે” એમ નિરૂપતે પ્રતીત્યસમુપાદવાદ ( = અન્ય પરંપરાઓને “કાર્યકારણભાવ”). આ એક પાયાના બૌદ્ધ સિદ્ધાંતનું મૂળ પણ બૌદ્ધ ક્ષણભંગવાદ છે. (૨) વિષયના જ્ઞાનની સાથે જ એ જ્ઞાનનું જ્ઞાન થાય છે એવું આ પ્રત્યક્ષપરિચ્છેદમાં જ પ્રતિપાદિત “સંવેદન'રૂપ પ્રત્યક્ષનું ક૯૫ન. ઉક્ત સૂત્રોનું પ્રતિપાદ્ય વિષય છે પ્રત્યક્ષજ્ઞાનની પ્રક્રિયા. શું આ પ્રક્રિયામાં સાધનરૂપ અને ફળ ( = સાધ)રૂપ ભાગ અલગ અલગ છે ખરા ? પહેલાં તો એ નકકી કરવું જોઈએ ન્યા. બિ. ૨૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ શo ન્યાયબિન્દુ ટિપ્પણ કે પ્રત્યક્ષજ્ઞાનનું ફળ શું. ફળની વાત કરતાં જ આપણે વ્યાવહારિક જગતનાં સંવેદના સ્તરે ઊભા છીએ એ યાદ રહે. એ રીતે ઉક્ત પ્રશ્નને ઉત્તર અગાઉ ધર્મોત્તરે આ પ્રત્યક્ષપરિચ્છેદના પ્રથમ સત્રમાં જણાવ્યું જ છે ઃ અર્થ ક્રિયાકારી વિષયમાં પ્રવર્તન કરાવવા સમર્થ એવું તે વિષયનું સ્પષ્ટ દર્શન થવું એ પ્રત્યક્ષજ્ઞાનનું ફળ છે. એટલે કે પ્રત્યક્ષજ્ઞાન પોતાના “પ્રત્યક્ષ' નામને લાયક ઠરવા “પ્રદર્શક ” હેવું ઘટે. આ પ્રદર્શકત્વ તે ફળ. હવે મૂળ સવાલ પૂછીએ કે આ જે પ્રત્યક્ષ જ્ઞાન (= પ્રમા કે પ્રમિતિ ) છે તેને સિદ્ધ કરનારું ને તેની પૂર્વે સંભવનારું એવું તેનું કારણ – જેને કેટલીક પરંપરાઓ પ્રમાણે” ( પ્રભાકરણ) કહે છે - જુદું માનવું જોઈએ ખરું? શું સમગ્ર પ્રત્યક્ષવ્યાપાર આ પ્રમાણુ અને પ્રમાં એવાં બે પગથિયાં બનેલું છે ? ન્યાય આદિ કેટલાંક દશનાએ એવાં પગથિયાં સ્વીકાર્યા છે. અત્રે ધમકાતિ એના નકારાત્મક જવાબ સૂચવે છે. પ્રત્યક્ષ પોતે જ પ્રમાણ અને પ્રમિતિરૂ૫ છે - એ એક ક્ષણને જ બનાવ છે; પ્રથમ ક્ષણ પ્રમાણુરૂપ ને પછીની ક્ષણ પ્રમિતિરૂ૫ - એ પ્રકારે બે ક્ષણને બનાવ નહિ. હવે એકનું એક પ્રત્યક્ષ એ પ્રમાણુ અને પ્રમાણફળ એક સાથે જ કઈ રીતે હેઈ શકે ? ઉત્તર એ છે કે જુદા જુદા દૃષ્ટિકોણથી તેને વિચાર કરવાથી ( = “ વ્યાવૃત્તિભેદે ') તે, તે તે રૂપે વ્યવહારાઈ શકે; જેમ કે એ જ્ઞાનમાં જે તે વિષયને આકાર પ્રતિબિંબિત હૈઈ (=સારૂવાત ') એ જ્ઞાન “ પ્રમાણુ” એટલે કે વિષયના યથાર્થ જ્ઞાનનું સાધન છે. તો બીજી બાજુ એ જ પ્રત્યક્ષ જ્ઞાન વિષયના યથાર્થ બેધરૂપ એટલે કે પ્રમિતિ કે અર્થપ્રતીતિરૂપ હેઈ ફળ પણ ગણાય. આને બદલે જે પ્રમાણ અને પ્રમિતિને જુદાં માનવામાં આવે તે “પ્રમાણુ'ની અવસ્થામાં વિષયની પ્રતીતિ ન હોવી જોઈએ, જે પ્રમિતિ માં જ સંભવે. હવે જે પ્રમાણ એ પ્રતીતિરૂપ ન હોય તે તે અર્થાધિગતિરૂપી અને પરંપસ્યા પ્રાપકપણારૂપી આવશ્યક ધમથી રહિત થતાં “પ્રમાણુ” કહેવાવા યોગ્ય નહિ રહે. પહેલાં જ્ઞાન અને પછી જ્ઞપ્તિ, પહેલાં પ્રમાણ અને પછી પ્રમિતિ કે પહેલાં જ્ઞાનક્રિયા અને પછી જ્ઞાનફળ - આવી ક્રમિકતા ધમકીતિને માન્ય નથી. બીજા શબ્દોમાં પહેલાં જ્ઞાન અજ્ઞાત હોય અને પછી જ્ઞાન જ્ઞાત થાય એવી કલ્પના જ જ્ઞાનના સ્વભાવથી વિરુદ્ધ છે. વળી બૌદ્ધ સ્વસંવેદનપ્રત્યક્ષની ક૯૫ના મુજબ પણ જ્ઞાન એ જ્ઞાતરૂપે જ પ્રગટે છે. એ અનુસંધાનમાં જ પ્રસ્તુત સૂત્રની પ્રમાણુ અને પ્રમાણુળની અભિન્નતાની વાત આવી પડે છે એમ કહેવું જોઈએ. બૌદ્ધ કલ્પના મુજબ જ્ઞાન અને જ્ઞાતા જુદા નથી. એમની દૃષ્ટિએ તે જ્ઞાન એટલે જ ચિત્ત; જ્ઞાનથી પૃથક્ એવું કઈ ચિત્ત કે પૃથફ એ કોઈ આત્મા છે જ નહિ. આ સંદર્ભમાં પણ પ્રમાણુ અને પ્રમાણુફળની અભિન્નતાની વાત સ્વીકારવાનું અનિવાર્ય છે. પ્રમાણને જે કરણ માનીએ તે એ કરણના પ્રયોક્તા તરીકે આત્મા કલ્પ પડે, ને એ આત્મા અનેક ક્ષણ દરમિયાન અસ્તિત્વ ધરાવતો કપ પડે; તે જ તે પ્રમાણુ વડે પ્રમ કે બોધ પ્રાપ્ત કરી શકે. ક્ષણભંગવાદી બૌદ્ધ આવા સ્થાયી આત્મતત્વને સ્વીકારતા નથી. તેથી તેના કરણ તરીકે પ્રમાણ પણ શી રીતે કલ્પાય? પ્રતીત્યસમુત્પાદવાદ મુજબ જ્ઞાનની કહેવાતી Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ ૧૧ કારસામગ્રીની ક્ષણુની અપેક્ષા રાખી ચિત્ત કે જ્ઞાનની ક્ષણુ અસ્તિત્વમાં આવે છે. એ જ્ઞાન પેાતે પ્રકાશરૂપ કે એધરૂપ જ હોય છે. એટલે તે જ્ઞાનને માત્ર દષ્ટિભેદે ઓળખાવવા ખાતર . પ્રમાણ ' કે ‘પ્રમાણફળ ' એવાં નામે ઉલ્લેખી શકાય. કઠિયારેા ફરસીથી લાક્ડાને સ ંપ કરીને લાકડામાં છેદ પેદા કરે એ પ્રકારના ભૌતિક અથમાં ઈન્દ્રિયથી વિષયના સપ સધાતાં જ્ઞાન પેદા થાય છે તેમ કહેવું ખરાબર નથી; કારણ કે આવી ક્રિયા કરનારા અને ફળ પામનારે! કોઈ સ્થાયી કર્તા જ હાતેા નથી. ધર્માંત્તર કહે છે કે આ પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ અને પ્રમાણુળ એ બે વચ્ચે અહી માટે છે કે પ્રમાણ અને પ્રમાણુળ સ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ છે. - ઉભય એકસાથે એટલા જન્યજન ભાવ નહિ પણ વ્યવ સૂત્રમાં નિરૂપેલા સિદ્ધાંતની ભૂમિકારૂપ એક અન્ય તથ્યનું પક્ષવન સુત્રવિવેચનના ઉત્તરામાં કરાયુ છે. - પ્રત્યક્ષજ્ઞાન પાતે તે પ્રમાણુફળ અને તેનુ અ સાથેનુ' સારૂપ્ય તે પ્રમાણ કહેવાયુ અને પ્રમાણ તથા પ્રમાણફળ વચ્ચે જન્મજનકભાવ નહિ પણ વ્યવસ્થાત્મ્ય-વ્યવસ્થાપભાવ છે એમ પણ કહેવાયુ. હવે આ બંને વચ્ચેના આ સંબંધ નક્કી કરી આપનાર (વ્યવસ્થાવજ) તે પ્રત્યક્ષજ્ઞાન પોતે નહિ પણ તેની ઉત્તરક્ષણે પ્રભવતા વિકલ્પપ્રત્યય છે, અર્થાત પ્રત્યક્ષજ્ઞાનનું સ્વરૂપ આકારનાર તે વિકલ્પ છે. એ વિકલ્પ પ્રત્યક્ષજ્ઞાનના સ્વરૂપને વ. હા રૂપે પ્રગટ કરે છે, જેને લીધે એ જ્ઞાનને ખેાલી બતાવવાનું તેમ જ એ જ્ઞાનને આધારે કાઈ અથ ક્રિયા સિદ્ધ કરવાનું પણ શકય બને. વિકલ્પ વગર એ જ્ઞાનનું વ્યવહારજગતમાં કોઈ ફળ નીપજતું નથી. એ વ્યવહારદૃષ્ટિએ જ ધર્માંત્તરે વિકલ્પથી નહિ અનુસરાતા જ્ઞાનને અસહ્ત્વમેવ . ( ‘ ન હેાવા બરાબર જ') કહ્યું છે, તત્ત્વષ્ટિએ નહિ. એ ‘ તત્ત્વ ’ને સ્પષ્ટ કરવા માટે જ આ ચર્ચામાં આગળ ઉમેરવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ જ્ઞાન પોતે તે વિકલ્પરહિત જ હૅાવાનું. એટલે કે પ્રત્યક્ષજ્ઞાનની ઉત્તરક્ષણે જન્મનાર વિકલ્પ પોતે કાંઈ પ્રત્યક્ષજ્ઞાનના ભાગ નથી. જેમ કાઈ દૃશ્યની ખ઼ી લેનાર કેમેરા પોતે કાંઈ દૃશ્યના ભાગ ગણાય નહિ, તેમ જ વિકલ્પ પ્રત્યક્ષજ્ઞાનને આકારી આપે તેથી કાંઈ પોતે પ્રત્યક્ષજ્ઞાનના ભાગ ન ગણાય. પ્રત્યક્ષજ્ઞાન એ સત્ એવા ધર્માં છે તે વિકલ્પ એનું ચિત્તવાસના મુજબ અટન કરે છે. અહી બૌદ્ધ દૃષ્ટિ એ વાત પર ખાસ ભાર મૂકવા માગે છે કે વિકલ્પ દ્વારા પ્રત્યક્ષજ્ઞાનનું જે અર્થઘટન થાય છે તે પ્રત્યક્ષજ્ઞાનની જેમ માત્ર અગ્રાહી ન હોતાં ‘ આશય કે ચિત્તમાં રહેલી વાસનાને લીધે તત્ત્વતઃ અનગ્રાહી છે. એટલે કે પ્રત્યક્ષજનિત વિકલ્પ પૂર્વ પદ્મા'નું પણ પૂર્વાંગ્રહથી ગ્રહણ કરે છે, ને તેથી જ તે પ્રમાણુ નથી, માત્ર પ્રમાણુનું અસત વન છે. છતાં એનાથી, કહેવાતા ‘ વ્યવહાર ’ ચાલે છે, માટે આભાસી રીતે પ્રમાણ કે યથા જ્ઞાનરૂપે ભાસે છે. = આ પ્રકારની રજૂઆત દ્વારા સંસાર-વ્યવહારના પાયા કેવા નિળ છે એવુ જ ધીર પ્રતિપાદન કરવાનું શાસ્ત્રકારને ઈષ્ટ છે. એમ Page #253 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ ટિપ્પણ દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થનુમાન સૂત્ર ૧ : કોઈ પદાર્થનું જ્ઞાન અને તે જ્ઞાનનું અભિધાન એ તદ્દન વિલક્ષણ બાબતે છે તે વાત પર પ્રત્યક્ષની ચર્ચામાં પૂરતે ભાર મુકાયો છે. તે જ દષ્ટિને વશ વતીને અહીં જ્ઞાન તરીકે અને વાદાદિમાં રજૂ કરાતી દલીલ તરીકે – એમ બે રૂપે વ્યવહારતાં અનુમાન અત્યંત વિલક્ષણ છે તે વાત પ્રસ્તુત સૂત્રને નિમિત્ત ધર્મોતરે કરી છે તે તે ગ્રંથકારના જ પ્રફુટ આશયનું નિપુણ અનુસરણમાત્ર છે. ગ્રંથકાર જ્ઞાનસિદ્ધાંત અને વાદવિધિ એ બેનાં ક્ષેત્ર અત્યંત ભિન્ન આંકવા ધારે છે. એક અનુમાન માનસિક બનાવે છે. અન્ય * અનુમાન' વાચિક વ્યવહાર છે. એ બંનેનું એક લક્ષણ કહી શકાય નહિ. આમાંથી એ વનિ પણ સહજ રીતે નીકળે કે સ્વાર્થનુમાન એ જ પ્રમાણ છે, પરાર્થાનુમાન તે માત્ર અન્યના ચિત્તમાં સ્વાર્થનુમાનના ઉદયને સહાય કરવાને સામાજિક વ્યવહારમાત્ર છે. સૂત્ર ૩ : ત્રિવાતિ : અહી ઘ૦૦ નોંધે છે કે અનુમાન એ ત્રિરૂપ લિંગથી જન્મતું જ્ઞાન છે એમ કહીને લિંગના સ્વરૂપ અંગેના અન્ય છ પક્ષોને નિરાસ ગ્રંથકારને અભિપ્રેત છે. સૂત્ર ૪ : મૂળમાંના પ્રH MYરદયવસ્થા એ સમાસમાં પ્રભાઇટ અંશ તે ઠઠ-સમાસ છે અને નહિ કે પછી-તત્પષ, તેમ ધ•n૦માં સ્પષ્ટ કરાયું છે, અને ધર્મોત્તરે દેખીતી રીતે તેને વદીતપુરણ ગણુ વિગ્રહ કર્યો છે તેને બચાવ કરતા ઘ૦૫૦ ઉમેરે છે કે એ દ્વારા તો “અર્થપ્રદર્શન કર્યું છે. ધર્મોત્તરને આવો બચાવ અત્રે વાજબી છે ખરો ? આ ગ્રંથકારે મનને શબ્દ એક સંદર્ભમાં મુખ્યામાં અને અન્ય સંદર્ભોમાં બે જુદા જુદા લક્ષ્યાર્થોમાં વાપર્યો છે તે નોંધપાત્ર છે. ધર્મોત્તરે આ અંગેની બહુ ઉપયોગી સ્પષ્ટતા કરી છે. ધર્મોત્તરની વાતને વધુ યોગ્ય રીતે રજૂ કરતી નીચેની કારિકા ઘ૦zમાં છે : समुदायस्य साध्यत्वात् धम मात्रे य धर्मिणि । अमुख्येऽप्येकदेशत्वात्साध्यत्वमुपचर्यते ॥ આ કારિકામાં મનમેને સ્થાને સાચ્ચ શબ્દ વાપર્યો છે તે નોંધવું જોઈએ. અહીં સાધ્યને મુખ્યાથ ધમધમીના સમુદાયરૂપ હોવાનું જણાવ્યું છે. જ્યારે મુખ્યર્થના અંશરૂપ એવા ધમરૂપ કે ધમિરૂપ અર્થો લક્ષણ( = ૩ઘવાર)થી પ્રાપ્ત થાય છે. આવી જ અન્ય એક કારિકામાં અનુમય માટે શબ્દ વાપર્યો છે. આ રજૂઆતની ભૂમિકામાં છે બૌદ્ધો દ્વારા ધમધર્મિભેદને તાવિક રૂપે થયેલે અ સ્વીકાર. તેથી તાત્વિકરૂપે કે મુખાર્થમાં અનુમાનના સાધ્ય( =અનુમેય)નું સ્વરૂપ ધમધર્મિ. સમુદાયરૂપ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ હવે જ્યારે મનુષ્ય કોઈ સ્થળ-કાળવિશિષ્ટ અધિકારણ કે ધમીને જ્ઞાનનો વિષય બનાવતે હોય છે ત્યારે તેના વિશેષ ધર્મોનું આકલન ઈન્દ્રિયોથી કરવાની સાથેસાથે તે વખતે ઇન્દ્રિયપ્રત્યક્ષ થયેલા એક યા બીજા ધર્મને આધારે “ કલ્પનાવશાત તે ધર્મના સામાન્યનું પ્રહણ કરી પૂર્વગૃહીત સાહચર્યજ્ઞાન જનિન વ્યાપ્તિના સ્મરણ ઈત્યાદિને કમે તે અધિકરણના કોઈ અપ્રત્યક્ષ એવા વિશેષ ધર્મને બોધ કરે છે. આ વખતે અન્ય અપ્રત્યક્ષ ધર્મને બોધ કરાવતા પ્રત્યક્ષ ધમને એ જ્ઞાતા હેતુ તરીકે જુદે તારવે છે. એ હેતુનું હેતુપણું પેલા અધિકરણને વિશિષ્ટ બોધ કરાવવામાં હોઈ, એ હેતુની દૃષ્ટિએ અનુમાનજ્ઞાનને વિષય ( = “અનુમેય ') તે પેલું અધિકરણ પતે છે; કારણ કે એ અધિકરણના વિશેષ ધમને બોધ એ અધિકરણના જ જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. હવે અનુમાનની પાર્શ્વભૂમિકામાં રહેલી વ્યાપ્તિમાં, ઉદાહરણભૂત વિવિધ અધિકરણમાં રહેલા બે ધર્મોના નિયત સાહચર્યને વિચાર થાય છે. આથી વ્યાપ્તિની દષ્ટિએ અનુમેય તે હેતુથી સિદ્ધ કરાનારો ધર્મ છે. વ્યાપ્તિમાં કોઈ વિશેષ અધિકરણને ખ્યાલ ન કરાતે હોઈ તેમાં ધમ તે પાશ્વભૂમિકામાં રહી જાય છે. આમ વ્યાપ્તિની દષ્ટિએ ધર્મ એ અનુમેય છે. નીચેની ટિપ્પણુગત કારિકા મનુનેય શબ્દના સંદભભેદે થતા ઉપર્યુક્ત અથભેદને આમ સંગ્રહ કરે છે : શા વક્ષધર્મ પક્ષો મિલીયતે | व्याप्तिकाले भवेद् धर्मः साध्यसिद्धौ पुन यम् ॥ (અહીં ઘa = અનુમેય.) સૂત્ર ૭: સાક્ષ એ સમાસનો વિગ્રહ સમાનઃ વલ; એમ કમધારયરૂપે કરીને સાક્ષ એ ઉપચારથી ગણુયેલે પક્ષ જ છે એવી રજૂઆતમાં કલ્પનાગૌરવ જણાય છે એવી લાગણીને પડઘો દુકમિશ્ર પાડે છે; પરંતુ ધર્મોત્તરે તેમ કેમ કર્યું તેને ખુલાસે પણ રજૂ કરે છે. તેમનું વિવેચન આમ છે : સઘને વિગ્રહ બહુવીહિ તરીકે (સમાનઃ વક્ષ: વઘુ એમ) કરવો તે સરળ રીત છે. આમ છતાં ધર્મોત્તરે જે અટપટી સમજૂતી આપી છે તે ધમકીર્તિના પ્રમાણવિનિશ્ચય ગ્રંથના નીચેના, પ્રસ્તુત સૂત્રથી સહેજ જ જુદા પડતા શબ્દોના અનુરોધથી : સાધ્વધર્મસામાન સમાનઃ પક્ષઃ સવાસ્તટમાવોનાક્ષ: | આમ ધમકીતિને દૃષ્ટાન્તધમી ( = સપક્ષ) તે એક પ્રકારનો પક્ષ હોવાનું અભિપ્રેત છે એ ધ્યાનમાં રાખીને ધર્મોત્તરે ઋજુ માર્ગ છોડીને “ગૌરવ વાળે ભાગ લીધો છે. ધમકીતિએ પક્ષને એક પ્રકારને પક્ષ કેમ ગણો તે સ્પષ્ટ થતું નથી. વ્યાકરણશાસ્ત્ર પણ શું સાક્ષનો વિગ્રહ સમાનઃ વાર એવો ગ્રાહ્ય ગણશે ? સૂત્ર ૯ : વિનીતદેવ આ સુત્રમાંથી પ્રસારના ત્રણ પ્રકારે ફલિત કરીને એનાં ઉદાહરણ આમ આપે છે: (૧) ઉષ્ણસ્પર્શ સાધ્ય હોય ત્યારે અનુણશીત દ્રવ્ય તે સપક્ષથી અન્ય એવા Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૪ ન્યાયબિંદુ : પણ અસપક્ષનું દૃષ્ટાંત છે. (૨) તે જ સાધ્ય માટે શીત દ્રવ્ય એ સપક્ષથી વિરુદ્ધ એવા અને સપક્ષનું દષ્ટાંત છે. (૩) સૌત્રાંતિક દૃષ્ટિ મુજબ અનિત્યસ્વરૂપ સાધ્ય માટે અનિત્યવાભાવ એ સપક્ષના અભાવરૂપ અપક્ષનું દષ્ટાંત છે. વિનીતદેવના આ અર્થઘટન મુજબ જુદાં જુદાં અનુમાનોના સંદર્ભમાં આમ જુદી જુદી કેટનાં અપક્ષ શક્ય હોય છે – કોઈકમાં ભાવાત્મક તે કોઈકમાં નર્યા અભાવરૂપ. ભાવાત્મક અસપક્ષમાં કઈક પક્ષથી તદ્દન વિરુદ્ધમી ન હોતાં અન્યધમી જ હોય ને કોઈક વિરુદ્ધધમી. અભાવાત્મક અસપક્ષ એટલે જ અપક્ષમૂત દષ્ટાંતને ન અભાવ. વિનીતદેવના, અસપક્ષના આ અથધટનના સંભવિત આધાર તરીકે વિનીતદેવની “ન્યાયબિન્દુ' પરની ટીકાના સંપાદક શ્રી મૃણુલકાન્તિ નીચેની પ્રસિદ્ધ કારિકા ટાંકે છે ? तत्सादृश्यमभावश्च तदन्यत्व तदल्पता । अप्राशस्त्यं विरोधश्च नार्थाः षट् प्रकीर्तिताः ।। આમાંના ત્રણ અર્થે (બીજે, ત્રીજે ને છો) અત્રે વિનીતદેવે ધ્યાનમાં લીધા છે. પરંતુ ધર્મોત્તર અહીં ત્રણ પ્રકારનાં અસપક્ષને ઉલેખ ન જતાં અસપક્ષમાં થતા ત્રિવિધ પ્રત્યે જ ઘટાડે છે - જેમાંના એક પ્રત્યય (= તદભાવરૂપ ) એ બાકીના બે પ્રત્યયોને સંભવિત બનાવે છે. આ સમજણ વધુ સાચી જણાય છે. પરસ્પર પરિહારલક્ષણ વિરોધનું પૃથકકરણ પણ આને જ સમર્થન આપે છે. સૂત્ર ૧૨ : સૂત્રમાંના ૩વધિઋક્ષ પ્રાપ્ત એ પદનો એક દર અર્થ સ્પષ્ટ હોવા છતાં તેનાં ઘટકોને તથા સમગ્ર સમાસને સંથકારને અભિપ્રેત એ અર્થ વિચારણીય છે. આમાં રક્ષા શબ્દન અર્થઘટન એ સૌથી અગત્યની બાબત છે. એને અર્થ ધર્મોત્તરે ના નામથી (ઉત્પાદક સામગ્રી) કર્યો છે. તેવો અર્થ કરવા પાછળ ક્ષણ શબ્દની આ પ્રકારની વ્યુત્પત્તિ તેમને અભિપ્રેત લાગે છે. તે ( = ૩રપદ્યતે ) અને ત ! આમાં ધર્મોત્તરને ટક્યતેનો અર્થ ગુજારે (= ઉત્પન્ન થાય છે) અભિપ્રેત હોવાનું અનિવાર્ય લાગે છે. હૃશ્યતેને આ અર્થ પ્રસિદ્ધ નથી; જ્ઞા ( = ૧ણાય છે) એવો અર્થ જ વ્યાપક રીતે પ્રસિદ્ધ છે. આમ છતાં ટિએ પણ આ સૂત્રમાંના ઢક્ષા શબ્દને અર્થ ા૨ા આપે છે તે નોંધપાત્ર છે. બીજી બાજુ વિનીતદેવ ટકાનો અથ ટa gતિ ( = જે લક્ષાય તે ) એ શબ્દથી કરીને વિષયપરક અથ નિર્દેશતા જણાય છે. આખા સમાસને અથ તેઓ ચોથો વિષયઃ કરે છે તે પરથી લાગે છે કે સત્તાના વિષય રૂપ અર્થને વિઘવતા (વિષયપણું ) એવા ભાવપરક અર્થમાં તેઓ લે છે. એટલે આખા સમાસને અથ “ ઉપલબ્ધિની વિષયતાને પામેલો ” એ ગણીને તેઓ વોચોવવિષય એવો એકંદર અર્થ આપે છે. આ અર્થઘટન પણ થોડીક ચતાણુવાળું જરૂર છે. અહીં તે મને એવી ધર્મોત્તરને અભિપ્રેત કરણપરક વ્યુત્પત્તિ સ્વીકારીને તેને સાજો અર્થ સમજીને છેવટે “સ્વભાવ ' એવો અર્થ કરે સૌથી ઉચિત લાગે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પાર છે : પ્રત્યક્ષ ૨૧૫ 6 : અહો અન્ય વસ્તુના જ્ઞાન ઉપરાંત એ અન્ય વસ્તુને પણ અનુપલંભરૂપ કહેવામાં શી સાર્થકતા તે સ્પષ્ટ થતું નથી. સૂત્ર ૧૩ : સૂત્રમાંના વમવિરોષ એ પ્રયોગને ચેરબાસ્કી presence of an individual entity એ રૂપે અનૂદિત કરે છે તે વ્યાકરણદષ્ટિએ તેમ જ સૂત્રાર્થની દષ્ટિએ યોગ્ય ગણાય ? અહીં વિશેષને અથ “વિશિષ્ટ ” એવે છે. વળી presence માટે મૂળમાં કોઈ શબ્દ નથી કે તેને અધ્ય હાર પણ શક્ય નથી. એ જ વિદ્વાને ટિપણમાં “સ્વભાવવિશેષ ને અર્થ પાશ્ચાત્ય તત્ત્વવિચારક લેકની પરિભાષામાં ' આગવું અસ્તિત્વ ” ( existence individually distinct) એમ આપે છે. આ અન્ય અર્થ પણ એમના અનુવાદની જેમ જ સ્વીકાર્ય નથી. “આગવું અસ્તિત્વ' તો પિશાચાદિ અદશ્ય ભાવોને વિષે પણ કહી શકાય, તે શું તેને ય સ્વભાવવિશેષ ગણીને ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત ગણવું ? “સ્વભાવવિશેષ અને અર્થ છેવટે દૃશ્ય, શયદર્શન કે અવિપકૃષ્ટ એ સ્વભાવ કરવો જોઈએ એવું ખુદ ચેરબાસ્કીએ જ ટાંકેલું વિનીતદેવનું અર્થઘટન જ ન્યા લાગે છે. એ અર્થઘટન ઉપર્યુક્ત અનુવાદ વખતે કેમ ધ્યાનાહ નહિ ગણાયું હોય ? આ અને પછીના સૂત્રમાં વપરાયેલા વાવ શબ્દ દ્વારા સૂત્રકારને “આગવી (૨ ) અવસ્થા (મra)” અભિપ્રેત જણાય છે. અલબત્ત, અહીં માત્ર ' આગવી અવસ્થા ” ઉલ્લેખીને એ અવસ્થા ધરાવનાર વરતુ” અર્થાત ધમને ઉલ્લેખ પણ – બૌદ્ધ ગુણગુણિના અભેદની દૃષ્ટિ મુજબ – કરાયેલે માની શકાય. સૂત્ર ૧૩ : આ સૂત્રમાં ઉલ્લેખેલા સ્વમાવતિવમાંના સ્વભાવ શબ્દને અર્થ, “સ્વભાવહેતુ 'માંના “સ્વભાવ” શબ્દના અર્થથી જુદે સમજવાનું છે. દુક સૂચવે છે તેમ અને તેને અર્થ “સ્વરૂપ” એવો કરવાનો છે. જ્યારે “સ્વભાવહેતુ ”માં “સ્વભાવ ને અથ “કોઈ અન્ય ધર્મ સાથે અવિનાભૂત એવા ધમ' એવો છે. માત્ર સ્વભાવહેતુ જ નહિ, કાર્ય હેતુ પણ પિતાના સાંધ્ય પર “સ્વભાવપ્રતિબંધ” ધરાવે છે. ' સ્વભાવ પ્રતિબંધ’ શબ્દના ઉપગ વડે સૂત્રકાર એવું સૂચવતા જણાય છે કે એક દષ્ટિએ કાર્ય હેતુ એ પણ સ્વભાવહેતુ જ છે – કાર્ય એ કારણરૂપ સ્વભાવવાળું છે માટે કાર્ય પરથી કારણનુમાન થાય છે. અગાઉ અનપલબ્ધિરૂપ હેતુના સંદર્ભમાં “સ્વભાવવિશેષ' શબ્દ વાપર્યો હતો તે પણ ઉપરના બે પ્રયોગો સાથે તુલનીય છે. તેમાંના “સ્વભાવ’ શબ્દને અર્થ શ્રી કચેરબાસ્કી સંભવતઃ entity એવો તેમ જ શ્રી મૃણાલકાન્તિ “object ” – એમ કરે છે તે ધમધમીના અભેદના બૌદ્ધ વલણને ધ્યાનમાં રાખીને – એમ સમજવું જોઈએ. પરંતુ ઉપર બે કિસ્સામાં નોંધેલા ધર્મપરક અર્થમાં જ શું સૂત્ર ૨.૨ ૩, ૪ ના ૩માવવિશેષ ' પ્રયોગમાં પણ માવ શબ્દ ન વાપર્યો હોઈ શકે ? ધર્મકીતિ સર્વત્ર ધમધમીના અભેદના સિદ્ધાંતને વળગી રહેલા જાણતા નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ન્યાયબિન્દુ ટિપ્પણ સૂત્ર ૨૨, ૨૩ : અહીં પ્રસ્તુત ચર્ચામાં અનુપલભહેતુ સાવ વીસરાઈ ગયે હેય એમ લાગે છે. એ પ્રકારના હેતુમાં સ્વભાવપ્રતિબંધ કથા નિમિરો એ કયાંય સૂત્રકારે કે ધર્મોત્તરે સ્પષ્ટ કર્યું નથી. વિનીતદેવ પણ સ્પષ્ટ કરતા નથી. સૂત્ર ૨.૨૮ ની ઘ૦૦ ટકામાં દુક એક સ્થળે જે વાત કહે છે તે પરથી આ પ્રશ્નને તેમને અભિપ્રેત ઉત્તર સ્પષ્ટ થાય છે : શ્વમારહેતાન્તર્માણનુવમસ્થ તતઃ પૃથકારણે પ્રતિવસ્ત્રવ્યવસાયવરદ્રિવ્યવયમ્ | (આમ અનુપલંભને સ્વભાવહેતુમાં અંતર્ભાવ છતાં તેને જુદો પાડવાને હેતુ તે જ્ઞાતાને વિશિષ્ટ નિશ્ચયાકાર એમ સમજવું.) વિનીતદેવની ટકાના અંગ્રેજી અનુવાદની ટિપ્પણમાં શ્રી મૃણાલકાન્તિ ગંગોપાધ્યાયે પ્રમાણુવાતિક ભાષ્યમાંના પ્રજ્ઞાકરના મતને ટાંક્યો છે તે પણ આ જ દિશા બતાવે છે : મનપત્રમ્ ૩ દિ પ્રતિષ કૃતિ તાત્રયનિષરવત્તાવ પ્રતિષ: 1 ( “અનુપલંભ જ પ્રતિષેધરૂપ હેવાથી અનુપસંભ પ્રતિ પ્રતિષેધ તત્માત્રાનુબંધી હોઈ અહી પણ પ્રતિબંધને અર્થ તાદાત્મય જ છે.) આ ઉપરાંત ઉક્ત ટિપ્પણમાં “ન્યાયમંજરી માંને જયંતને અભિપ્રાય તથા “હેતુબિંદુટીકા માંને અચંટને અભિપ્રાય પણ ટાંકવામાં આવ્યું છે; તે બંને અભિપ્રાય પણું અનુપલંભ-હેતુને સ્વભાવહેતુરૂપ જ ગણે છે. ધર્મકતિ કે ધર્મોત્તરનું આ બાબતનું મૌન કળી શકાતું નથી. સૂત્ર ૨૨ : 2 : અહીં તથા તૃતીય પરિચ્છેદના ૧૮મા સૂત્રની અવતરણિકામાં તથા તેના જ પરિચ્છેદ 2માં આવતા પ્રતિસાદા શબ્દને વડીતત્પ૦ ગણ્યો છે સૂત્ર ૨૫ : આ સત્રની અવતરણિકા અનુરૂપ લાગતી નથી; કારણ કે આ સૂત્રમાં અદશ્યાનુપલંભથી પ્રતિષેધસિદ્ધિ કેમ નથી થતી એવા પ્રશ્નને જવાબ નથી; એમાં તે પ્રતિષેધસિદ્ધિ દશ્યાનુપસંભથી જ થાય એમ ભારપૂર્વકનું કથન માત્ર છે. એટલે અવતરણિકા આમ હોત તે ઇન્ટ ગણાતઃ “શું અદશ્યાનુપલંભથી પ્રતિષેધસિદ્ધિ સંભવે ? – એવા પ્રશ્નનો ઉત્તર આપે છે – ” આ પ્રમાણે ધર્મેતરની ઉક્ત અવતરણિકામાં ઉલ્લેખેલું કારણ તે આની પછીનાં બે સૂત્રોમાં આપ્યું છે. દુર્વેકમિશ્રની આ ભાગની ખંડિત ટીકામાં અવતરણિકાની અનનુરૂપતા પ્રશ્નકારે ચીધી છે. કે દુર્વેક એને જવાબ આપવા કે શિશ કરે છે. સાયનિવનટિઇનમાં પણ આ અંગે ટૂંકે ઊહાપોહ છે. સૂત્ર ૨૭ : 11 : સૂત્રારંભના અન્યથા શબ્દનું ધર્મોત્તરનું અર્થઘટન વિવે છે. ધર્મોતરે કરેલા અર્થધટનમાં અન્યથા એ શબ્દની આગળ-પાછળ કંઈક જોડવું જણાય છે. આગળ અન્યત્ર કે મદિન વિશે ( = અન્ય વિકપમાં ) એવા શબ્દો અને પાછળ સતિ ( = હોવાથી ) એ પદ, આમ અશ્વથા શબ્દમાં આગળ-પાછળ ઉપયુક્ત અધ્યાહારો કરીને “ અન્ય પ્રકારમાં એથી ઊલટું હોઈને ” એવું એક પેટાવાય એક જ શબ્દમાંથી તારવ્યું છે. સૂત્રના ભાષાપ્રવાહને પકડીએ તે આવું ક્લિષ્ટ અર્થધટન કરવાનું કઈ પણ રીતે એગ્ય ન ગણાય. Page #258 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ : સ્વાર્થનુમાન ૨૭ ખરેખર તે “અન્યથા' શબ્દને અન્વયે તરત પછીના વાક્યના ભાગ તરીકે જ કરવાનો છે. એટલે અર્થપ્રવાહ આ છે: “એથી ઊલટું અર્થાત જ્યારે કોઈ અર્થ અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત કિંવા દેશકાલસ્વભાવવિપ્રકૃટ હોય ત્યારે ...” ઇત્યાદિ. અકિલષ્ટ અથધટનની સહજ ફાવટવાળા વિતીદેવે ન્યથાને ભાવ યોગ્ય રીતે જ તારો છે : િક્તો વિરોષો નાથી તદ્દા ( = જે [ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્તની જ અનુપલબ્ધિરૂપ ] યથાત વિશેષ વાળી અનુપલબ્ધિને આશ્રય ન લેવાય તો ). પપ્પ૦ પણ અન્યથા શબ્દના વાક્યરચનાની દૃષ્ટિએ કિબર અને અશક્ય એવા ધર્મેતરકૃત અર્થધટનને ઉલ્લેખતાં કહે छ : मूले वन्यथा चानुपलनिधनगप्राप्तेग्वित्येकवाक्यतयैवार्थः संगच्छते । नाप्यशम्दार्थव्याख्या नाप्युत्तरपदव्याख्याने पूर्व पक्षवचना(न)प्रयासः कश्चित् । तथा तु न प्रकान्त धर्मो તિ મિત્ર સુમં? ( અર્થ : મૂળ સૂત્રમાં તે અન્યથા પદને ત્યાર પછીના શબ્દો સાથે એક વાકય તરીકે જ અથ* બંધ બેસે છે. અહીં સુત્રના શબ્દાર્થને છોડીને અર્થાત અન્ય શના અધ્યાહાર કરીને અર્થ કરવાની તેમ જ સત્રનાં પાછલાં પદે સમજાવવા માટે વધારામાં કઈ પૂવપક્ષ કે પૂર્વભૂમિકાનું કથન કરવાના પ્રયાસની જરૂર જ નથી. પરંતુ ધર્મોત્તરે તે રીતે અર્થ કર્યો નથી, તો એમાં અમે શું કરીએ ?) 2 : મયુઝઘિકaratતેવું રાજારામવિવાટેલુ – સૂત્રના આ શબ્દનું ધર્મોત્તરનું અર્થધટન વિનીતદેવના અર્થધટનનું જ અનુસરણ જણાય છે. “અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત' શથી જ્ઞ ન માટેના અન્ય પ્રત્યના વૈકાવાળા પદાર્થો સમજવા અને “ દેશ-કાલ-સ્વભાવને લીધે વ્યવહિત બનેલા' એ શબ્દથી સ્વભાવવિશેષરહિત પદાર્થો સમજવા – આવું બંનેનું કહેવું છે. આમ બંને વિશેષ “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ ”ની બે જુદી જુદી વરતોનો ભંગ સચવતા ગણાવાયાં છે. બેમાંથી એક હારતના ભંગથી ય પદાર્થ “અન-ઉપ.' લબ્ધિલક્ષણપ્રાપ્ત' બની જાય છે. અહીં દેશ, કાળ અને સ્વભાવ એ ત્રણમાંથી ગમે તેના વ્યવધાનવાળા પદાર્થને “ સ્વભાવવિશેષરહિત ” તરીકે ગણાવેલ છે તે બાબત સૂત્ર ૨૨રૂમાંના “સ્વભાવવિશેષ” શબ્દપ્રયોગના અર્થઘટનમાં મહત્ત્વની બને છે. સ્વભાવ' શબ્દમાં દેશ કે કાળને લગતી હકીકત પણ સમાવિષ્ટ થાય છે એવું આ અર્થઘટનમાંથી ફલિત થાય છે. એ મુજબ “સ્વભાવને અર્થ “અવસ્થા ', “દશા ' – એવો કરવો ૫ડે. પણ અહીં મનમાં પ્રશ્ન અવશ્ય ઊઠે છે કે શું “દેશ” કે “કાળના વ્યવધાનને સ્વભાવ'નું વ્યવધાન કહી શકાય ખરું ? જે એમ હેય તે “સ્વભાવનું વ્યવધાન” એમ કહેવામાં જ દેશ ને કાળનું વ્યવધાન આવી જ જાય છે. તો પછી તે બેને જુદે ઉલ્લેખ શા માટે ? એટલે ખરેખર આ સૂત્રને “અનુપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એટલે જ કાં તો દેશ કે કાળથી વ્યવહિત કે કાં તે સ્વભાવથી વ્યવહિત ” એમ અર્થ ઘટાવો યોગ્ય ન ગણાય ? આમ અર્થ ઘટાવીએ તે “ અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત ” શબ્દથી ઉભયના ( = પ્રત્યયાન્તર અને સ્વભાવવિશેષના) વૈકલ્યવાળા પદાર્થો સામાન્યરૂપે વ્યકત થયા ગણાય ને “દેશ, કાળ કે સ્વભાવના વ્યવધાનમાંનાં પ્રથમ બે વ્યવધાને એ પ્રત્યયાન્તરસાકલ્યના વ્યવધાનના ઉપલક્ષક ન્યા. બિ. ૨૮ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ન્યાયઅન્ટુ : ટિપ્પણ તરીકે અને ત્રીજુ ( = સ્વભાવનું) વ્યવધાન તે સ્વભાવવિશેષના વ્યવધાનને ઉલ્લેખનારું ગણાય. આમ પ્રથમ સામાન્ય ભાવે અને પછી વિશેષ રૂપે અનુપલબ્ધિલક્ષણુપ્રાપ્તિના ઉલ્લેખ આ સૂત્રમાં થયા છે એમ માનવું યોગ્ય ગણાય. સૂત્ર ૨૮ : સૂત્રના આ શબ્દોમાં શબ્દ નામ તરીકે એટલે કે અધ્યા ત પદાથ * : જ નિવૃત્તિ ’ના અથ′ ‘જ્ઞાન * प्रतिपत्तप्रत्यक्षस्य निवृत्तिः ' • એ અથમાં નહિ પણ પ્રત્યક્ષજ્ઞાન પ્રત્યક્ષ પદાથ ' એમ ૫ના વિશેષણ તરીકે છે એમ ધર્માંત્તર માને છે. તે તેથી ગાચર પ્રદેશમાં ન હાવું ' એમ સમજીને ‘ અનુપલબ્ધિ ' એવા એ મ્રુતા પર્યાય આપે છે. વિનીતદેવ પણુ એમ જ ટાવે છે. વળી અહી ' પ્રત્યક્ષ શબ્દ પણ ૬ પ્રત્યક્ષયગ્ય ’ એવા અ ધરાવે છે એ વાત પશુ આ ટીકાકારાએ સ્પષ્ટ કરી છે. " 5, 6 : આ બે ખ'ડાનેા આશય શા તે વિચારણીય છે. મલ્લવાદી અને દુવે ચિત્રના ખુલાસા જુદા હુઈ તે વચ્ચે તારતમ્ય કરવા જેવુ છે. મધ્યવાદીને મતે ( અને તેમને અનુસરીને ચેહ્બાટ્કના મતે) અહીં શંકાકારના આશ્રય દશ્યાભાવની સિદ્ધિ કરનાર દૃશ્યાનુપલબ્ધિ તે પ્રત્યક્ષ પ્રમાણુ જ છે, અનુમાનરૂપ નહિ – એમ કહેવાના છે. ( જુએ : નનુ यथा भूतलग्राहि प्रत्यक्ष घटाभावे प्रमाणं तथाऽभाकयवहारेऽप्यस्तु किं दृश्यानुपलम्भेन लिङ्गभूतेन कार्यम् - इति पराकृ ( १ कूतं प्रकटयन्नाह नन्वित्यादि । - મજીત્રાની ટીકા ) જ્યારે દુવે મુજબ શક્રાકાર અહી આમ દલીલ કરે છે : દશ્યાભાવ એ કેવળ દૃશ્યના ઉપક્ષ ભાભાવમાત્રથી સિદ્ધ થશે, તે માટે અભાવના અધિકરણભૂત ભાવરૂપ પદા'નુ' ગ્રહણુ જરૂરી નથી. ( જુએ : અનેન વિરોધળમેવોવછમ્મામાવમાત્ર પ્રલયંપ્રતિવેષરૂપ હિન્નમસ્તુ, ન તુ નગઃ पर्युदासवृत्त्या तदेकज्ञानसंसर्गि' वस्तु, तज्ज्ञानं चेति पूर्वपक्षवादी दर्शयति । घ० प्र० ) આ છે અથધટનામાંથી કયુ વધારે સ્વીકાય? ઉક્ત એ ખડીમાંથી આગલા ખંડનું છેલુ' વાકય (મતે...વ્યવતથ્યઃ । એ) જોતાં મલ્લવાદીનુ અથઘટન સાચું જાશે, તે ખીજી બાજુ એક જ વાક્યના બનેલા પાછલેખ'ડ જોતાં દુવ* સાચા જણાય છે. વિચાર કરતાં લાગે છે કે બીજો ફ્રકા આખી ચર્ચાના સમાપનરૂપ હાઈ તેમાં ઉલ્લેખેલા મુદ્દો જ આખી ચર્ચામાં ‘વિવાદના વિષય હેવાનું જણાય છે; તે દૃષ્ટિએ દુવે**મિશ્રનું અર્થઘટન વધુ લક્ષ્યવેધી માની શકાય. એટલે કે આ સ્થળે ‘શ્યાનુપલબ્ધિ 'ના અથ' માત્ર અભાવ– પરક ન લેતાં અન્ય પદાના ભાવરૂપ લેવાના છે તે મુખ્ય પ્રતિપાદનવિષય છે અને પૂર્વ પક્ષની શ ́કા એને અંગે જ છે. (ખંડ 5ના પહેલા તે છેલ્લા વાકયમાં દયાનવજન્મ શબ્દ તુચ્છ અનુપલભરૂપ હાવાનુ જણાય છે. ) પ્રથમ આમ છતાં એટલું કહેવું જોઈએ કે મલ્લવાદીને મતે અહીં જે વિવાદના મુદ્દો છે તે અહી` વિવક્ષિત હાય કે ન હોય, પણ ધર્માંત્તરે એ મુદ્દો અન્યત્ર તેા સ્પષ્ટપણે છેડયો જ છે. એટલે મલ્લવાદી પણ અહી' સાવ ખોટા ઠરતા નથી. અભાવજ્ઞાન એ પ્રત્યક્ષને વિષય નહિં પણુ અનુમાનના વિષય છે એ ખરેખર વિચારવા લાયક પ્રસ્તાવ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ : સ્વાર્થનુમાન ૨૧૯ 7: ઇટાદિ પદાર્થને પ્રત્યક્ષ” એ વિશેષણ જેમ લાગે છે, તેમ કાળદષ્ટિએ “અતીત', વર્તમાન ” એ વિશેષણો પણ લાગે છે. હવે અસત્ એવા ઘટને લગતું “ પ્રત્યક્ષ” એ વિશેષણ જેમ આરોપિત છે, તેમ ઉપર્યુક્ત બે કાલિક વિશેષણ પણુ આરેપિત છે એમ કહેવાને આશય છે. 8; ફરી ફરી આ સૂત્રના થયિતવ્યને સ્પષ્ટ કરવા ધર્મોત્તર એ વાત ઘૂંથા કરે છે કે દૃશ્યાભાવને એટલે કે દશ્ય પદાર્થના અભાવને પ્રત્યય એ પ્રત્યક્ષ સિદ્ધ છે. માત્ર ધટાદિ પદાર્થની અભાવ-ત્યવહાર – ગ્યતા એટલે કે અભાવપ્રત્યયની અભાવનિશ્ચાયકતા જ અનુમાનસિદ્ધ છે. આમ ફરી ફરી ઘૂંટીને ધર્મોત્તર અભાવ્યવહારોગ્યતાની પણ અનુમેયતા બાબત પિતાને સૂકમ, અભાન અનિશ્ચય વ્યક્ત કરી રહ્યા હોય એવું પણ લાગે છે. અભાવવ્યવહારોગ્યતાના જ્ઞાનમાં અનુમાન વ્યાપાર માન કે કેમ એ ખરેખર વિવાદાસ્પદ પ્રશ્ન છે જ એ આગળ પણ આ ટિપણમાં નિર્દયું છે. જે અહીં કહ્યું છે તેમ ઘટાદિવિષયક અભાવજ્ઞાન પ્રત્યક્ષસિદ્ધ હોય તો પછી ઘટાદિવિષયક અભાવવ્યવહાર–યોગ્યતા પણ પ્રત્યક્ષસિદ્ધ જ માનવી પડે. છતાં સૂત્રકારને આશય સાવ ન સમજાય તેવું નથી. ઘટાદિની અનુપલબ્ધિથી પ્રથમ તેના અભાવની જે અનુભૂતિ થાય છે તે એક નિવિકલ્પ, અ#g' અનુભૂતિ હોય છે. પછી “જે જે દશ્ય પદાર્થ અનુપલબ્ધ હોય તે તે અભાવવ્યવહારોગ્ય હોય છે” એવી વ્યાપ્તિ તથા અનુલબ્ધ ધટાદિની દશ્યતાના સંયુક્ત જ્ઞાનથી તે ધટાદિની અભાવવ્યવહારોગ્યતા જ્ઞાત થાય છે. જેની ઉપલબ્ધિ થાય તે સતું છે એ વ્યાપ્તિની જેમ “ જેની ઉપલબ્ધિ ન થાય તે અસત છે” એવી નિરુપાધિક વ્યાપ્તિ સાચી ન હેઈ અનુપલબ્ધ પદાર્થની અભાવવ્યવહારોગ્યતા તે ઉપયુકત સોપાધિક (વિશિષ્ટ) વ્યાપ્તિ પર આધારિત અનુમાનથી જ સિદ્ધ થાય છે; કારણ કે જે તે પદાર્થની અનુપલબ્ધિની ક્ષણે તે પદાર્થની દશ્યતાને નિર્ણય નથી હોતો; તે બેધ સ્મૃતિજન્ય હોઈ પછીની ક્ષણે થાય છે. બીજા શબ્દોમાં કઈ પણ પદાર્થની અનુપલબ્ધિ તત્કાળ તો તે પદાર્થ અનુભવગોચર નથી એટલું જ સિદ્ધ કરે છે, પરંતુ તે પરથી તે પદાર્થની વાસ્તવિક અસત્તા તે ઉપર્યુક્ત દશ્યતાના પરામર્શથી જ અવગત થાય છે. તેથી ઊલટું, પદાર્થ ઉપલબ્ધ થાય એટલે તે ભાવવ્યવહારયોગ્ય છે એવું નિશ્ચિત કરવા માટે પ્રત્યક્ષ ઉપરાંત અનુમાનની જરૂર નથી. ઉપલબ્ધિ એ જ સત્તાનું સાક્ષાત જ્ઞાન છે, મન-માન ( =ાશ્ચાતુ-મન અર્થાત્ પાછળથી થતું જ્ઞાન) નથી. પ્રમાણપ્રવૃત્તિ સદ્ય: ભાવવ્યવસ્થાપક છે પણ પ્રમાણુનિવૃત્તિ એ તક કે પરામર્શ બાદ જ અભાવ-વ્યવહાર–ગ્યતાની વ્યવસ્થાપક બને છે એવો ભાવ છે. અભાવવ્યવહારમાં કોને અભાવ એ પ્રશ્ન થાય છે અને તેમાં સ્મૃતિઆદિની જરૂર પડે છે. 9: આમાં “યમાવતીતે.. મૂા મવતિ ' એ પાંચમા વાક્યને અર્થ અસ્પષ્ટ છે. [12, 13 : આગળ ખંડ 5, 6માં કહેલું કે અભાવનિશ્ચયમાં માત્ર ઉપલંભાભાવ (જેને દુર્વેક પ્રણયપ્રતિષેધા અને તુજી કહે છે તે) પર્યાપ્ત નથી, પરંતુ જેને ઉપલંભ ન થતું હોય તે સિવાયની અન્ય વસ્તુને તે જ સ્થળકાળે ઉપલંભ (જેને Page #261 -------------------------------------------------------------------------- ________________ २२० ન્યાયમિંદુ : ટિપ્પણ જ્ઞાનસ સર્પી ઉપલભ હ્યો છે તે) પણ આવશ્યક છે; કારણ કે તે ઉપલ ને લીધે જ અભાવસાધક અનુમાન માટેના દયાનુપમરૂપ લિંગને નિશ્ચિય થાય છે. ઢૂંઢમાં : એ એ ખડોમાં અભાવનિશ્ચયમાં અનુમાનના અંશની આવશ્યકતા ઉપર ભાર મૂક્રેલે, ત્યારે આ ખંડ 12માં તે જ જ્ઞાનના પાયામાં પ્રત્યક્ષજ્ઞાનને પણ અંશ છે તે પર ભાર મૂકીને વળી ખ′ડ 13માં પ્રત્યક્ષ અને અનુમાન એ બંને પ્રમાણેાના વ્યાપારની સમાન જરૂર છે એ સમગ્ર સત્ય સ્થાપ્યું છે. આ ચાર ખંડોની વાતના સાર આટલો છે ઃ ઇન્દ્રિય દ્વારા કેવળ પ્રદેશનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં જ ધટાદિના અભાવનુ જ્ઞાન પણ છુપાયેલું છે ~ ‘ અત્રે ભૂતલ છે એવા વિપમાં અત્રે ઘટાદિ ઉપલબ્ધ નથી ' એવા અન્યગવચ્છેદ આવશ્યક રીતે સમાયેલો જ છે. પણ ‘ જે જે પેાતાને ઉપલબ્ધ ન થાય તે બધું નથી એવુ ન કહી શકાય ' એવી સમજવાળા જ્ઞાતા ‘અત્રે ધટાદિ ઉપલબ્ધ નથી ' એ પથી ‘ અત્રે ધટાદિ નથી ' એ નિશ્ચય કરતાં પહેલાં અભાવના પ્રતિયેાગી ધટાદિની દૃશ્યતાને નિશ્ચય કરી લિંગપરામર્શરૂપ પ્રક્રિયાથી ઘટના અભાવ અનુમિત કરે છે. જે જે ઉપલબ્ધ થાય છે તે તે છે જ, પણ જે જે અમુક નાતાને ઉપલબ્ધ થતુ' નથી તે તે નથી જ – એમ ન કહી શકાય ' – આ સમજણ ઉપયુક્ત ચર્ચાના પાયામાં છે. આ રીતે ખોદ્દો ભલે અનાત્મવાદી કે નિરીશ્વરવાદી હોય, પણ તેએ ગૂઢવાદ પ્રત્યે અવિરોધી વલણવાળા તો જરૂર છે એના ચાખ્ખો પુરાવા આમાં મળે છે. આથી તે ‘ન્યાયેબિન્દુ 'માં યાગિપ્રત્યક્ષ પણ સ્વીકારાયું છે. પ્રસ્તુત ખ ́ડ 12, 13નું વક્તવ્ય રજૂઆતની દૃષ્ટિએ કિલષ્ટ જણાય છે. ટીકાકાર સૂત્રકારના આશય બાબત કંઈ મથામણુ સાથે પ્રગટ ચિંતન કરતા હાય ઍવી આપ પડે છે. અભાવવ્યવહારયોગ્યતાના નિશ્ચય જો દૃશ્યાનુપલબ્ધિરૂપ લિ.ગથી સિદ્ધ થતા હોય તો તે “ પ્રત્યક્ષમૃત' કહેવામાં દેખીતા વિરાધ જણાય છે. ખરેખર તે અનુપલબ્ધિ પ્રત્યક્ષસિદ્ધ છે અને અભાવવ્યવહારયેાગ્યતાના નિશ્ચય,અનુમાનસિદ્ધ છે એવુ કચન જ ન્યાય્ય ગણાય. ૮ અભાવનિશ્ચય ( અભાવવ્યવહારયેાગ્યતાના નિણૅય ) પ્રત્યક્ષ વડે કૃત છે અને અનુપલ ભરૂપી લિગથી પ્રવૃતિત છે' એ છેલ્લુ' વિધાન પણુ આ વક્તવ્યાધાતથી મુક્ત નથી. કેવલભૂતલમાંહી પ્રત્યક્ષ એ ધટાભાવના અદૃઢ (તુચ્છ) પ્રતિભાસરૂપ જ્ઞાન છે, જ્યારે દશ્યાનુપલબ્ધિરૂપ લિંગના નિશ્ચય કર્યાં બાદ પ્રવતું અનુમાન તે ધટાભાવનું દૃઢીભૂત, વ્યવહા જ્ઞાન છે. સૂત્ર ૩૧ : અહીં સ્વમાને અપેાતાનું અસ્તિત્વ'. ચે બાકી પશુ આવે અથ સમજે છે. સૂત્ર ૩ર : 4 : આજે રામ્ઞાાવેશમ્ :જુ ૧૦૦ सौत्रान्तिकानामाला कतमः - સ્વમાન્ય જ્ઞાનારા તિ। તમસ્યા આરેસ જ્ઞમિદ્યુતમ્ । ( અર્થ : સૌત્રાન્તિકાની દૃષ્ટિએ Page #262 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ : સ્વાનુમાન આકાશ એ પ્રકાશ અને અંધકાર રૂપી રવભાવવાળું જ છે. તેમની દૃષ્ટિએ અહીં આકાશને આલેકરૂપી સંજ્ઞાવાળું કહ્યું છે. ) આ ખંડમાં વર્ણવેલી પક્ષની સ્થિતિ ધ્યાનમાં લઈએ તે એક પ્રશ્ન થાય ? ધુમાડો આંગણુની ભીતોના ઉપલા છેડાઓ વચ્ચે નથી દેખાતે તે એ ઉપલા છેડાઓ વચ્ચેના રેખાતા આકાશભાગમાં જ વન્યભાવને નિશ્ચય થઈ શકે, પણ તે ભાગની નીચેના ન દેખાતા આંગણાના આકાશમાં મંડપાદિથી અવરુદ્ધ ધુમાડો હોવાની શક્યતા ઊભી હોવાથી ત્યાં પણ વહૂન્યભાવને નિશ્ચય થઈ શકે ખરે ? ટૂંકમાં, આંગણુના ધરતીતલ કે તેના ઉપરના અપ્રત્યક્ષ થોડા ભાગમાં અપ્રતિબદ્ધ સામવાળા અગ્નિના અભાવના નિશ્ચય માટે પૂરતું કારણ નથી. આ પરથી એક વ્યાપક પ્રશ્ન થઈ શકે કે શું પણ વાસ્તવમાં દશ્યમાન અને અદશ્યમાન એમ બંને પ્રકારના અવયવોનો બનેલે હોઈ શકે ! સૂત્ર ૩૩ - ૩ઃ ધર્મોત્તરે દષ્ટાંતમાં બીજા વૃક્ષાચ્છાદિત પ્રદેશને પણ ઉલ્લેખ માત્ર અન્ય વૃક્ષરહિત પ્રદેશથી વિરુદ્ધ પરિસ્થિતિ બતાવવા કર્યો જણાય છે. આ ખંડના બીજા વાક્યમાં દૃષિ અને વનવિ એમ બે વાર મરિનો પ્રયોગ ચિંત્ય છે. દુષ્ટાવિને અર્થ સ્થાન વૃક્ષાત્ વયત્રપ ( = ત્યાં રહેલાં વૃક્ષોને જોતો હોવા છતાં) અભિપ્રેત લાગે છે. તે પછી ઘરન્નાિ એ તેના જ પર્યાયરૂપ ( તેની પછી રૂતિ થાવાને અધ્યાહાર કરીને) સમજી શકાય. આ વાક્યમાં રિવામેિટું યો ને વિનંતિ એમ જે કહ્યું છે તેમાં સિંપાદિભેદને અવિવેક તે દૂરદેશસ્થાયિતાને લીધે છે એમ દુક સમજે છે. આ અવિવેક શિંશપાદિનાં વ્યાવતક લક્ષણેના જ્ઞાનના અભાવે પણ સમજી શકાય. સૂત્ર ૩૪ : અત્રે થયેલા સ્વમાવિયુદ્ધ એ શબ્દપ્રયોગમાં વિરુદ્ધ શબદથી સહાનવસ્થાનરૂપ વિરોધ નિર્દેશકે છે. વળી આ પ્રયોગમાં વમવ શબ્દના અર્થ કે આવશ્યકતા બાબત પણ વિચાર કરવા જે છે, દા. ત. : એરબાસ્કીએ સૂત્રના ભાષાંતરમાં આ શબ્દની અવગણના કરી છે અને ટીકાના ભાષાંતરમાં તેને માટે presence શબ્દ વાપર્યો છે. એટલે એમ કહી શકાય કે રવમાવવિરુદ્ધ અહીં વિરુદ્ધના જ પર્યાય રૂપે છે. અથવા “પિતાના અસ્તિત્વથી વિરુદ્ધ' એ અર્થ પણ લેવાય. એકંદરે જતાં વમવ શબ્દને ઉપયોગ જ અહીં ટા હોત તે લિષ્ટતા ટળી હોત. સૂત્ર ૩૫ : - 3 : અહી પણ ધમી વિષેનું વિધાન સૂત્ર ૨.૨૨માંના વિધાન જેવું હોઈ અગાઉ ટિપ્પણમાં કહેલા વાંધાને પાત્ર છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ન્યાયબિંદુ ટિપણ આ અનુપલબ્ધિ-પ્રયોગ વિષે એક યોગ્ય વિવેક દુક કરે છે, તેઓ અહીં વાસ્તવમાં બે અનુમાન હોવાનું માને છે. તેઓ કહે છે : Uતાત્યન્તામ્યાન્નટિતિ...... विरुद्धकार्योपलम्भजमेकमनुमानमाचार्य णोक्तमिति द्रष्टव्यम् । अनभ्यासदशया पुनरशातेऽनुमाने કિવિરતોલમ ( અર્થ : પુન: પુનઃ અનુમાન કરતા રહેવાને કારણે જ્યારે ઝટ અનુમાન કરાય ત્યારે વિરુદ્ધ કાર્યોપલંભમાંથી જન્મતું એક અનુમાન ઉદ્ભવે એમ અહીં સૂત્રકાર આચાર્ય બતાવવા માગે છે તેમ સમજવું. પરંતુ કોઈ માણસને બહુ અમુમાને કરવાને મહારે ન હોય ત્યારે, ઝટ અનુમાન કરવાની આવડત ન હોય તે કાર્યલિંગમાંથી જન્મેલું અને વિરુદ્ધોપલંભથી જન્મેલું – એમ બે અનુમાને કરાશે. નોંધઃ દુકના ઉપયુક્ત ખંડના બીજા વાક્યમાં વપરાયેલે અશાતે શબ્દ છેડે અસ્પષ્ટ છે.). સૂત્ર ૩૬ઃ સૂત્રમાં મૂતબ્ધ પછી વાપરેલા કવિ શબ્દથી મૂત ભાના વિનાનું અવયંનાસિવ પણ નિષેધાયું છે. અહીં અમૂતને અર્થ ધર્મોત્તરે મનાત કર્યો છે, તે શું તે દ્વારા નિત્ય ભાવ તેમને અભિપ્રેત હશે ? 6 ઠ્ઠામાવિવમ્ = નિયત્વ અને મવમાહિત્યમ્ = મરત્વમ - આવું ધર્મોત્તરનું સમીકરણ જોઈને દુક નિયમ્ = મરરમાવિવમ અને નિત્યમ્ =મનવયંમવિશ્વમ એમ ફેડ પાડે છે ને તેના સમર્થનમાં આ સૂત્રની ટીકાના ખંડ માં કહેલ ધ્રુવમવર મવતિ પ્રામાવી અર્થ ચીંધે છે. વળી નિત્યa તે વિનાશના ધર્મ તરીકે અત્રે રજૂ થયેલું છે અને તેના પ્રસિદ્ધ અથ'માં હોવાની સ ભાવના નથી તે ચીધે છે. 6થી 9: ધર્મોત્તરની ટીકાના આ ઉત્તરાધના હેતુ બાબત સ્પષ્ટતા જરૂરી છે. શ્રી ચેરબાસ્કીના ભાષાંતર પરથી એવો અર્થ ઊપસે છે કે ધર્મોત્તરે આ ઉત્તરાર્ધમાં વિરુદ્ધવ્યાપ્તપલબ્ધિપ્રયોગને અન્તર્ભાવ સ્વભાવાનુપલબ્ધિપ્રયોગમાં કરી શકાય એવું સૂચન કર્યું છે. કદાચ આ વિદ્વાનને અનુસરીને યા સ્વતંત્ર રીતે શ્રીનિવાસશ.સ્ત્રીએ “ન્યાયબિન્દુટીકા 'ના પિતાના સંપાદનમાં પૃ૦ ૬૬ ઉપરના વિવરણમાં એમ પ્રતિપાદિત કર્યું છે કે આ આખા ઉત્તરાર્ધ દ્વારા ધર્મોત્તર સૂત્રકારે આપેલા વિરવ્યા તે પલધિ ઉદાહરણની અયોગ્યતા બતાવે છે. એ ઉદાહરણ સ્વભાવાનુ૫લબ્ધિનું ઉદાહરણ છે તેમ બતાવે છે. વળી તેઓ ધે છે કે દુકમિશ્ર તો ઘ૦ ઘ૦માં સૂત્રકારના ઉદાહરણની યોગ્યતા જ પ્રતિપાદિત કરે છે. આ ખંડેનું બાકી અને શ્રીનિવા સશાત્રીનું આવું અર્થઘટન સમર્થિત થતું લાગતું નથી. ખરેખર તે દુર્વે'ક આ ખંડે રીતે સમજ્યા જણાય છે. પણ તેઓ, શ્રીનિવાસણારત્રીએ માન્યા મુજબ ટીકાકાર ધર્મોત્તરનું ખંડન નહિ પણ ધર્મોત્તરના આશયનું સ્પષ્ટીકરણ જ કરતા જણાય છે. આ ઉત્તરાર્ધમાં ધમકીતિના ઉદાહરણની ચર્ચા છે જ નહિ. બે ભાવો વચ્ચે સહાનવસ્થાનરૂપ વિરોધને નિર્ણય કરનારું પ્રમાણ કર્યું એ Page #264 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ : સ્વાથનુમાન ૨૨8 સમજાવનારી પ્રાસંગિક આડયર્ચા કરવાને જ તેમને આશય છે. એક ભાવ (દા. ત. શૈત્ય) વિષે અન્ય નિયત ભાવ (દા.ત. ઉષ્ણતા)ની દશ્યાનુલબ્ધિ = સ્વભાવાનુ પલબ્ધિ)ના ભૂદર્શન વડે તે બંને ભાવના ભિન્ન સ્વરૂપને નિર્ણય અને તે બંને વચ્ચે વિરોધ નિશ્ચિત થાય છે. આમ આ વિધનિણયનું સાધક પ્રમણિ તે સ્વભાવાનુપલબ્ધિરૂપ પ્રયોગ જ છે એ વાત અહીં કહેવી છે. એક વાર બે ભાવ વચ્ચેને વિરોધ નકી થયો, એટલે એમાંથી એકને ભાવ તે અન્યને અભાવ સિદ્ધ કરે છે. હવે જ્યારે કોઈ ભાવના વિરુદ્ધ ભાવની ઉપલબ્ધિ સાક્ષાત નહિ પણ તેનાથી વ્યાપ્ત એવા અન્ય ભાવની ઉપલબ્ધિ દ્વારા થાય ત્યારે વિરુદ્ધવ્યાપ્તપલબ્ધિપ્રયોગને અવકાશ મળે છે. આ રીતે ટીકાને આ ઉત્તરાર્ધ સમજવાને છે. જુઓ ૧૦ ઘ૦ : વિધારિત્તિ હારે દાનવસહ્ય વ્યારાત્ तदवगतविरोधेन तु व्याप्त यत्र दृश्यते विरुद्धमाप्तोपलम्भादेव विवक्षिताभावप्रतीतिरिति क्रिमवद्यम् ! ( અર્થ : વિરોધના જ્ઞાન વખતે દૃશ્યાનુપસંભને વ્યાપાર પ્રાશે. તે પ્રમાણ દ્વારા જેને [ અન્ય નિયત ભાવ સાથે 3 વિરોધ જાણવામાં આવેલો હોય તેવા ભાવથી વ્યાપ્ત પદાર્થ જ્યાં દેખાય ત્યાં વિરપાસે પસંભથી વિવક્ષિત અભાવની પ્રતીતિ થાય છે. આમાં કયાં કશી વિસંગતિ છે?) સૂત્ર ૩૮ : ધર્મોત્તરતી સમજૂતી મુજબ ઃ નિષેધ્ય એવા તુષારસ્પશનું વ્યાપક તે શી ૫a. વિશેષ, વળી તેનું વ્યાપક તે શીતપર્શ સામાન્ય અને તેનું વિરુદ્ધ તે અગ્નિ. જે આને માન્ય કરીએ તે આ ઉદાહરણમાં “વ્યાપક પકવિરુદ્ધો લબ્ધિને પ્રયોગ માનવ ન પડે ? અત્રે શીતસ્પશવિશેષ અને શીતસ્પર્શ સામાન્ય એમ બે ભેદે ઊભા કરવાથી આ વિસંગતિ ઊભી થાય છે. સૂત્રકારને એ બે ભેદ અને અભિપ્રેત ન હોય એમ માનવું જ સંગત લાગે છે. વિનીદેવ આ બેને ભેદ કરતા નથી. અહીં શીતસ્પર્શના વિરુદ્ધ તરીકે ઉષ્ણસ્પર્શને નહિ પણ અગ્નિને ગયે છે તે તે બૌદ્ધ દષ્ટિ મુજબ અમિ એ ઉષ્ણુપર્ણરૂપ જ છે ( = તેથી ભિન્ન નથી) એ વાતને ધ્યાનમાં રાખીને, એમ લાગે છે. સૂત્ર ૩૯ : 'ધર્મોત્તરે આ પ્રયોગ માટે પાણીના ધરાની પાશ્વભૂમિકા કાપી છે. તેને બદલે અંધારી રાત્રીના ખુલ્લા પ્રદેશને લક્ષીને આવું અનુમાન સંભવિત બનાવવું વધારે સહજ લાગે છે – આવી ટીકા દુક કરે છે. જુઓ ૬૦ ઘ૦ : અને પુનāવિષે વિષય પરિત્યજાયેં વિષયરૂપ થતા શિબિસ્થામાંssળાવિત ત્તિ ન બતામઃ ( અર્થ : ધર્મોત્તરે આવા પ્રદેશની કલ્પના છેડીને અન્ય પ્રકારને પ્રદેશ પ્રતિપાદિત કરીને શા માટે કિલષ્ટતા વહોરી હશે તેની અમને ખબર પડતી નથી.) સૂત્ર ૪૧ : અહીં અગિયાર અનુપલબ્ધિપ્રયોગોનું વર્ણન પૂરું થયું દુક કહે છે કે આ અગિયાર પ્રકારે તે નમૂનાદાખલ કહ્યા છે. આ ઉપરાંતના વ્યાપકવિરુદ્ધકાપલબ્ધિ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ન્યાયબિન્દુ ડિપણ કાર્યવિરુદ્ધ કાર્યોપલબ્ધિ ઈત્યાદિ પ્રકારે પણ પ્રયોજાવા શકય છે. બીજી બાજુ દેતુવિખ્યુમાં રકમાવાનુ પરિષ, વાવ દાનષિ અને ઝારખાનુપબ્ધિ એમ ત્રણ પ્રયોગો જ સ્વીકાર્યા છે, જોરે પ્રાણar #ના સ્વાર્થનુવાન-વરિોમાં આઠ પ્રકાર સ્વીકાર્યા છે. બીજી બાજુ, ધમકીતિના મતો યથાતથ ઉતારનારા જયંતભઠ્ઠ ન્યાયમંડનમાં આ અગિયારે ય અનુપલબ્ધિપ્રયોગો ઉતારે છે. (જુઓ : વિનીતદેવની ટીકાની શ્રી મૃણાલકાતિની આવૃત્તિ, પૃ. 140 પરની નોંધ 27 અને પૃ. 152 પરની નેંધ 32.) સૂત્ર૪૩ઃ કામે અર્થ ધર્મોત્તર “શબ્દવ્યાપારને ભેદ' કરે છે. આ અથધટન અપર્યાપ્ત લાગે છે. આ બધામાં શબ્દવ્યાપારના ભેદ તે તે મને વ્યાપારભેદનું બાહ્ય લક્ષણમાત્ર છે. તેથી પ્રજાને અત્રે મનોવ્યાપારભેદ તરીકે ઘટાવવા જોઈએ. સૂત્ર ૪૪ : સૂત્રગત ડ્યૂવછેરાતીતિ એ પદને અર્થ ધર્મોત્તર “પ્રતિષેધની પ્રતીતિ એવો કરે છે. અહી પ્રતિષેધરને અથ” “ અભાવ” લેવાનું હોય તે સિવાય અર્થ બંધ બેસતું નથી. 'પ્રતિષેધ 'ને અર્થ સામાન્ય રીતે તે કાં તે “અભાવનું પ્રતિપાદન ” અથવા તે “કોઈ ક્રિયા ન કરવાની આજ્ઞા ” એવો થાય. એ દષ્ટિએ પ્રતિષેધ એ પ્રતીતિ વિષય નહિ પણ પ્રતિપાદનને વિષય છે. આ બધું જોતાં વ્યવછેરાતાંતિને અર્થ “ભિન્નતાની પ્રતીતિ ” કરવો વધુ સહજ ને સરળ લાગે છે. વળી વ્યવછેર શબ્દથી સૂત્રકારને અભાવ જ અભિપ્રેત હોત તો તેઓ કમાવપ્રતીતિઃ – એવો પ્રયોગ જ કરત. અહીં આ એકાદશ પ્રાગે પાછળ રહેલી ચિત્ત વ્યાપારોની ભિન્નતાની પ્રતીતિ નિર્દેશ સૂત્રકાર કરતા જણાય છે. આટલું સ્વીકારીએ તે આખા સૂત્રને અર્થ પણ વધુ સ્પષ્ટ બને છે ? અનુમાનના આવા વિવિધ પ્રયોગો એટલે કે આકારાના અનુભવના બાહુલ્યથી અનુમાતાને પોતાને પણ પોતે કરેલાં આવાં વિવિધ અનુમાન પાછળના ચિત્ત વ્યાપારની ભિન્નતાનું ભાન થાય છે. તાત્પર્ય એ કે આ પ્રયોગમાં માત્ર કથનરીતિને જ ભેદ ન હોતાં ચિત્ત વ્યાપારોને ભેદ છે; એ ચિત્ત વ્યાપાર સુનિશ્ચિત એવી ભિન્નતા ધરાવતા હોય છે. વિનીતદેવ કgવજીને પ્રથમ અર્થ તે “પ્રતિવેવ' જ આપે છે અને પ્રતીતિનો અર્થ, ભાષા સાથે કાંઈક છૂટ લઈને, “પ્રકાશન ' એવો આપે છે. વળી પ્રતીતિના આ અથની અસ્વાભાવિકતાથી સભાન થયા હોય તેમ પ્રતીતિના સહજ અને ધ્યાનમાં લઈને થT વઘતીતિર્વિરોગપ્રતિપત્તિઃ એમ વૈકલ્પિક અર્થ આપે છે. શ્રી કચેરબાસ્કી થવછેuતીતિને અનુવાદ આવો કરે છે : the distinct conception of what a negative Judgment represents internally. આ અથ અસ્પષ્ટ જણાય છે; જો કે તેઓ ટિપણમાં “વ્યવચ્છેદ' ને ઉપયુંકત સ્વાભાવિક અર્થ નોંધ છે ખરા. Page #266 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિર છે : સ્વાર્થનુમાન ૨૫ સ્વાર્થનુમાન અને પરાથનુમાનને ભેદ સ્પષ્ટરૂપે કહીએ તો આવો છે? સ્વાર્થનુમાન એ અનુમાન પાછળની ચિત્તપ્રક્રિયાની મીમાંસા છે, તો પરાર્થનુમાન એ અનુમાતાએ પોતે કરેલું અનુમાન અન્ય જિજ્ઞાસુમાં સંક્રાંત કરવા માટેની યોગ્ય કથનરીતિની મીમાંસા છે. અત્રે, સ્વાર્થીનમાન અને પરાર્થોનમાનનાં ક્ષેત્રોની ભિન્નતાની તીવ્ર સભાનતા ગ્રંથકાર અનુભવે છે, તેથી જ એકની બાબત બીજામાં પ્રતિપાદિત ન થઈ જાય તે અંગેની તેમની ચીવટ જણાય છે. સુત્ર ૫ ઃ 1 : “ફિટેવમાવઃ' એ શબ્દ પર ઘ ઘ૦ જુએ: શિરે રિાિટે માત્ર પ્રશ્નમrsીતિ દ્રષ્ટકમ્ | ન સ્વભાવ વ, વારા િવનાન્ (અથ: “બાકીનામાં અભાવ' એને અN “અભાવ પણ’ એમ સમજ; ‘માત્ર અભાવ જ' એમ નહિ; કારણ કે તેમાં અભાવવ્યવહારની પર્ણ સિદ્ધિ થતી હોય છે.) આ સૂત્રમાંના ત્રણ રકારને ધર્મોત્તર બિનજરૂરી રીતે હેત્વર્થ" લે છે. “ ત્રણેની સમુચ્ચયાર્થતા તે તેમને અભિપ્રેત છે જ’ એવી દુકની સ્પષ્ટતા જરૂર મરીએ. પણ તે ઉપરાંત તેમાં હેવતા માનવાનું કોઈ વાજબી કારણ જણાતું નથી. આગલા સૂત્ર કરતાં આ સૂત્રનો વિષય જ જુદે હોઈ પ્રથમ કારની હેત્વર્થતા માનવાની લાલચ પણ રોકવા જેવી છે. કચેરબાસ્કી પણ આવી યોગ્ય રીતે જ ટીકા કરે છે. સૂત્ર ૬ : આ સૂત્રને પિાળમારામાવાસિ એ સમાસ ગૂંચવે તે છે. તેનું સહજ અટલ વિનીતદેવના સૂત્રાર્થમાં આપેલું જણાય છે. “(અન્યભાવ સંબંધી) વિધિ અને કાજણભાવ કે તે બંનેના અભાવની સિદ્ધિ (= નિશ્ચય) થઈ શકતી નથી. આ અથધનમાં બે બાબતો વચ્ચેના એ જ સંબંધ - વિરોધ અને કાર્યકારણભાવ – ઉલેખાયા છે. જ્યારે અગિયાર અનુપલબ્ધિ પગોમાં આ એ ઉપરાંતને વ્યાખ્યાપકભાવરૂપ ત્રીજો સંબંધ પણ ઉપયોગમાં લેવાય છે. એટલે એને સમાવેશ પણ આ સત્રમાં થાય તે અષ્ટ ગણાય. પરંતુ વિનીતદેવના ઉપર્યુક્ત અર્થઘટનમાં એને સમાવેશ દેખીતી રીતે નથી. આથી ધર્મોત્તરે ઉક્ત સમાસના અભાવ એ શબ્દ સાથે વ્યાવસ્થ અમારે થાવ એ શબ્દો અધ્યાહાય ગણ્યા છે પણ વાક્યપ્રયોગની સહજતાની દષ્ટિએ આ શબ્દને અધ્યાહાર અસ્વાભાવિક લાગે છે. તેથી વિનીતદેવનું અર્થઘટન સ્વીકારીને એનું સમર્થન એમ કહીને કરી શકાય કે સૂત્રકાર અને વ્યાપ્યવ્યાપકભાવને કાર્યકારણભાવમાં સમાવિષ્ટ માનતા હોવાને સંભવ છે. સૂત્રકારના આવા ભગત ભાવનો પુરાવો આગળ આવનાર સૂ૦ ૨.૮ની ધર્મોત્તરની ટીકામાં આપેલા દેતુના અવતરણમાં મળે છે. ચેરબાસ્કી પણ વિનીતદેવના અર્થધટનને ટેકો આપે છે. પણ તેઓ સરતચૂકથી જ વિરોધમાં વ્યાપ્યવ્યાપભાવને સમાવેશ કરવાનું સૂચવે છે. ઉપર કહ્યું તેમ કાય કારણભાવમાં જ તેને સમાવેશ કરવાનું શકય છે. ન્યા. બિ. ૨૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ન્યાયબિન્દુ ટિપ્પણ સૂત્ર ૪૭ : વિવિષયા ની સમજૂતીમાં અગાઉ જેમ ધર્મોત્તર દેશથી, કાળથી અને સ્વભાવથી - એમ ત્રણ રીતના વિપ્રકર્ષ બતાવે છે. એમાં સ્વમાવિક જ તાત્ત્વિક લાગે છે. કોઈ ભાવને કા કે જાથી વિપ્રકલ એ જે તે સ્થળે તે તે ભાવની અસિદ્ધિ કરે જ છે, સંશય નહિ. અલબત્ત, દષ્ટિને અગોચર એવા દેશમાં પણ તેના સત્ત્વની વાત કરીએ તો જરૂર એની અનુપલબ્ધિ સંશય હેતુ બને છે. વળી સ્વભાવવિપ્રકૃષ્ટતા પણ સામાન્ય મનુષ્ય માટે હોવા છતાં યોગી–આદિ માટે ન પણ હોઈ શકે. એટલે તે પણ સાપેક્ષ ધમ છે, નિરપેક્ષ નહિ. સૂત્ર ૪૮ : આગલા સૂત્રની વાતને આ સૂત્રમાં વધુ સ્પષ્ટ કરી છે. અહીં તત્વજ્ઞાનના ક્ષેત્રની એક ઘણું મહત્તવની વાત કરી છે. આ બાબત ભારે વિવાદાસ્પદ પણ છે. પ્રમાણસત્તાથી પ્રમેયસત્તા સિદ્ધ થાય તે પ્રમાણભાવથી પ્રમેયાભાવ ૫ણ કેમ સિદ્ધ ન થાય ? – આ એક બહુ પૂછવા જેવો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર અન્ય ગૂઢવાદી દર્શનેની જેમ આ ન્યાયગ્રંથમાં પણ ધમકીતિએ શ્રદ્ધાને અવલંબીને આપે છે. અલબત્ત, એમણે પિતાની વાતનું સમર્થન ન્યાયમાન્ય પદ્ધતિએ કરવાને દેખાવ કર્યો છે, પણ પ્રચ્છન્ન રીતે તેમાં અતાર્મિક્તા જણાય છે, અને તેમાં શ્રદ્ધાને જ આશ્રય લેવાય છે. પ્રમાણુ પ્રવર્તે નહિ છતાં પ્રમેય હોઈ શકે એવું તાર્કિક વ્યક્તિ માની શકે? દા.ત. વાચસ્પતિમિશ્રનું વાયવર્તિતીરામાંનું પેલું પ્રમાણભકિત પરક વાકય જુએ : સંવિ હિ માવતર વલૂરામે ન: શરામ (અર્થ: કઈ પદાર્થનું ગ્રહણ કરવામાં ભગવતી સંવિદ્દ એટલે કે પ્રમાણે જ અમારુ શરણ છે.) (ચેરબાસ્કી નેધે છે, કે પ્રમાણુભાવે પ્રમેયાભાવની માન્યતા ભારતીય પરંપરાઓમાં નિયાચિકેન હતી, તેમ જ યુરોપીય વિજ્ઞાનમાં Sigwart સુધી હતી.) બીજી બાજુ અયવાદી અસહાય ભાવે, તે ગૂઢવાદી ભક્તિભાવે માનવપ્રમાણોની મર્યાદા સ્વીકારતા આવ્યા છે; દા.ત વેદાંતમાં બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ કલ્પીને, તેની પ્રમાણગ્રાહ્યતા જ પ્રાધી છે ( જ પ્રસિદ્ધ ઉપનિષદ-વાક્ય : થતો વા નિવતતે મrણ મન સદ). ધમકીર્તિ ન્યાયશાસ્ત્રનો ગ્રંથ લખે છે. પણ તેઓ નિષ્ઠાથી નૈયાયિક નથી – એમ આ સૂત્ર પરથી કહી શકાય. શું તેઓ પ્રમાણોનું વ્યવહારુ મહત્વ કબૂલીને પણ અંતતોગતા પ્રમાણસંન્યાસની આવશ્યકતા જ પ્રબોધવા ધારે છે ! પ્રત્યક્ષના પ્રકારમાં વિજ્ઞાનને સ્વીકાર ૫ણ આ જ દિશા ચીંધે છે. અલબત્ત, સૂક્ષ્મ રીતે જોતાં સામાન્ય મનુષ્ય માટે જે બાબતમાં પ્રમાણુભાવ હોય છે તે બાબતમાં યોગી પાસે તો પ્રમાણુ હેય જ છે એમ પણ કહી શકાય. એ રીતે તો “પ્રમાણુભાવથી પ્રમેયાભાવ સિદ્ધ ન થાય' એવું વિધાન મર્યાદિત અધિકારીને જ ઉદ્દેશીને સાચું ગણી શકાય, સાવત્રિક રીતે સાચું નહિ. WWW.jainelibrary.org Page #268 -------------------------------------------------------------------------- ________________ રર૭ ૨૨૭ તૃતીય પરિછેદ : પરાથનુમાન તૃતીય પરિચ્છેદ : પરાથનુમાન સૂત્ર ૧: પરાથનુમાન એ કોઈ વ્યક્તિએ પોતે સહજ અનુમાનનું અન્યમાં સંક્રમણું કરવાને ઉપાયમાત્ર હોઈ તે અન્ય વ્યક્તિમાં અનુમાન નીપજી રહે એટલી જોગવાઈ જ કરે છે – આ બાબતને ધ્યાનમાં લઈને આ સૂત્રનું કથન થયું છે. કોઈ બાબત પક્ષધરૂપ છે ને વળી અન્વય-વ્યતિરેકથી ફલિત થતી વ્યાપ્તિના બળે સંધ્યસાધક છે એટલું ચીંધવા માટે ત્રિરૂપ લિંગનું કથન કરવામાં આવે છે. હવે સામી વ્યકિત આવા વિધાનથી કોઈ ધર્મને ત્રિરૂપ લિંગ તરીકે જાણે, એટલે પછી આપોઆપ પિતાના ચિત્તતંત્રના નિયમોને વશ વતીને સાધ્યનિશ્ચય તો રવયં કરવાનું જ છે, માટે એ સાધ્યનિશ્ચયનું કથન પરાર્થનુ. માનમાં આવશ્યક નથી – આવું સૂચવવા પરાર્થનુમાનને કેવળ ત્રિરૂપલિંગાખ્યાનરૂપ જ કહ્યું છે. ત્રિાઝિકાહવાન શબ્દ સમજાવતાં ધર્મોત્તરે માથાન શબ્દ બાબત માથા તે પ્રજા વતે અને એમ જે કહ્યું છે એની સાર્થકતા દુ' આમ બતાવે છે કે જે વડે ત્રિરૂપ સિંગ કહેવાય એટલે કે પ્રકાશિત થાય (અર્થાત્ સમજાય) તેવું વાક્ય તે પરાથનુમાન. આને અર્થ એ કે લિંગનાં ત્રણે રૂપે સાક્ષાત ન કહેતાં, બે રૂપિનું સાક્ષાત્ કથન પણ જો શ્રોતામાં ત્રીજા રૂપને બોધ આડકતરી રીતે કરાવી જાય છે તેવું બે રૂપનું સાક્ષાત કથન પણ ત્રિરૂપલિંગાખ્યાન કહેવાય. દુકની આ સ્પષ્ટતા આવકાર્ય છે; કારણ કે પરાર્થનુમાનમાં સામાન્યતઃ અન્વયવ્યતિરેકમાંથી અન્વયનું જ કથન અને ઉપરાંત પક્ષધર્મનું કથન એમ બે રૂપનું જ સાક્ષાત્ કથન થતું હોય છે, છતાં અન્વયકથનમાંથી વ્યતિરેકરૂપી ત્રીજા રૂપને અથ આક્ષિપ્ત થાય છે, તેથી તેને ત્રિરૂપલિંગાખ્યાન જ કહી શકાય. બૌદ્ધ પરાર્થનુમાન વાણીની કરકસરમાં રાચે છે. અનમાતામાં અન્વય-વ્યતિરેકજનિત વ્યાપ્તિજ્ઞાન પ્રથમ થયેલું હોય છે. ત્યાર બાદ જ થયેલું પક્ષધમતાનું જ્ઞાન સાધ્યનિશ્ચય કરાવતું હોય છે. આ સ્વાર્થનુમાનના ક્રમે જ પરાથનુમાન પ્રયોજાય છે. અન્વય-વ્યતિરેકના કથન અને પક્ષધર્મતાના કથનના ક્રમે. આ બાબત તરફ પણ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે, જો કે કચેરબાટ્રસ્ટી સ્વાનુમાન અને પરાથનુમાનમાં ત્રણે રૂપની ઉપસ્થિતિને કમ એકબીજાથી ઊલટે છે એમ નેધી પરાથનુમાનની અશાસ્ત્રીયતાની ફરિયાદ કરે છે. આ ફરિયાદ મને વિજ્ઞાનની એરણ પર યચવા જેવી છે. સૂત્ર ૨: પરાથનુમાન એટલે કે અનુમાનના પ્રતિપાદક વચન વિષે પણ મતભેદને અવકાશ છે; કારણ કે તે પ્રતિપાદક વચનનાં કિંવા અનુમાનવાજ્યનાં અવયવોની સંખ્યા વધતી-ઓછી કપાઈ છે. આ કારણે પરાર્થાનુમાનની ચર્ચા પણ આવશ્યક છે. શ્રોતા પણ વક્તા જેવું જ Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૮ ન્યાયબિંદુ ટિપ્પણ અનુમાન કરી શકે એને માટે કેટલા અવયવોવાળું કથન આવશ્યક છે તે લાઘવપ્રેમી કેઈ પણ શાસ્ત્રકારને મન અગત્યને ચર્ચાવિષય ગણાય. આટલા ખાતર જ પરાથનુમાનની ચર્ચા આવશ્યક ગણાઈ છે. સૂત્ર ૫ઃ ૩: પ્રથમ પ્રકારના પરાર્થનુમાનના ઉદાહરણમાં ધર્મોત્તરના તથા ૪ તw: રાઃ એ વિધાનયાંના તથા = શબ્દના ઉપયોગ સામે દુક ખાસ વાંધો લે છે. આ બૌદ્ધ પરંપરામાં નિયાયિક પરંપરાના ૩ના કિંવા કવણું હારવાની જેમ તથા પદને ઉપયોગ કરવાનું ઈષ્ટ મનાયું નથી. વ્યાપ્તિ કહ્યા બાદ કેવળ પક્ષમતાનું કથન જ ઇષ્ટ અનુમાન કરાવે છે, તેથી તથા પદનો ઉપયોગ વ્યર્થ મનાય છે. (જુઓ ૫૦ g• : ન વં વક્ષ વશનીયઃ ત રાઃચેતાવતૈવ તારવેન ‘તથા' દ્રશ્ય વૈચ્ચત્ ... દૃાથા પરમિયોપનયમયોગ થાત્ !). સુત્ર ૮; 1 : અહીં આપેલા હેતુબિન્દુ” ના અવતરણમાં સ્પષ્ટ થાય છે કે નિયાયિકોની જેમ તું અને સાય માટે સર્વસામાન્યભાવે ધર્મકીતિને અનુક્રમે “ વ્યાય” ને ' વ્યાપક' એ શબ્દ વાપરવાનું અભિપ્રેત છે. એટલે ચા વિ૦ સૂત્ર ૨.૪૬માં વ્યાપ્યવ્યાપક– ભાવને લગતા શબ્દને અભાવ સમજી શકાય છે. વ્યાયવ્યાપક સંબંધ અનુજલધિ-પ્રયોગના નિરૂપણ વખતે ભલે કાર્યકારણભાવ વગેરેથી અલગ સંબંધ તરીકે કહ્યો હોય, પરંતુ કાર્ય હેતુ કે સવભાવહેતુ એ બધામાં વ્યાપ્યવ્યાપકભાવ વિશાળ અર્થમાં તે તેમને અભિપ્રેત છે જ. 2 : વ્યાધિનશ્વ પ્રકાશું વિષાઃ એ પ્રયોગમાં દૃષ્ટાન્તને “વ્યાપ્તિસાધક પ્રમાણને વિષય” કહ્યો છે. એટલે દષ્ટાન્તથી વ્યાપ્તિસાધક પ્રમાણુ જુદી બાબત તરીકે આભિપ્રેત છે. દૃષ્ટાન્તના સાક્ષાત્કાર વખતે થતે બુદ્ધિ વ્યાપાર (દુર્વેક આ પછીના સૂત્રની ટીકામાં બતાવે છે તેમ અનુમાનરૂપ બુદ્ધિવ્યાપાર) તે ઉક્ત પ્રમાણ છે – જેના વડે વ્યાપ્તિ બંધાય છે. કેવળ દૃષ્ટાતને ધૂળ સાક્ષાતકાર તે વ્યાપ્તિસાધક નથી. તે સાથે સાધનનું સાધ્યનિયતવ રાખવા થતા અનુમાનપ્રધાન બુદ્ધિવ્યાપાર તે વ્યાપ્તિસાધક હાઈ પ્રમાણુરૂપ છે. એ પ્રમાણુને વિષય તે દૃષ્ટાન્ત છે. આ પ્રયોગમાં વ્યાપ્તિની સિદ્ધિની પ્રક્રિયાને લાધવભર્યો નિર્દેશ ધ્યાનપાત્ર છે. ( આગળ આવનારી રે..2 પરની ટિપ્પણુ પણ જુઓ.) સુત્ર ૯ : 2 : શાપ્તિસાધવ પ્રમાણ એ શબ્દોમાં ઉલ્લેખેલું પ્રમાણ દુક આમ નિર્દેશ છે? यस्य क्रमानमाऽयोगो, न तस्य ववचित्सामथ्यम् । यथाऽऽवायकुशेशयस्य । अस्ति चाक्षणिके स इति નવાનવમસમવસ્થાનમાનસ્થતિ ટ્રમ્ ! આ અનુમાન આમ સમજીએ : જે વસ્તુ પોતાનાથી સંભવનારી અથક્રિયાઓ ક્રમશ: કે એકસાથે ૨ મ એક રીતે સાધી ન શકે તેનામાં કોઈ અથરિયાકારિત્વ હોઈ ન શકે. અક્ષણિક વસ્તુમાં એવું જ બને. માટે ક્ષણિક વસ્તુ હોઈ શકે નહિ. માટે સિદ્ધ થયું કે સત હોય તે ક્ષણિક જ હોય. Page #270 -------------------------------------------------------------------------- ________________ તૃત્રીય પરિછેદ : સ્વાનુમાન ૨૨૯ સૂત્ર ૯થી ૧૧ : સ્વભાવહેતુના સાધમ્યવાન પ્રયોગની ચર્ચામાં ગ્રંથકારે સ્વભાવહેતુને ત્રણ પ્રકારનું પ્રતિપાદન કરવાની તક ઝડપી છે. આ ત્રણ પ્રકારનું સ્વરૂપ કંઈક અસ્પષ્ટ લાગે છે. વળી એ પ્રકારનિરૂપણ પાછળનો આશય પણ વિચારવું પડે તેમ છે. સંભવતઃ આ ત્રણ પ્રકારો આ રીતના અભિપ્રેત છે : (૧) જ્યારે કોઈ સ્વભાવનું નિવિશેષણરૂપે જ કથન કરીને તેમાંથી સાધ્યતિદ્ધિ કરાય ત્યારે તે શુદ્ધ સ્વભાવને પ્રાગ કહેવાય. આમાં હેતુભૂત સ્વભાવને વિશેષણરહિતરૂપે કહેવા પાછળ, શ્રોતા પ્રસિદ્ધ વ્યાપિને આધારે અનુમાન સાનમાં સમજી જશે એવી પ્રતિપાદકની શ્રદ્ધા કારણભૂત કહી શકાય. (૨) ખાસ કરીને જ્યારે વ્યાપ્તિ બે અપ્રસિદ્ધ ધર્મો વચ્ચે હોય ત્યારે એક સ્વભાવભૂત ધર્મ અન્ય સાધ્યભૂત ધર્મની સિદ્ધિ કેવી રીતે કરી આપે તે બાબત શંકાને અવકાશ હોઈ શકે. આવે વખતે ઉપાથરૂપે એ હેતુભૂત સ્વભાવથી અભિન્ન એ અન્ય એ પ્રકારને ધર્મ એ સ્વભાવિહેતુનાં વિશેષણરૂપે ઉલ્લેખાય છે કે જે, શ્રોતાના મનમાં હેતુમાંથી સાધ્યસિદ્ધિ સરળતાથી નિપજાવે છે. આમ હેતુનું વિશેષણ તે હેતુ અને સાધ્ય વચ્ચેની આવશ્યક કડી બની જાય છે. (૩) કેટલીક વાર રવભાવહેતુ સાથે અભિન્નપણે સંકળાયેલ છતાં તેના સ્વરૂપના આકલન પૂર અન્યાપક્ષ એવો ધમ વિશેષણરૂપે ઉલેખવાથી પશુ સાધ્યસિદ્ધિ સરળ રીતે થઈ શકે તેમ બને, એવા અન્યાપેક્ષ ધર્મ માટે અત્રે ઉપાધિ શબ્દ વાપર્યો છે. ટૂંકમાં, જ્યાં શુદ્ધ સ્વભાવહેતુનું કથન સાધ્યસિદ્ધિ અંગે શ્રોતાના મનમાં શંકાને અવકાશ રહેવા દે ત્યાં સ્વભાવહેતુના સ્વકીય નિયત સહચારી ધમને અથવા તો આગંતુક ધમ કિંવા ઉપાધિને ઉલ્લેખ સ્વભાવહેતુના વિશેષણરૂપે કરાય છે. બીજી રીતે કહીએ તે સ્વભાવહેતુ કાં તે શુદ્ધ રીતે કહેવાય છે કાં તો સંકુલ રીતે ( = પિતામાં રહેલા સહજ છે કે આગંતુક ધર્મના પૃથક્કરણ દ્વારા) કહેવાય છે. સુત્ર ૧૦ : ૩ : “ તેa rઘત્તિઃ...માવલ્ય વસિરિતિ 1 – આ વાકને ભારે અસ્ફટ છે. સૂત્રમાંના ઉત્પત્તિમg' પદને સમજાવવા માટે આ ભૂમિકારૂપ વાક્ય છે. સાત્તિમા એ અધ્યાહાર્ય એવા આa (=વત્ત) પદનું વિશેષણ છે. મતુv-પ્રત્યય સાથે સંકળાયેલી બાબત સામાન્યત: મતપ-યુક્ત પદના વિશેષ્યથી અલગ હોવાનું સૂચવાય છે. એટલે માવથી જાણે રાત્તિ એ કોઈ ભિન્ન બાબત હોય તેમ તુન્ દ્વારા ૩પત્તિને માત્ર સાથે સંબંધમાત્ર કહેવાય છે; અભેદ નહિ. ૩ઘત્તિની ભાવથી કલ્પિત પૃથક્તા બતાવવા કયારેક વકી–વિભક્તિને ઉપયોગ પણ કરાય છે : “માવની ઉત્પત્તિ ” એ રૂપે. ઉક્ત વાક્યમાં થાવૃત્તિ શબ્દને ભાવવાચક તરીકે નહિ પણ દ્રવ્યવાચક તરીકે – અર્થાત ભિન્નતા ' એવા અર્થમાં નહિ પણ ભિન્ન વર્ગ ' એવા અર્થમાં લેવો જોઈએ. તે મુજબ વ્યાઘ્રચત્તરને અર્થ પણ “અન્ય ભિન્ન વગ” લેવો પડશે. તે રીતે જ સમગ્ર સંદર્ભમાં બંધ બેસે તેવો આ વાક્યને અર્થ કરી શકાશે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ન્યાયબિંદુ ટપ્પણ આના આગલા વાથે સાથે આ વાક્યને લેતાં સમગ્ર તાત્પર્ય એ જણાય છે કે કેટલાક સ્વભાવહેતુઓ નિવિશેષણ સ્વરૂપે ન પ્રસ્તુત કરાતાં સાધ્યસિદ્ધિ માટે તે હેતુના સ્વભાવભૂત અન્ય ધર્મને, તે અલગ કે આગંતુક હોય તેમ ધડીક ક૯૫નાથી અલગ તારવીને રજૂ કરવામાં આવે છે. હવે, તે મૂળ સ્વભાવહેતુરૂપ ભાવથી વાસ્તવમાં ભિન્ન નહિ એવા ધર્મનું આવું પૃથક્કરણ બે રીતે થઈ શકે તે આ બે વાકયમાં બતાવ્યું છે : (૧) તે ધર્મને, સ્વભાવહેતુના વિશેષણ રૂપે, એ સ્વભાવહેતુના વાચક પદની પૂર્વે મૂકવામાં આવે છે; દા.ત. • ઉત્પત્તિમાન્ એવો ભાવ ' એ પ્રયોગમાં ભાવ કે સત્ નું ક્ષકત્વ સિદ્ધ કરવા ઉત્પત્તિમત્ત, કે જે બૌદ્ધ દૃષ્ટિએ “સત્ ' કે “ભાવ–માત્રથી અભિન છે, તેને વિશેષણરૂપે કહેલ છે. આમાં “ઉત્પત્તિમાન ' એ પદથી “અનુત્પત્તિમાન ' ભાવથી જુદા વર્ગને નિર્દેશ થાય છે. એટલે એમાં આડકતરી રીતે ઉત્પત્તિમસ્વરૂપ ધર્મ એ જાણે કે “ભાવ થી ભિન્ન કે આગંતુક હોય તેવું સૂચવાય છે. (૨) જો સ્વભાવહેતુના જે તે અભિન્ન ધર્મને અન્ય વ્યાવૃત્ત વર્ગથી નિરપેક્ષરૂપે નિર્દેશો હોય, તો તે સ્વભાવહેતુના વાચક પળે પછીમાં નિર્દેશીને તેના વિશેષણને તે પદ પછી ભાવવાચક નામ દ્વારા નિર્દેશાવામાં આવે છે - દા.ત. “ ભાવની ઉત્પત્તિ છે. આ બંને પ્રયોગોમાં ધમ તે જાણે કે સ્વભાવહેતુથી ભિન્ન હોય તે રીતે નિર્દેશો છે. ઉદાહરણમાં, રત્ત એ માવ( કે સન્ત )થી અભિન્ન હોવા છતાં સ્વનાથી ભિન્ન મનાથ છે, ત્યારે જેમ મનુv ( =મત ) પ્રત્યયવાળા વિશેષણના પ્રયોગમાં તેમ ‘ભાવની ઉત્પત્તિ ' એવા ષષ્ઠીપ્રયોગમાં પણ ૩ત્તિરૂપ ધર્મની ભાવ થી ભિન્નતા સ્પષ્ટ ઉપસી આવે છે. અહીં ચેરબાસ્કીના મતે એ બૌદ્ધદકિટ તરફ ગ્રંથકાર ખાસ ધ્યાન દેરવા માગે છે કે ૩ત્ત એ પરમાર્થતઃ ભાવમાત્રથી અભિન્ન છે. તેથી સરવત્તિમર પદથી કરાતી ભાવની વ્યાવૃત્તિ કલ્પિત છે, કારણ કે અનુપન્ન એવો કોઈ માવ વસ્તુતઃ નથી. સત્રમાં વાપરેલા સ્વભાવમત પદમાંથી આ અર્થ જ ફલિત કરવો પડે. કચેરબાટ્રસ્ટનું સમગ્ર સૂત્રાર્થને લગતું ઉપલું મંતવ્ય તે સ્વીકાર્ય જણાય છે, પરંતુ ઉપર્યુક્ત વાકયનું એમનું ભાષાંતર સ્વીકાર્ય જણાતું નથી; કારણ કે તેમાં વ્યાઘ્રચત્તર પદનું અર્થઘટન કૃત્રિમ જણાય છે જુઓ તેમનું ભાષાંતર : when we wish to give expression to a contrast independent from any other (real) contrast, ( a contrast limted to expression ), it is called apparent contrast, as e.g. “the beginning of existence ..” આમાં કૌંસમાં મૂકેલા શબ્દો અર્થઘટનની કત્રિમતા સૂચવે છે. વળી ગતિળિી ઇવનું “apparent contrast” એવું અર્થઘટન પણ યોગ્ય કહી શકાય નહિ. દુકમિશ્ર થાવૃયત્તર પ્રગને મટ્ટાઢિ પદથી સમજાવે છે તે પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ઉપર્યુક્ત વાક્યને અર્થે જુદે સમજે છે; તે આવો : “ભાવ” રૂપ વિશેષ્યની ઉત્પત્તિમસ્વરૂપ ધમથી એક વાર વ્યાવૃત્તિ કર્યા બાદ જ્યારે “ ઉત્પત્તિમાન ભાવ” એ પ્રયોગથી સૂચવાતા સમગ્ર વર્ગના એકદેશને પુનઃ પરિચ્છેદ “મહત્ત્વ' ઇત્યાદિ ધર્મોથી Page #272 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ્ર : સ્વાર્થાંનુમાન ૨૩૧ ( ‘મહત્ એવા ઉત્પત્તિમાત્ ભાવ' એ આકારે) કરવાનુ અપેક્ષિત ન હોય ત્યારે ‘ભાવની ઉત્પત્તિ ’ એવા પ્રયાગ પણ કરી શકાય છે. દુવકના આ વાઢ્યના અર્થ આવા ડાય તે સદ'ને ધ્યાનમાં ન લઈએ તે યે તે બંધ ન બેસે તે સંદર્ભે ષ્ટિએ તે અનુપપન્ન જ લાગે. ધર્માંત્તરની ક્લિષ્ટ શૈલી અહીં એમને અભિપ્રેત અથ ખાભત આપણને મૂંઝવણમાં મૂકી દે છે. છતાં સંદભ`ષ્ટિએ અગાઉ કરેલું" અથ*ટન સ્વીકારવા જેવુ લાગે છે. શુ દુવેકની સમેક્ષિકા અહીં મૂઝાઈ ? સૂત્ર ૧૧ : આમાં વાપરેલા ‘ષિ ’ શબ્દના ભાવ કંઈક અસ્પષ્ટ છે. ૩વાધિ: વિરોલળમૂ ’ એવું પર્યાયકથન ધર્માંત્તર અને વિનીતદેવ રૃપે બંને આપે છે. પાધિયુક્ત સ્વભાવહેતુને માટે વિનીતદેવ ‘ અમિથ્યવિશેષળ; ' એવી ઓળખ આપે છે, એમાં વષિના એમને અભિપ્રેત અથ વધારે સ્પષ્ટ થાય છે. ધર્માંત્તર એને સ્થાને તિરિક્ત્તવિરોત્રઃ શબ્દ વાપરે છે. ધર્માંત્તરને અનુસરીને ચેરાટ્કી વાષિના અ† accidental qualification કરે છે. વિનીતદેવે પોતાનું અ`ધટન મૂત્રમાં આપેલા કૃતકત્વના ઉદાહરણને લક્ષીને ઉપજાવ્યું લાગે છે. ૮ કૃતાત્વ' એ અનભિવ્યક્ત એવું વિશેષણુ છે; કારણ કે એને પર’પરાગત અથ વ્યાકરણુજ્ઞાનને આધારે સમજવા પડે છે. આમ છતાં કષિનું સ્વરૂપ સમજાવવા માટે ધર્માંત્તરે આપેલુ વ્યવહારુ ઉદાહરણુ (ચિત્રવીવિશિz: ) એ ‘પાધિ ’ શબ્દના એમના મનમાં રહેલા ચાસ અર્થાંના નિર્દેશ કરે છે. એ ઉપરથી તેમને રૂષિ શબ્દથી ‘ અન્ય વસ્તુ સાથેના સંબંધને આધારે કહેવાતુ વિશેષણ ' એવા અર્થ અભિપ્રેત જણાય છે. આમ સ્વમાવભૂતમ" તે વસ્તુને અન્યનિરપેક્ષ ધમ અને વાષિ તે વસ્તુના અન્ય સાથેના સંબધને આધારે ફલિત થતા ધમ` – એવું તારણ નીકળે. . . 2 : કામિવેન એ સૂત્રપદમાંના મેફેન એ અ'શત્રુ અથધટન ધર્માંત્તરે આગલા સૂત્રના સ્વમાવસૂતધમ મેવેન એ પદથી જુદી રીતે કર્યુ છે. ત્યાં ‘ મેરેન ' ને હેતુતૃતીયા ગણી છે, જ્યારે આ સૂત્રમાં ઉપાધિમેરેન ’માંના · મેરેન ' એ નામપદને વાષિના વિશેષણુ તરીકે લીધુ છે : મિન્ગેન પાધિના વિરિષ્ટઃ ( સ્વમાવઃ ). વળી આ ટીકાગત મિÀન પદને પણ દુવેક એ રીતે સમજાવે છે : (૧) ( વિશેષ્યથી ) ભિન્ન એવા વિશેષણથી વિશિષ્ટ, ( ૨ ) ( આગલ સૂત્રમાં કહેલા વિશેષણથી ) ભિન્ન એવા વિશેષણથી વિશિષ્ટ ( પૂર્વ માન્યાદોન ). ધર્માંત્તરે અહીં' પણ ‘મેરેન ’। અથ` આગલા સૂત્રની જેમ મેટ્ હેતૂય એમ આપ્યા હાત તા સહજ લાગત; અર્થાત્ ધિમેરેન એટલે ‘વધિરૂપી ભિન્નતાને નિમિત્ત કરીને ’ અર્થધટન સહજ લાગે છે, એવુ’ Page #273 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિન્દુ: પણ સૂત્ર ૧૩ : 4 : “ જાનમેટાના મૂશ્રદ્ધ...ગ્રામોદ કૃત ': ધર્મોત્તર અને સ્પષ્ટ કરે છે કે ક્યારેક વ્યક્તિમાં સ્વભાવહેતુ પરંપરાગત રીતે (દુકના શબ્દોમાં શાસ્ત્રોવરમાવતુના આકારે કિંવા નિવિશેષણરૂપે) ને પણ કહ્યો હોય; એને બદલે તે પ્રસિદ્ધ હેતુને કોઈ વિશેષણથી વિશિષ્ટ રીતે વ્યાપ્તિમાં રજૂ કર્યો હોય એવું બને. તે પણ તેને સ્વભાવહેતુ જ માન. પરંપરાગત નિર્વિશેષણ (= શુદ્ધ) સ્વભાવહેતુને જ્યારે વિશેષણ ઉમેરીને વ્યાપ્તિમાં કહેવામાં આવે, ત્યારે એ હેતુને સ્વભાવહેતુ માનવા બાબત સંશય ઉત્પન્ન થવાનું કારણું તે સ્વભાવહેતુના શાસ્ત્રોક્ત લક્ષણમાં પડયું છે. જે ધર્મ પિતાના અસ્તિત્વમાત્રથી જ સાગસિદ્ધિ કરે તે “સ્વભાવહેતુ” કહેવાય છે (જુઓ ત્રિસત્ર ૨.૨૫). હવે જે એવા પ્રસિદ્ધ સ્વભાવહેતુને વ્યાપ્તિમાં સવિશેષણરૂપે રજૂ કરવામાં આવે તો એને અર્થ એ થયો કે તે હેતુ પિતાની સત્તા સાથે વધારામાં કઈક વ્યાવૃત્તિસૂચક વિશેષણની પણ અપેક્ષા રાખીને જ સાધ્યસિદ્ધિ કરે છે. આવા હેતુને સ્વભાવહેતુનું ઉપર્યુક્ત શાસ્ત્રોક્ત લક્ષણ લાગુ ન પડી શકે; કારણ કે તે હેતુ સ્વસત્તામાત્રથી નહિ, પણ સ્વસત્તા ઉપરાંત સાથે કઈક વધારાને ધમની સત્તાથી જ સાધ્યસિદ્ધિ કરે છે; દા.ત. “જે સત્ તે અનિત્ય’ એ શુદ્ધ સ્વભાવહેતુને બદલે “જે ઉત્પત્તિવાળું (સત્ ) તે અનિત્ય' – એમ કહેવાથી શુદ્ધ સ્વભાવહેતુનું લક્ષણ બંધ બેસતું ન હોય તેમ લાગે છે. પરંતુ આમ લાગતું હોવા છતાં આને ઉક્ત શુદ્ધ સ્વભાવહેતુના લક્ષણથી રહિત અન્ય અયોગ્ય હેતુ એટલા માટે માન ન ત્ર છે તેમાં ઉમેરેલ વિશેષણ ( વરવત્તિનg ) સતને નિયતસહચારી ધર્મ (બૌદ્ધ દષ્ટિએ છે. એટલે આ નવી વ્યાપ્તિ એ પેલી શદ્ધ વ્યાપ્તિને વ્યાઘાત ન કરતાં, પેલા વિશેષણથી એને વધારે વિશદ કરે છે. આ વાતને સમર્થન આપતાં ગેરબાસ્કી કહે છે કે ઘણી વાર બીજા ધર્મને સિદ્ધ કરતાં પ્રથમ ધર્મની સાથે, નિયત રીતે, કેઈ ત્રીજે ધમ પડ્યું હોવાનું કાળક્રમે કરાયેલા વિશેષ અવલોકનને આધારે સિદ્ધ થાય છે. તેથી પેલા પ્રથમ ધર્મ સાથે ન સિદ્ધ થયેલે સહભાવી તૃતીય ધમ ઉલેખવામાં આવે છે તેથી મૂળ વ્યક્તિ ખોટી નથી કરતી; માત્ર નવસંસ્કાર પામે છે; તૃતીય ધર્મથી વધારે વિશદ બને છે. વિજ્ઞાનમાં હમેશાં પદાર્થના નવા નવા ધમેં નિપુણ અવલોકનને લીધે સમજાતા જાય છે. તે મુજબ જૂની વ્યાપ્તિએ નવસંસ્કરણ પામતી જાય છે. અગાઉ જે ધર્મ કે દ્રવ્ય સાથે આકસ્મિક રીતે સંકળાયેલ મનાતે હોય તે અનુભવે એ દ્રવ્યના લક્ષણનો અનિવાર્ય ભાગ હોવાનું પણ સિદ્ધ થાય. તે મુજબ જૂનો વ્યાપ્તિઓને નવી સંકુલ રીતે કહેવામાં આવે છે. વિજ્ઞાનમાં અનુભવે આગંતુક ધર્મો એ આવશ્યક ધર્મો તરીકે સિદ્ધ થયા જ કરતા હોય છે. આમ વિજ્ઞાન સતત પરિ. વર્તનશીલ હોય છે. અનુભવ જ તેમાં પ્રમાણુ બને છે. સૂત્ર ૧૪ : સૂત્ર થી શરૂ માં જે સ્વભાવહેતુવાળી વ્યાપ્તિએ આપી છે તેને શબ્દની અનિત્યતા (= ક્ષણિકતા ) સિદ્ધ કરવાના સંદર્ભમાં રજૂ કરી છે તે અહીં સ્પષ્ટ થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાથનુમાન ૨૩૩ આના અનુસંધાનમાં શબ્દના સ્વરૂપ અંગેના વિવાદ અંગેની કચેરબસ્કીની નોંધને . સાર આપ ૫ ગણાશે : પ્રાચી ! મીમાંસકે શબ્દને આકાશ સાથે અનુસ્મૃત એ નિત્ય ધર્મ માને છે અને સંગ કે વિભાગથી થત વાયુના પીડનથી તે નિયશ માત્ર આવિર્ભાવ જ પામે છે, ઉપત્તિ નહિ. ન્યાયસૂત્ર અને વૈશેષિક સૂત્ર - એ બંનેમાં આ મતનું ખંડન થયેલું છે. જેમાં ત્રણ મુખ્ય દલીલે છે : (૧) શબ્દની ઉત્પત્તિ કિંવા સકારણુતા વસ્તુત છે, આભાસી નહિ. (૨) અન્યત્ર ઉત્પન્ન થયેલ શબ્દ અન્યત્ર સંભળાય છે એ પણ પ્રદેશભેદે ઉત્પન થતા નવા નવા ક્ષણિક શબ્દોની ઉત્પત્તિ સૂચવે છે. (૩) આ વિવિધ શબ્દોની સંતતિની તીરતા પણ બદલાતી જાય છે. એને અર્થ એ કે વચગાળામાં ઉત્પન થતો આ દરેક શબ્દ વિરુધ સંસર્ગને પાયે પૃય છે. આ અને અન્ય દલીલને વધારે શાસ્ત્રીય કમે બૌદ્ધ પરંપરા ઉલેખે છે. એ મુખ્ય દલીલે તે અગાઉનાં સૂત્રોમાં ઉલ્લેખાયેલી પાંચ ? (૧) સત્ત, (૨) ઉત્પત્તિમત્ત, (૩) કૃતકત્વ, (૪) પ્રત્યયભેદભેંદવ અને (૫) પ્રયત્નાનન્તરીયકત્વ. આમાંની પ્રથમ દલીલમાં જ ખરેખર બાકીની ચાર દલીલે સમાઈ જાય છે, કારણ કે આમાંના પ્રથમ ધર્મ સાથે જ નિયત સહચારી તરીકે પાછલા ચાર ધર્મે સંકળાયેલા છે. સૂત્ર ૧૫ : 2: “૬૩ના હેતુનાં ટમેar . aa નિશઃ ” : આમાં “વસુમેરવાત” એ શબ્દપ્રપગ મૂકવે તેવો છે. અહી શું માવહેતુના અગાઉ ગણવેલા ત્રણ ભેદો અભિપ્રેત છે ? ખરેખર તે, “ફુરત્રાત” એમ જ કહેવું જોઈતું હતું, જેથી વ્યક્તિગત સ્વભ વહેતુની અનેકતા ઉલેખાત અને પ્રત્યેક સ્વભાવહેતુ પિતપોતાના આગવા પ્રમાણથી સાધ્યપ્રતિબદ્ધ સિદ્ધ થાય છે એ સુગમ અર્થ ફલિત થાત. સ્વભાવહેતુના પ્રકારનું બહુ જ કાંઈ એને સાધ્યપ્રતિબંધ સિદ્ધ કરનારા પ્રમાણેના બહુત્વનું કારણ છે એમ ન કહી શકાય. એવા પ્રકારો ન હેત તે પણ કેવળ સ્વભાવ હેતુના બહુવથી જ પ્રમાણુબહુત્વ સિદ્ધ થઈ શકે છે. આમ “ વત્' એ પ્ર ગ અતા વશ્ય જણાય છે. કદાચ આ વિસંગતિને ધ્યાનમાં લઈને જ શ્રી ચેરબાસ્કી મિત્ર શબ્દને અવગણુને “since the reasons. are many ' એવું ભાષાંતર કરે છે. અહીં પ્રસ્તુનિ દૂનિ એવો ઉલ્લેખ પણ સ્પષ્ટીકરણ માગે છે. દુક નોંધે છે: વજિતમે વિવલયા વંદૃનીયુતમ ! આ દ્વારા પ્રકારમેદની વિવક્ષાએ અહીં બહુવને ઉલ્લેખ નથી થશે એવું કથન ફલિત થાય છે, કારણ કે પ્રમાણે તે બૌદ્ધ દષ્ટિએ બે જ પ્રકારના છે. સ્વભાવહેતુની સંધ્યપ્રતિબદ્ધતા સિદ્ધ કરનાર એટલે કે વ્યાપ્તિ સિદ્ધ કરનાર પ્રમાણો અહીં ક્ય અભિપ્રેત હશે? ગ્રંથકારે એ અંગે પૂરી સ્પષ્ટતા કરી નથી. અલબત્ત, એમણે આ પ્રમાણમાંનું એક તે બાધક પ્રમાણ હોઈ શકે તે અન્યત્ર સ્પષ્ટ કર્યું છે. અગાઉ ત્રિરૂપ લિંગના સંદર્ભમાં ઉલ્લેખેલાં સપક્ષે ઇવ સરવમ્ અને પ્રસપક્ષે વાસસ્વમેવ – એ બે રૂપ સિદ્ધ કરનાર પ્રત્યક્ષાદિ પ્રમાણે પણ સામાન્યતઃ વ્યાપ્તિસાધક પ્રમાણુ ગણાવી શકાય, પરંતુ થત સત તે નિયમ્ ઇત્યાદિ જેવી વ્યકિતઓ સામાન્ય પ્રમાણેથી સિદ્ધ ન થઈ શકે, પરંતુ ન્યા. બિ. ૩૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ન્યાયબિન્દુ ટિપ્પણ મહાત્માઓના “અનાસ્ત્રવજ્ઞાન' વડે જ સિદ્ધ થઈ શકે એવી પ્રાઇવર્તિારમાંની પ્રજ્ઞાકરગુપ્તની રજૂઆત સ્વીકાર્ય ગણી શકાય. Royal-thsab પણ આવા અનુમાનમાં સાધારણ બુદ્ધિથી સિદ્ધ વ્યાપ્તિને પ્રમાણભૂત ગણતા નથી (જુઓ ચેરબાસ્કી, B. L. Vol. ll, પૃ૦ ૧૩૦ ). ભારતીય ન્યાયપરંપરામાં વ્યાપ્રિસિદ્ધિની પ્રક્રિયાને સીધે વિચાર ઓછો થયેલ છે. અહીં પણ આ બાબત વધારે પ્રકાશ પડતો નથી. (અગાઉની રૂ.૮.2 પરની ટિપ્પણુ જુઓ.) 4: “ન દેતુઃ ... દેવતા મજ:' : આમાં યોગ્યતાને દુવે કે આપેલે અર્થ (તથા રાતા ) કંઈક અંશે અસ્પષ્ટ છે. એમાં તથાને અર્થ “સ્વરૂપ” કે “સ્વસત્તા માત્ર એ લઈને “સ્વસત્તામાત્રની શક્તિ વડે” એવો સમગ્ર અર્ક કરી શકાય. 5 : “ વાન પ્રમાણેન' : અહીં પ્રમાણ શબ્દનો અર્થ કચેરબાસ્કી “દષ્ટાન્ત” લે છે. અહીં “બાધક પ્રમાણ વડે ને અથ બાધક પ્રમાણુ શોધવાના પ્રયત્નને અંતે તેવા પ્રમાણુની થતી અનુપલબ્ધિ વડે' એવો અભિપ્રેત છે. અથવા “હેતુને સાથે સાથે અપ્રતિબંધ કલ્પવાની વિરુદ્ધ મળતા બાધક પ્રમાણુના સમુદાય] વડે એવો ભાવ પણ લઈ શકાય. ભૂમિતિમાં કેટલાંક પ્રમેયો સિદ્ધ કરવા આ બાધક પ્રમાણુના પ્રતિપાદનની પદ્ધતિને ઉપયોગ જાણું છે. 6:* વિષ્ટિ .. હ્મરામનુમાનશાન !': અનુમાનવાક્યનું પક્ષધર્મોપદનરૂપ દ્વિતીય અવયવ પણ સ્મરણરૂપ હોવાની રજૂઆત વિલક્ષણ ગણાય. વ્યાતિ(સ્મરણ)રૂપ પ્રથમ અવયવ તે સ્પષ્ટરૂપે સ્મરણરૂપ છે જ, પરંતુ પક્ષધર્મતા રજૂ કરતું બીજુ અવયવ તે સ્મરણરૂપ ગણવું કે પ્રત્યક્ષરૂપ? હેતુની પક્ષધર્મતાનું જ્ઞાન તે અનુમાનકાળે જ થતું હોય છે, અનુમાનની પૂર્વે નહિ. તેથી અનુમાનકાળે તે જ્ઞાનનું સ્મરણ થવાનું કઈ રીતે માની શકાય ? એટલે ઉપયુકત વાકયનું નીચે મુજબ ભાષાંતર કરીને જ “સ્મરણ” શબ્દની પ્રાસંગિક ઉપયોગિતા બતાવી શકાય ? “શબ્દગત વિશિષ્ટ કૃતકત્વ પણ અનિત્યસ્વરૂપ સ્વભાવવાળું હોય એવું [વ્યાપ્તિને કારણે] સ્મરણ થવું તે અનુમાનજ્ઞાન.” હેતુની પક્ષધમતાનું જ્ઞાન પણ સામાન્ય ભાવે સ્મરાયેલી વ્યાપ્તિના વિશિષ્ટ સંદર્ભમાં કરેલા પુનઃ સ્મરણથી અનુસ્મૃત જ હોય છે - એ ભાવ ગ્રંથકારના મનમાં લાગે છે. સામાન્યરૂપે કરેલું વ્યાપ્તિસ્મરણ પણ હેતુની પક્ષધર્મતાના જ્ઞાન વખતે વિશેષરૂપે તાજુ થવું તે જ અનુમાનજ્ઞાનનું તાત્કાલિક નિમિત્ત છે એવું આ “રમરણ” શબ્દથી સૂચવાતું લાગે છે. અનુમાનજ્ઞાન એ વ્યાપ્તિનું વિશિષ્ટ સ્મરણ જ છે એવું અત્રે થતું સૂચન અને વિજ્ઞાનની રીતે ઘણું અનુરૂપ છે. સૂત્ર ૧૬ : આ સૂત્રની અવતરણિકાના “નિશ્ચિતઃ મૃતે ' એ શબ્દને “ચેરબાસ્કી “નિમિતે વિ કૂતે” એવા અર્થમાં સમજ્યા છે તે યોગ્ય લાગતું નથી; તેઓ અવતરણિકાને સમગ્ર ભાવ જુદે જ સમજ્યા લાગે છે. આમાં તેઓ સ્વભાવહેતુની વ્યર્થતાની શંકા વાંચે છે Page #276 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાથનુમાન ૨૩૫ અને સત્રાર્થમાં એ શંકાનું સમાધાન થતું નથી એવી ફરિયાદ કરે છે. ખરેખર તો ઉપયુક્ત શબ્દોને સ્વાભાવિક અર્થ નિશ્ચિતઃ સુષ્ય (એટલે કે “નિશ્ચિત કરવાનું ઇષ્ટ મનાય છે.') એવો લાગે છે. તે અર્થ લેતાં સૂત્રાર્થ સાથે અવતરણિકાના વિસંવાદને અવકાશ રહેતો નથી. સાધર્મને સાધનધર્મમાત્ર સાથે અનુબંધ સ્વભાવહેતુના પ્રયોગકાળે નિશ્ચિત થે કેમ આવશ્યક છે એ પ્રશ્ન અત્રે ઉલ્લેખાય છે. સૂત્ર ૧૭ : આ સૂત્રની ધર્મોત્તરની અવતરણિકા અને સૂત્રનું તેમણે કરેલું અર્થઘટન સંતોષકારક જણાતાં નથી, કાણુ કે અગાઉ સાયને સાધનને સ્વભાવ કહ્યો છે, જયારે ધર્મોત્તરે આ સૂત્રના કરેલા અર્થમાં હેતુને (= સાધનને ) સ્વભાવરૂપ કહ્યો છે. તે શું એમ માનવું કે સાધ્ય અને સાધન બંને એકબીજાના સ્વભાવ છે ? તે બંનેની સમવ્યાપ્તિ માનવી પડે. પરંતુ હંમેશાં એવું બનતું નથી; દાતવૃક્ષત્વ એ શિશપાત્વને સ્વભાવ છે, પણ શિંશપાત એ વૃક્ષત્વને સ્વભાવ નથી. વિનીતદેવનું અર્થઘટન પણ આ પ્રકારનું જ છે. આ સૂત્રને સાચા ભાવ કયો ? આ સૂત્રમાં રહેલે રર ધ્યાનમાં લેતાં એમ લાગે છે કે ભાગલા સૂત્ર અને આ સૂત્રમાં મળીને એક જ પ્રશ્નનો જવાબ અપાયો છે અને તે પ્રશ્ન તે સૂત્ર ૨.૨૬ની ધર્મોત્તરની અવતરણિકામાંને પ્રશ્ન : “સાધ્ય તે સાધનધર્મમાત્રાનુબંધી જ કેમ હોવું જોઈએ?” આગલા પાત્રમાં ઉત્તર આપવાની શરૂઆત કરી એનું સમાપન આ સૂત્રમાં કર્યું જણાય છે. આગલા સૂત્રમાં ઉક્ત પ્રશ્નને જવાબ એટલે આપે કે “ તેવા અનુબંધવાળું સાધ્ય જ સાધનને સ્વભાવ હોઈ શકે, અન્ય નહિ.' હવે એ દલીલને ઉત્તરાર્ધ આ સૂત્રમાં આવે લાગે છે: “ અને [ સાધનધમમાં 1 હેતુપણું [ તેના પિતાના ] સ્વભાવ [ એવા સાધ્ય ]ના સંદર્ભમાં જ હોઈ શકે તેથી.” આ સમગ્ર પરિસ્થિતિને કારણે જ સાધ્ય તે સાધનધર્મમાત્રાનુબંધી હોવાનું આવશ્યક મનાયું છે. આમ આ સૂત્ર રૂ.૨૭નું આખું વાક્ય આ પ્રકારનું અભિપ્રેત જણાય છે : [ સાપનષ ] માવઠ્ઠ ( = સ્વમાવં પ્રતિ) [ā] દેતુવાત ઃ આમાં “સ્વભાવક્શ' એ પદની પછી વિભક્તિ દેતુસ્ત્રના અધિકરણના અર્થમાં સંબંધષછી ન લેતાં પ્રતિયોગિતાસંબંધે પછી ગણી છે. અને દેતુત્વનું અધિકરણ સાધનધર્મને ગમ્યું છે. તે ઉપર્યુકત વિસંગતિ દૂર થાય અને ગ્રંથકારનું કચયિતવ્ય સ્પષ્ટ થાય. આ સૂત્રની વૃત્તિના બીજા વાગ્યમાંના કવમાત્ર gવની સંધિ “સ્વમાવ:” એમ ન છોડતાં ‘સ્વમાવે' એમ છોડીએ તે તેને અર્થ ૪માવં પ્રતિ લઈને કદાચ ધર્મોત્તરમાંથી પણ આ અર્થ જ તારવી શકાય. અલબત્ત, આ રીતની અવયકપના ફલિષ્ટ જરૂર લાગે છે. એટલે આ સૂત્રને સાચે અર્થ શોધો જ રહ્યો. મra' શબ્દની ક્યારેક સાધ્ય સાથે તે કયારેક હેતુ સાથે અભિન્નતા સૂત્રમાં સાધી છે તે અર્થઘટનની મુશ્કેલી જન્માવે છે તે હકીક્ત તરફ ચેરબાસ્કી એમના અનુવાદના પૃ૦ ૧૩૬ની ટિપ્પણમાં ધ્યાન દોરે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ન્યાયબિંદુ: પણ સૂત્ર ૧૯: સૂત્ર રૂ.૨૫ની ટીકામાં ઉલ્લેખાયેલા બાધક પ્રમાણને ઉપયોગ કરીને રવભાવહેતુના સ્વરૂપનો પાકો નિશ્ચય કરાયો છે. બાધક પ્રમાણને ઉપયે નિગાયક હોય છે તે સત્યને આધારે આ સૂત્ર રચાયું છે. સૂત્ર ત્થી ૨૦ની રચના પાછળને આશય ? સ્વભાવહેતુના આ પ્રકરણમાં સ્વાર્થનુમાન-પરિચ્છેદમાંની બ્રભાવહેતુની ચર્ચાની કેટલીક બાબતેની વિશેષ પુષ્ટિ કરાઈ છે ને સ્વભાવહેતુના પ્રકારોની બાબત નવી ઉમેરાઈ છે. સ્વાર્થનુમાન કે પરાથનુમાનના વિષયભેદને સ્પષ્ટ ખ્યાલ હોવા છતાં, પ્રાસંગિક રીતે, ઔચિત્ય જોઈને, સૂત્રકાર એક પ્રકરણના વિષયવસ્તુની ચર્ચા અન્ય પ્રકરણમાં પણ ઉમેરે છે. સૂત્ર રૂ.ની ટીકામાં દુક જે જણાવે છે તે આ આખા પ્રકરણને વત્તઓ છે અંશે લાગુ પડે છે : ઇતકતમવિ વાર્થનુમાનેfધwifમાનાર્થ પુનરુતમિતિ દ્રષ્ટવ્યમ્ | (અર્થ: આ બાબત સ્વાર્થોનુમાન-પ્રકરણમાં કહી હોવા હોવા છતાં કઈક વિશેષ કહેવા માટે અહીં ફરી કહી છે તેમ સમજવું.) સૂત્ર ૨૩ઃ સૂત્ર રૂ.૮માં અનુલધિરૂપ હેતુને સામ્યવાન પ્રયોગ હતો. તે જ અનુમાનને વૈધર્થવાન પ્રયોગથી કઈ રીતે કહી શકાય તે આ સૂત્રમાં બતાવ્યું છે. બંનેમાં પ્રયોગભેદ છે; સાધન કે સાધ્યને ભેદ નહિ. અહીં વ્યતિરેકમુખે વ્યાતિ કહીને તેને અનુરૂપ એવું દષ્ટાતું આપ્યું છે. તે દૃષ્ટાતધમી*થી સાયુધમીનું હેતુના સવની બાબતમાં વૈધમ્ય છે. દૃષ્ટાંતધમીમાં સાધ્યાભાવ માટે અનિવાર્ય એવી સાધનાભાવની જે શરત પળાય છે, તે શરત સાથધમી કિંવા પક્ષમાં નથી પળાતી તે વૈધમ્ય જ આવા પ્રયુગમાં પક્ષ વિષે સાધ્યની સિદ્ધિ કરાવી આપે છે, માટે આને “વૈધમ્મવાળ” પ્રયોગ કહે છે. સૂત્ર ૨૪, ૨૫ ? આ બંનેમાં વૈધમ્યવ્યાપ્તિ સાથે વધુમ્મદષ્ટાન્ત આપ્યાં નથી, જ્યારે આ અગાઉના સૂત્રમાં અનુપલબ્ધિ-હેતુને વૈધમ્યવાન પ્રયોગના ઉદાહરણમાં દષ્ટાન પેલ છે. અગાઉ પરાથનુમાનના બે પ્રકાર – સાધમ્યવત અને વૈધમ્યવત્ – નું પ્રતિપાદન કરતા સૂત્ર ૩.૪ ની વ્યાખ્યામાં, સામ્યવાળા અને વૈધમ્યવાળા પ્રકાર દૃષ્ટાન્તધમી અને સાથધમીના હેતુક્ત સાધમ્મ કે વૈધમ્મી પડે છે તેવી સ્પષ્ટતા ધર્મોત્તરે કરી છે, દષ્ટિએ આ પ્રકારના દટા તરૂ૫ ર માનવાથમાં દીધમાં'ના ઉ૮૯ - ૦મ્યક જાય. તે દ્રષ્ટિએ આ બે સૂત્રોમાં પણ દૃષ્ટાધને અહર ક જોઈ એ. અથવા કદાચ સૂત્રકારને વ્યાપિપાવાક્ય અને પદ્ધધપ: હારે 15થનું જ વધર્મી કે ધમ્મ અભિપ્રેત હોય. Page #278 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચછેદ : પરાર્થનુમાન સૂત્ર ૨૬ : સૂત્રગત “મર્ધાતુ' પદને અર્થ ધરાર “સામર્થાત્ ' એવો કરે છે. અન્વયવ્યાપ્તિમાંથી વ્યતિરેક વ્યક્તિ (કે તેથી ઊલટું ) ક્યા સામર્થ્યથી ફલિત થાય તે અંગે દુક સ્પષ્ટતા કરે છે : ...સ્વમાવતનાનુમાનચાતિ પ્રતીતિ વન્યથાનુવત્તિત્રક્ષનાથવત્તિનત રુતિ . ( અથ' : સ્વભવહેતુમાં ની જન્મ અનુમાનના બાથી અન્યની પ્રતીતિ થાય છે; અહીં, એક હકીકત બીજી હકીકત વગર સંભવ નહિ એવા તક પર આધારિત “ અર્થપત્તિ'પ્રમાણનું સામર્થે આમને અભિપ્રેત નથી.) મીમાંસકેનું અર્થાપત્તિ-પ્રમાણુ બૌદ્ધોને અમાન્ય હોઈ “ સામા ” એ પદને સામાન્ય રીતે કરાતો અથપત્તિપરક અર્થ અહી’ કરવાનો નથી એવી સ્પષ્ટતા અહી કરાઈ છે. મીમાંસકસંમત અપત્તિને અન્તર્ભાવ સ્વભાવહેતુફત અનુમાનમાં થાય છે એવું સૂચને અહી વાંચી શકાય. સૂત્ર ૩૧ : ટીકાનું છેટલું વાક્ય આમાં અગાઉનું સૂત્ર ૨.૨૬ આખું ઉદ્ઘત કર્યું છે. પ્રશ્ન એ થાય છે કે એ સૂત્રમાં સ્વભાવપ્રતિબંધના બે પ્રકારો નથી કહ્યા, પરંતુ લિંગ અને સાધમાંથી કેને પ્રતિબંધ કેના વિષે હોય છે તે એટલે કે તે બેમાંથી પ્રતિબદ્ધ કેણ અને પ્રતિબંધવિષય કોણ એ કહેલું છે. જ્યારે અહીંનું કથન એવો ભાસ કરાવે છે કે એ સત્રમાં સ્વભાવપ્રતિબંધના બે પ્રકારો કહ્યા છે. ચેરબાસ્કી આ વિસંગતિ ન જણાય તેવી રીતે ભાષાંતર કરે છે – તેઓ આ વાક્યમાં આ બે પ્રકારનો પ્રતિબંધ કેણ કેના પ્રત્યે ધરાવે છે તે વધારાની સ્પષ્ટતા કરતા અગાઉના સૂત્રને ઉલેખ જુએ છે. તેઓ તેમાં આડકતરી રીતે અન્વય અને વ્યતિરેકની એકાર્થકતાનું કારણ ચીંધાયેલું માને છે. અહીં એ નોંધવું જોઈએ કે આ સૂત્ર (રૂ.૩૨)ની અગાઉનાં સૂત્રોમાં અન્વયવાર્થ અને વ્યતિરેકવાથ એકબીજામાંથી અનિવાર્ય રીતે ફલિત થાય છે એ પ્રકરણ ચાલે છે, તેના સંદર્ભમાં લિ ગન સાધ્ય વિષેના સ્વભાવ પ્રતિબંધના બે પ્રકારની આ સૂત્રની વાત અકસ્તુત લાગે છે. ધર્મોત્તર એનાથી સભાન લાગે છે. એથી જ આ સૂત્રની ટીકામાં, અંતે, અગાઉના બે પ્રકારના પ્રતિબંધને લગતા સૂત્ર (૨.૨૪) અગાઉ આવતા અન્ય સૂત્ર (૨.૨૨)ને ઉલ્લેખ કરીને વધારે પ્રસ્તુત એવી વાત ગમે તે ભોગે ઉમેરે છે – તે વાત છે કિંઠને પ્રતિબંધ સાધ્ય વિષે હવાની. તેને લીધે જ અન્વયવાક્ય અને વ્યતિરેકવાર્થ એકબીજામાં ફલિત થઈ શકે છે તે વાત પાકી થાય છે. અલબત્ત. મૂળ સૂત્રમાં તે પ્રતિબંધના બે પ્રકાર અંગેનું જ અગાઉનું સૂત્ર ૨.૨૨ કે ૨.૨૪ નિદેશાયું જણુપ છે, સૂત્ર ૨.૨૨ નહિ. એટલે વિસંગતિને આરોપ વહોરીને પણ મૂળે સૂત્રની પ્રકરણ સાથેની અસંબદ્ધતાને પરિહાર કરવાનું ટીકાકારે સાહસ કર્યું લાગે છે. સૂત્રકારે આ સૂત્ર કેમ મૂક્યું હશે તે પ્રશ્ન તે રહે જ છે. સૂત્ર ૩ર : સૂત્રમાં યુનીય પદને ધર્મોત્તરે અને એ પ્રેરક ! વિધ્યર્થ કૃદંત (અર્થાત બતાવવા લાયક’ એવા અર્થમાં) લીધું છે તેમાંથી તેમના વિવેચનમાં કંઈક અંશે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ન્યાયબિંદુ પણ વદતોવ્યાઘાત નીપજે છે (ખાસ કરીને પરિચ્છેદ 2માં). આમાંથી બચવા ટર્શનીય પદને પ્રેરકનું નહિ પણ મૂળ ક્રિયાનું વિધ્યર્થ ગણું “પ્રતિષો ની અને અર્થ “[એક ભાવનો અપર ભાવ સાથે ] નિયત સંબંધ જોઈ લેવો જરૂરી છે ' એમ કો ઘટે. તે જ રીતે પ્રતિઘોઘશનમાં પણ ૩નને સાદી ક્રિયાનું ભાવવાચક નામ લઈ સમગ્ર અર્થ “નિયત સંબંધનું આકલન ' એમ કર ઉચિત છે. આ પરથી સમગ્ર સૂત્રાર્થ એ થશે કે સાધ્યાભાવના સંજોગમાં સાધનનો અભાવ પ્રતિપાદિત કરનાર સાધનને સાધ્ય પ્રત્યેને પ્રતિબંધ ( = નિયત સંબંધી જોયો હોય તે અનિવાર્ય છે. તેથી જ અભાવપ્રતિબંધના આપ્તપુરુષકૃત કથનમાંથી ભાવ પ્રતિબંધ અવશ્ય ફલિત થાય છે, જેથી કહી બતાવવાની જરૂર નથી. તે રીતે ભાવપ્રતિબંધનું કથન તે અભાવપ્રતિબંધને આક્ષિપ્ત કરશે. સૂત્ર ૩૪ : સૂત્રગત “ક્ષના ” શબ્દઃ અહીં સાધ્યવિશિષ્ટ ધમને ઉલ્લેખ કરતા વાક્યના અર્થમાં આ શબ્દ છે. અહીં વક્ષ એટલે વાદીને પોતાને પક્ષ; અનુમાન દ્વારા વાદીએ રજૂ કરેલો પિતાની મત. ન્યાયદર્શનમાં આ અર્થમાં પક્ષનિશ પ્રતિજ્ઞારૂપ પ્રથમ અવયવમાં અને પુનઃ નિગમનરૂપ પચમ અવયવમાં થતો હોય છે. ધર્મોત્તરે ક્ષનિર્દેશને સાથનિદે ! એવો પર્યાય આપ્યો છે. આગળ ઉપર આ “ક્ષ' શબ્દના વિવિધ અર્થો અંગે ધર્મોત્તર રપષ્ટતા કરવાના છે. ન્યાયપરંપરામાં જેમાં સાધ્યસિદ્ધિ ઈષ્ટ હેય તેવા અધિકરણને “પક્ષ' કહે છે. ઘ” શબ્દનો મૂળ અર્થ તે પાંખ. તે પરથી પાસું, પડખું, મત એ અર્થો ફલિત થાય છે. એમાંથી અન્ય અર્થો પલ્લવિત થયા. એક જ ગ્રંથમાં પણ એક ને એક શબ્દ જુદા જુદા અર્થોમાં વપરાતો હોય છે એનું આ ઉદાહરણ છે. તેથી અર્થ સમજવામાં થોડી ગુચવણ જરૂર થાય છે. શાસ્ત્રની વિભાવનાઓ હજી વિકાસદશામાં હોય ત્યારે પરિભાષાની આવી અરૂઢતા અનેક શાસ્ત્રોના ઇતિહાસમાં જોવા મળે છે. [1 : સૂત્રગત નાવયં ઘનિરાઃ શબ્દને ધર્મોત્તર ક્ષોડવમેવ = નિર્દેશવ: એ શબ્દોથી સમજાવે છે તે અંગે દુક નોંધે છે કે આવું અર્થઘટન કરીને ધર્મોત્તર પૂછ્યું એવા, કહેવાતા વિદ્વાને વડે ( વિમાનૈ) રજૂ કરાયેલા નીચેના અર્થધટનનું ખંડન રે છે : પક્ષનિદેશ અવશ્ય ન કરવો એનો અર્થ એ કે ક્યારેક કરવો, થારેક નહિ.” ધર્મોત્તરને મતે પક્ષનિર્દેશ એટલે કે ન્યાયપરંપરામાં જેને સ્થાનભેદે પ્રતિજ્ઞાવાક્ય અને નિગમનવાક્ય કહે છે તેને નિર્દેશ કદી પણ ન થવો જોઈએ. દુક વાચારના આને મળતા મતને પણ નિદેશે છે. ધર્મોત્તર પરની તાનિવધન ટીકા પણ આ વાત નિર્દેશ છે. પક્ષવિદેશ ન કરવાને આ આગ્રહ લાધવ ખાતર, પિષ્ટપેષણ અટકાવવા માટે લાગે છે. સાધ્યમમાં સાધનધમીનું દર્શન પણ વ્યાપ્તિનું વિશિષ્ટ સમરણ જ છે તેવું અગાઉ ધર્મોત્તરે સૂત્ર રૂ.૨પની ટીકામાં કરેલું કથન પણ આડકતરી રીતે પક્ષનિદેશની અનાવશ્યકતા Page #280 -------------------------------------------------------------------------- ________________ તતીય પરિછેદ : પરાર્થાનુમાન ૨૩૯ ચીધે છે. સાધ્યમીમાં વ્યાપ્તિવિશિષ્ટ સાધનધર્મનું સત્તથન અનિવાર્ય રીતે શ્રોતાને સાધ્યધમીમાં સાધ્યધર્મ હોવાનું તરત જ ભાન કરાવે છે. માનવચિત્તની તાત્પર્ય બંધની સહજ શક્તિ જતાં, જે વાત આપે આપ સમજાઈ જાય તે વાક્યથી ન કહેવી, તે આ લાઘવપ્રેમી શાસ્ત્રકારોને આગ્રહ જણાય છે. (સૂત્ર રૂ.૪૫ પરની ટિપણુ પણ જુએ.) સૂત્ર ૩૮ઃ પક્ષની આ ચર્ચાનું મહત્ત્વ સમજી લેવું જોઈએ. “પક્ષ અને અર્થ સાદી ભાષામાં “હેતુ દ્વારા રજૂ કરેલું મંતવ્ય” એવો કરી શકાય. આવું મંતવ્ય કઈ વિવાદાસ્પદ બાબત અંગે કોઈ સિદ્ધ હેતુના આધારે જ રજૂ કરાય છે. એવું મંતવ્ય રજૂ કરતી વેળા પ્રતિવાદીની સામી દલીલ ઝીલવાની તૈયારી હોય છે. એટલે કે એ ચર્ચા માટે ખુલ્લું મુકાય છે, એ વિવાદાસ્પદ બાબત છે તે પ્રામાણિક સ્વીકાર કરાય છે. ટૂંકમાં, કોઈ વિવાદાસ્પદ બાબત અંગે વ્યક્તિએ પોતે પ્રમાણપુર:સર જે મત સ્વીકાર્યો હોય, તેને અન્ય વિચારકે પ્રત્યે કરાતો સીધો કે આડકતરો અસંદિગ્ધ પુરસ્કાર તે પક્ષ કહેવાય. તે પક્ષ જ વાદનું માન્ય, વિધિપૂત અંગે ગણાય, અને વારે વારે વારે તરાપોષઃ એ ન્યાયે સમ્યગૂજ્ઞાનનું નિમિત્ત બની શકે. આ જ બાબત સ્પષ્ટ કરવા આ સૂત્રમાં આપેલા લક્ષણવાક્ય ને પ્રત્યેક પદથી પરિ. હરાતી અન્ય ભળતી બાબત એ પછીનાં સૂત્રોમાં ચી ધી બતાવાઈ છે. 2: “મનુષ્ય જિત..પ્રતિવના ': આના અનુસંધાનમાં કચેરબાટી નોંધે છે કે અહીં ગ્રંથારના મનમાં ન્યાયસૂત્ર ૨.૨.રૂમાંની પ્રતિજ્ઞા( = uસ = ભાગ)ની વ્યાખ્યા (સાનિર્વેશ: પ્રતિસા) છે, એ સૂત્રમાંની પ્રતિજ્ઞાની વ્યાખ્યાની શબ્દપસંદગી ગેરસમજ ઊભી કરે એવી છે. તે મુજબ તે, અસિદ્ધ એવો હેતુ કે જે સિદ્ધ કરવા લાયક હોય તે પણ “પક્ષ' (=સાધ્ય = પ્રતિજ્ઞા ) કહેવાય. આ ઉપરાંત માધ્યમિક શાખાની પ્રાસંગિક અને સ્વાતંત્રિક એ બંને પરંપરામાં અબુદ્ધિગ્રાહ્ય વિધાનને પણ પક્ષ માન્યાં છે તેને નિશા પણ આ સ્થળે કદાચ ધર્મોત્તર કરવા માગે છે. દિ નાગે પક્ષના પરંપરાગત લક્ષણની આ મીમાંસા આરંભી હતી. સૂત્ર ૪૦ : આ સૂત્રની વાત દુર્વક આમ સ્પષ્ટ કરે છે : સTયત્વેનેઝરિ ચા સાધનને વતન્તાscક્ષ ફ્લેવમર્થ રદ્ કૃતિ સમુદાયાર્થ: I ( અથ : જે અર્થ સાધ્યરૂપે ઈટ હોવા છતાં સાધનરૂપે કહ્યો હોય તે અથ તે સંજોગમાં પક્ષ નથી એવું સૂચવવા “ પક્ષ 'ના લક્ષણમાં " ઇવ’ શબ્દ છે એમ સમગ્ર સૂવનો અર્થ છે.) અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે જે અસિદ્ધ ધર્મ સાધનરૂપે પણ રજૂ થયે હેય તે રજૂ કરનારને તો સાધનરૂપે જ અભિપ્રેત હોય છે. જયારે એ સાધ્ય તરીકે પણ ઈટ તે પ્રતિવાદીની અપેક્ષાએ જ ગણાય, કારણ કે પ્રતિવાદી રજૂ થયેલા આવા હેતુમાં રહેલા અસિદ્ધાદિ દેવાભાસ બતાવીને તે સ્વયં સાખ્ય હવાનું પ્રગટ કરે છે, Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ન્યાયબિન્દુ ટિપ્પણ સૂત્ર૪ર : આમાં સ્વયં એ “નિપાત ને મામનઃ એમ ષષ્ઠત અર્થ વિકલ્પ આપે છે. એ અર્થમાં મુને પ્રયોગ દુર્લભ ગણાય. “ન્યાયબિદુના એક અન્ય ટીકાકાર આ પ્રયોગ સમજાવવા દાખલો આપે છે : નારાં દવામિલરવાહી ગામને નામરજીતરિવર્થઃ | આ સ્થળે પણ માત્મના એ તૃતીયાપરક અથ સહજ રીતે લઈ શકાય એમ છે. સૂત્ર ૪૪ : પક્ષની ચર્ચાને ઉત્તમ અંશ આ સૂત્રમાં જોવા મળે છે. કેઈ વાદ, વ્યકિત કે શાસ્ત્રની કંઠી ન બાંધવાની બુદ્ધની લતનું જ અવતરણ અહીં ન્યાયશાસ્ત્રમાં કરાયું છે. ધર્મોત્તર આની ટીકામાં, કોઈ વ્યકિત કેઈ શાસ્ત્રને અંગીકાર ઘણી વાર મે હવશ થઈને કરે છે તે વાત ' માપુષિા કવનિછાત્ર સ્થિતઃ' એ શબ્દો દ્વારા નિર્દેશ છે. ગમે તે સ્થિતિમાં પણ શાસ્ત્ર પ્રધેલા પદાર્થધને અંગીકાર સ્વયં વિચારીને જ કરો અને બાદમાં પણ તેને જ આગ્રહ રાખે એ વાત પક્ષલક્ષણુના શ્વયં પદમાં ગભિત છે તેમ અહી કહેવાયું છે. ને ઘરે ઘrfમર્ષિના એ ન્યાયે કઈ પણ શાસ્ત્ર પરંપરા પણ તેનો વિચારપૂર્વક અંગીકાર કરનાર વિવેકી જો વડે જ વિકસે છે. ઉપકારક શાસ્ત્ર એ નિત્ય વિકસ્વર હાય રૂઢિબદ્ધ ન હેય. કચેરબાસ્કી નોંધે છે કે આ આખી વાત તૈયાયિની ચુસ્ત શાસપરકતાને ઉદ્દેશીને કહેવાઈ છે. ન્યાયપરંપરામાં કેઈ શાસ્ત્ર અંગીકાર કરતી વ્યક્તિ પોતાના તે શાસ્ત્રના સિદ્ધાંતોની વિરુદ્ધનું પ્રતિજ્ઞાવાર્થ ઉચ્ચારે તો તે તેનું “નિગ્રહસ્થાન ” ગણાય છે. શાસ્ત્ર પ્રત્યેના બ્રાન્ત અનુરાગ સામે વિચારકે એ સતત વિવેકદીપ ધરતા રહેવું જોઈએ તે આ આખી ચર્ચામાંથી ફલિત થાય છે. મનુષ્ય માટે શાસ્ત્ર છે, શાસ્ત્ર માટે મનુષ્ય નહિ. સૂત્ર ૪૫ : સૂત્ર રૂ.૨૪માં “પરાર્થનુમાનમાં પક્ષનિર્દેશ અવશ્ય ન કરવો ” એમ કહ્યું છે. સૂત્ર રૂ.૨૮. માં પક્ષલક્ષણમાં ફg: પદની સમજૂતી આપતાં ધર્મોત્તરે કહ્યું છે : નોકત વાપિ સ્વિોડવાઈ: I અને આ સૂત્રમાં છેલ્લે ધર્મોત્તર કહે છે : રાશિ પરાર્થનાને ૩ર વ તાણે યુવતઃ... તે સૂત્ર રૂ.રૂ૪માં કરાયેલા પક્ષનિર્દેશન નિષેધ છતાં સૂત્ર રૂ.૩૮ અને આ સૂત્ર (રૂ.૪૫)માં તથા તેની ટીકામાં અનુક્રમે પક્ષનિર્દેશ વિક૯પે થઈ શકે તેમ જ પક્ષનિર્દેશ કરે “યુકત” છે – એવું કથન કેમ થયું હશે ? તે શું સૂત્ર રૂ. ૩૪માંના નાવર વશ્વનિરાઃ એ શબ્દનો અર્થ કેવળ નિષેધપરક ન કરતાં વિકલ્પપરક કરવો ? તે દરેક એ સત્રની ધર્મોત્તરની ટીકાનો અર્થ ધટાવતાં જે એમ કહે છે કે આ ટીકામાં ધર્મોત્તર દ્વારા પક્ષનિર્દેશ વિકપે કરે એવા આ સૂત્રના અન્ય અર્થઘટનને પરિહાર કરાયો છે – એ વાત અયોગ્ય ઠરે. સૂત્ર ૪૭ : આમાં ઉદાહરણરૂપે આપેલી સાંખ્ય દલીલ “સાખ્યકારિકા' કાટ ૨૭માં સંતવાd એ શબ્દોમાં મળે છે. સંઘાતને અર્થે દુક અનેવર આપે છે તે જ રીતે કચેરબદ્રી , Page #282 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિક : પર્યાનુમાન ૨૪૨ composite substances અથ કરે છે. વિજ્ઞાન પણ સંઘાતરૂપ કઈ રીતે કહેવાય તે વિચારવું જોઈએ. દલીલ કરનાર સાંખ્ય છે માટે અહીં “વિજ્ઞાન ને તેને સંમત અથ લે તે જ સહજ ગણાય. હવે સાંખ્યદષ્ટિએ વિજ્ઞાન એ પુરુષનું (= આત્માનું) સ્વરૂપ છે. તેથી અર્ધ વિરાન શબ્દ એ અર્થમાં ન હોઈ શકે, પરંતુ પુરુષ માટે જે હોય છે તે બુદ્ધિ ( અથવા ચે. કહે છે તેમ મન કે અન્તઃકરણ )ના અર્થમાં લેવું પડે. આ બુદ્ધિ પ્રકૃતિ જ વિકાર હોઈ સંઘાતરૂપ છે. માટે તે પણ શયનાસનાદિની જેમ પરાર્થે હોઈ શકે. ધર્મોત્તરના ટીકાકારોમાં દુક અહીં વિજ્ઞાનની પરાયતા પ્રતિવાદી એવા બૌદ્ધને સંમત અર્થમાં બતાવે છે. બૌદ્ધ દૃષ્ટિએ “વિજ્ઞાન” એ ક્ષવિક ચેતન્યની સંતતિરૂપ છે, એટલે સમકાલે નહિ પણ ક્ષણભેદે તેની સંધાતરૂપતા સમજવી. જુઓ ૪૦ ઘ૦ : સંપતિતવને ત્ ા कालविशेषानपेक्षं चैतद् द्रष्टव्यम् । तेन क्रमेण युगपद् वा संहतं तदिति संहतरूपं विज्ञानमपि મેળાને ઉમતeતત્રા સંઘાતë... I ( અર્થ : “સંધાતપણાને લીધે” એટલે અનેકરૂપતાને લીધે. આ ધર્મ કાલવિશેષની અપેક્ષા વિના સમજવો. તેથી વિજ્ઞાનની સંઘાતરૂપતા કેમ કે એક ફાળે હોઈ શકે, એ દષ્ટિએ સંતરૂપ ગણાતું વિજ્ઞાન પણ ક્રમે અનેકરૂપવાળું હોઈને જ સંઘાતરૂપ સમજવું...) તે બીજા એક ટીકાકાર (જુએ પંશ્રી દલસુખ માલવણિયાસંપાદિત વાવાળી રિની આવૃત્તિ, પૃ. ૨૮૬, પાદટીપ ૬) બૌદ્ધ મતે વિજ્ઞાનની પરમાણુરૂપતાનું પ્રતિપાદન કરે છે : વીદ્ધાનાં મતે વરાછા જ્ઞાનતઃ સંઘાતeqત્રમ્ | આ સાંખ્ય દલીલની નબળાઈ પ્રસંગે પાત્ત આગળ સૂત્ર ૨, ૮૮માં બતાવાઈ છે. 1 : માત્ર પ્રમાણેમાં પ્રમાળનો અથ “પરાર્થનુમાન' સમજવો જોઈએ; કચેરબાસ્કી કહે છે તેને દષ્ટાન્ત નહિ. ( જુઓ શ્રીનિવાસશારીને ચા વિના હિન્દી સંપાદન, પૃ. ૨૪૧ પરની નેધ.) સૂત્રગત “રાવનારનારૂ ' શબ્દમાં “અકૂ' શબ્દ સમજાવતાં ધર્મોત્તર વચ્ચે શબ્દાધ્યાહાર કરે છે : (પુરુષોત્તમ – ) મક એમ. આને બદલે મH શબ્દ મનિના અર્થમાં લઈ શકાય – “સંધાત કે અનેકાવયવ પદાર્થ એ અર્થમાં. “મા” “અગ્નિ' એવો અર્થ પાણિનિના પ્રસિદ્ધ સૂત્ર “નાવિજાઃ ” માં પણ છે. વિનીતદેવ પણ અહીં મલિન અર્થ જ સમજતા જણાય છે. - પ્રત્યક્ષ નિરાકૃત પક્ષના આ ઉદાહરણને ઉદ્યોતકર ચારવર્તિમાં અગ્ય ગણાવે છે ( જુઓ વા૦ ફૂ૦ ૧૨.રૂરૂ પર વાયવર્તિા). તે મજાવળને અર્થ “શ્રવણવૃત્તિરહિત” એવો કરે છે, અને શ્રવણવૃત્તિ એ અતીન્દ્રિય હોઈ તેને માત્ર અનુમેય ગણે છે. એટલે તેઓ આને અનુમાનનિરાકૃત પક્ષ ગણે છે. તેઓ “વહ્નિ અનુણ છે” એવું પ્રત્યક્ષનિકૃત પક્ષનું ઉદા. આપે છે. આ મંતવ્યનું દુવેક ખંડન કરે છે. અહી “અશ્રાવણ” શબ્દથી શબ્દના શ્રતિગ્રાહ્યરૂપને જ નિષેધ છે, અન્યને નહિ. તેથી તે પ્રત્યક્ષનિરાત પક્ષ છે તેમ તેઓ તારવે છે. ન્યા. બિ. ૩૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૪ર ન્યાયબિન્દુ ટિપ્પણ સૂત્ર ૫૦ દિનાગે. આવા પક્ષને “આગમવિરુદ્ધ પક્ષ' કહ્યા છે. પોતાના શાસ્ત્ર સ્વીકારેલા સિદ્ધાન્તથી વિરુદ્ધ પક્ષ તે આગમવિરુદ્ધ પક્ષ કહેવાય. આગમને વધારે પડતું મહત્ત્વ આપતા આ મંતવ્યની ઉદ્યોતકરે ટીકા કરી છે. અને દાખલા તરીકે ઉમેયુ છે કે વૈશેષિકે શબ્દની અનિત્યતા આગમને આધારે નહિ પણ તર્કપુર:સર સિદ્ધ કરે છે. આ ટીકા બુદ્ધની શાસ્ત્રગ્રંથિમુક્ત બુદ્ધિની દષ્ટિએ પણ યોગ્ય ગણાય. ધમકીર્તિએ સંભવતઃ આ આલેચનાને વાજબી ગણીને આગમવિરુદ્ધ પક્ષને સ્થાને અનુમાનનિરાદ્ધ પક્ષને પ્રકાર પુરસ્કાર્યો છે. ( જુઓ B.L. , પૃ163, પાટી 1.) સૂત્રગત પાઠાંતર : વિનીતદેવના સૂત્રપાઠમાં નિત્ય રાને સ્થાને નિત્યઃ એ પાઠ છે. કચેરબાસ્કીને મતે આ પાઠનું ઉદા. વધુ સ્વાભાવિક છે. શરદ નિઃ એ પક્ષ તે બૌદ્ધ સિદ્ધાન્તની અપેક્ષાએ જ ખોટો ઠરે; જો કે બૌદ્ધ ગ્રંથકાર પિતાની પ્રતીતિને અનુસરીને આ દૃષ્ટાન આપે એ અસંભવિત નથી. છતાં અહીં ઉદાહરણે સાવ દેખીતી રીતે ખોટા પક્ષનાં આપ્યાં છે તે દૃષ્ટિએ તેમ જ પ્રમાણુચર્ચામાં પ્રમેયગત આગ્રહોથી મુક્ત એવી ધમકીર્તિની દષ્ટિને કારણે ઘટનું ઉદાહરણ વધુ સહજ લાગે છે. ઘટનું નિત્યવ એ કૃતકવાદ સાધનાથી સિદ્ધ અનુમાન ધી બાવિત જણાય છે. (જુઓ B. L. II, ઉપયુંકત સ્થળે.) સૂત્ર ૫૧ - દિફનાગે આ પ્રકારને “લેસિદ્ધિવિરુદ્ધ પક્ષ' કહે છે. વિનીતદેવને સૂત્રપાઠ અહીં સિદ્ધિવિરામત” એ શબ્દવાળો છે. આ પ્રકારને અંતમાં અન્ય પ્રકારોમાં થઈ જાય તેમ ઉદ્યોતકર કહે છે. ચેરબાસ્કીના મતે કદાચ ધમકીર્તિને “ પ્રતીતિનિરાકૃત” પાઠ જ અભિપ્રેત હશે. ધર્મોત્તર પણ “utતે” પાઠ સ્વીકારીને એનો અર્થ પ્રસિદ્ધિપરક ન કરતાં તેને સ્વભાવહેતુ તરીકે ઘટાડે છે. આ રીતે જોતાં તે તે અનુમાનનિરાકૃતને જ પ્રકાર ઠરે. પ્રતીતિનિરાકત પ્રકાર એ વાચસ્પતિમ સ્વસવેદનપ્રત્યક્ષનિરાકતમાં ને તૈયાયિક–મતે માનસપ્રત્યક્ષનિરાકૃતમાં સમાઈ જાય. વિનીતદેવ પ્રસિદ્ધિ પાઠ લઈને પ્રસિદ્ધિને લેકપ્રસિદ્ધિરૂપ ગણીને આ પ્રકારને સરળ રીતે સમજાવે છે. કોઈ પણ શબ્દ કઈ પણ વસ્તુ માટે “સંકેત ”ની પહાયથી વાપરી શકાય. આથી “શશી તે ચન્દ્ર નથી ”એવું ન કહી શકાય એમ તેઓ કહે છે. આ પ્રકારના અગ્ય પક્ષને નિર્દેશ એકંદરે લૌકિક પરંપરાઓને અનાદર ન કરવાને બોધ આપે છે. પ્રતિનિરાકૃત પાઠ હેય તો યે તેને “લોકપ્રતીતિથી નિરાકૃત” – એમ ઘટાવી શકાય. ટૂંકમાં , જે ખ્યાલ વ્યાપકરૂપે લેકમાનસમાં રૂઢ હોય તેને અનુચિત આઘાત આપે તેવા મંતવ્યનું જાહેર પ્રતિપાદન કરવું ઉચિત નથી. તે રીતે કોઈ વસ્તુ માટે લેમાનસમાં અમુક જ શબ્દ રૂઢ થયે હેય તો તે શબ્દ તે વસ્તુ માટે અગ્ય છે એ જાતનું અભિનિવેશયુક્ત પ્રતિપાદન પણ યોગ્ય નથી. પ્રતિપાદ્ય મંતવ્ય એવાં હોવાં જોઈએ કે જે સરવાળે લોક માટે સ્વીકાર્યું હોય, લેકનું પ્રેમથી ઘડતર કરે તેવાં હોય. Page #284 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થનુમાન ૨૪૩ અહીં પક્ષની આ સમગ્ર ચર્ચાને પરાથનુમાનનાં અવયવોની ચર્ચા સાથે ખાસ સંબંધ નથી. પણ વ્યાપક રૂપે કેવાં મંતવ્યનું અનુમાનથી પ્રતિપાદન કરવું પથ્ય છે તેનું નિરૂપણ સમગ્ર પરાર્થનુમાન સાથે સંકળાયેલું ગણુય. મંતવ્યોનું પ્રતિપાદન લેકની આરાધના માટે જ હોય. બુદ્ધિહીન મંતવ્ય કે શ્રોતાને અનુચિત આઘાત આપનારાં મંતવ્યનું પ્રતિપાદન યોગ્ય નથી. ૫રમાં મંતવ્યનું સંક્રમણ મને વિજ્ઞાનની દષ્ટિએ શક્ય હોય ત્યારે જ પરાનુમાન પ્રયોજાય એ આ ચર્ચાને સાર જણાય છે. શાસ્ત્રકારની પણ કેવી વ્યવહારુ દષ્ટિ હોવી જોઈએ તે વાત અહીં સમજાય છે. અહીં એટલું ઉમેરવું જોઈએ કે ધમકીતિએ મામવિદ્ધની જગાએ મનમાનવિરુદ્ધને સ્થાપીને તેમ જ પ્રતીતિનિરાતમાં પ્રતીતિને (ધર્મોત્તરનું અર્થઘટન સાચું માનીએ તે) નિયત શબ્દના પ્રાગને ઉપપન્ન બનાવનાર સ્વભાવનું ગણીને આખી પક્ષની ચર્ચાને શાસ્ત્ર કે લેકની આમન્યાના ક્ષેત્રમાંથી ઉઠાવીને શુદ્ધ બૌદ્ધિક કક્ષાએ સ્થાપી છે. સૂત્ર પર ઃ આ સૂત્રમાં નિરૂપાયેલે પક્ષાભાસ એ અન્ય ત્રણ પક્ષાભાસ કરતાં વિલક્ષણ છે. અન્ય ત્રણ પ્રકારમાં પક્ષના દૂષણને નિર્ણય પક્ષવાક્યથી અન્ય એવા પ્રમાણ દ્વારા સિદ્ધ બાબત લાવીને મૂક્યા બાદ જ થાય છે, જ્યારે આ પ્રકારમાં પક્ષ એ સ્વપ્રતિપાદક વાક્યના પ્રયોગથી જ દૂષિત થાય છે. અહીં વક્તા જે વાણુને આધાર લઈને પિતાને પક્ષ નિરૂપે છે એ વાણીની જ સાધનતાને અપલાપ કરે છે. આમ અનિવાર્ય એવા સાધનના અપલા ૫ વડે જ સ્વસાધ્યસિદ્ધિની શક્યતાને તેડી પાડે છે; પોતે જ પોતાની આશ્રમરૂપ ડાળને કાપે છે. કોઈ પણ શાસ્ત્રકારો કમ-સે-કમ વદતવ્યાધાત થાય તેવા સિદ્ધાન્તના પ્રતિપાદનથી તે દૂર જ રહેવું જોઈએ એવી વિવાદાતીત છતાં કહેવા જેવી બાબત કહેવા માટે આ પ્રકાર નિરૂપા છે. આ પક્ષાભાસ એ સૌમાં ઊતરતો ગણી શકાય. અહીં ઉદાહત પક્ષમાં અનુમાનની પ્રમાણુતા નિષેધાઈ છે. સ્વાભાવિક રીતે જ, ગ્રંથકારની સામે ચાર્વાક વાદી હોવાનું સ્કુટ થાય છે. અન્ય શાસ્ત્રોની અને વિશેષતઃ આન્ધીક્ષિકીવિદ્યાની પ્રતિક અનુમાન પ્રમાણ પર થયેલી છે. અલબત્ત, પ્રમાણુમૂર્ધન્યતા તે પ્રત્યક્ષમાં જ વસે છે. પરંતુ સામાન્ય મનુષ્ય માટે તત્કાલ પ્રત્યક્ષગ્ય નહિ એવાં વિવિધ પ્રમેયે ચીંધવા માટે જ શાસ્ત્રો ખપનાં હોઈને અને પ્રત્યક્ષની પ્રવૃત્તિ થં ભેલી હોય તેટલા પૂરતું અનુમાન જ શરણરૂપ હોઈ અનુમાનને અપલાપ કરે શક્ય નથી. આ દૃષ્ટિએ ગ્રંથકારે આ પક્ષાભાસનું ઉદાહરણ ધટતાથી પસંદ કર્યું છે. અલબત્ત, અનુમાનના પ્રકાશ્યને વિરોધ તે “વૈષા તળ તિરાનેયા' જેવાં ઉપનિષદ -વચનેમાં પણ અનેક સ્થળે જોવા મળે છે. ખુદ ધર્મકતિ–આદિ બૌદ્ધો પણ અનુમાનને ગ્રાહ્ય વિષય અસત હોવાનું તે સ્વીકારે જ છે. પરંતુ એ મંતવ્યની ચરિતાર્થતા તો પારમાર્થિક સત્યના સાક્ષાત્કારના અંતિમ તબકકે જ સધાય છે. તત્કાલ તે સાંસ્કૃતિક Page #285 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ ટિપણ સત્યને વિચાર જ પ્રાપ્ત છે. તે માટે અનુમાનને જ સવિશેષ ખપ છે. એ અનુમાન જ્ઞાત સોની કે પ્રતિષ્ઠિત મંતવ્યોની મર્યાદાને યોગ્ય ખ્યાલ રાખે એટલે બસ. આ સૂત્રમાં આપેલા ઉદાહરણુમાં એક અન્ય બૌદ્ધ મત પણ અંતહિત છે – શબ્દપ્રમાણ તે અનુમાનવિશેષ જ હોવાને મત. ધર્મકાતિએ વા. ત્રિમાં અન્યત્ર ક્યાંય આ ચર્ચા કરી નથી. અહીં પ્રાસંગિક ઉદાહરણમાં જ આને નિર્દેશ થયેલ છે. સ્વવચનનિરાકૃત પક્ષ અને અનુમાનનિરાકૃત પક્ષ વચ્ચે ઘણું સામ્ય કિંવા નજીકપણું છે. છતાં બંને વચ્ચે નિશ્ચિત ભેદરેખા છે. સ્વવચનનિરાકૃત પક્ષ વસ્તુતઃ પ્રત્યક્ષનિરાકૃત અને અનુમાનનિરાકૃત પક્ષ – એ બંને વચ્ચેની એક પૃથક્ કોટીમાં સ્થાન પામે છે. સ્વવચનનિરાકૃત પ્રકારના પાયામાં જે પ્રમાણને અ૫લાપ છે તેને કદાચ આપણે મીમાંસક-કલ્પિત અર્થાપત્તિ-પ્રમાણુ કહી શકીએ. અલબત્ત, અથપત્તિને ઘણખરા વાદીઓએ અનુમાનાનાગત જ માની છે. પણ અનુમાન કરતાં અથપત્તિમાં થેડી વિલક્ષણતા છે. અનુમાનને માટે વ્યાપ્તિસિદ્ધિ એ પૂર્વશરત છે. એ વ્યાપ્તિની સિદ્ધિ પણ સ્વતંત્ર પ્રમાણોથી થાય છે. વ્યાપ્તિ ખાટી કે અર્ધસત્યરૂપ પણ હોય. હવે અથપત્તિના પાયામાં જે વ્યાપ્તિ માનવામાં આવે તે યે તે સ્વતઃસિદ્ધ જ હોય છે. એટલે અથપત્તિ એક પ્રકારનું અવ્યવહિત, અસંદિગ્ધ, પ્રત્યક્ષકલ્પ પ્રમાણુ બનીને અનુમાનથી વિલક્ષણ બની રહે છે. પશ્ચિમમાં કયારેક આ પ્રકારના અનુમાનને immediate inference કહે છે. ધર્મોત્તરે ટીકામાં સ્વવચનનિરાકૃત પક્ષનું ઉદાહરણ કઈ રીતે સ્વવચનથી નિરાફત થાય છે તે યુક્તિપૂર્વક બતાવ્યું છે. ત્યાર બાદ અન્ય ટીકાકારોએ આ સિદ્ધ કરવા રજૂ કરેલી સહેજ જુદી યુક્તિને પૂર્વપક્ષરૂપે કહીને તેને પ્રતિવાદ કર્યો છે. આ પૂર્વપક્ષનો થા તેના ઉત્તરપક્ષને (પરિચ્છેદ 5થી 8) આશય સમજીને તે બંને પક્ષોનું સમતોલ મૂલ્યાંકન કરવુ જરૂરી લાગે છે. રબાસ્કી આના અનુવાની એક નંધમાં કહે છે કે જે વાત વિનીતદેવે ટૂંકમાં અને સરળ રીતે સમજાવી છે તે ધર્મોન્તરે બિનજરૂરી રીતે ગૂ ચવી નાખી છે. તો વળી પાછળ ધર્મોત્તરે જ્યાં પૂવપક્ષના ખંડનના ભાગરૂપે શબ્દપ્રયોગનાં બે શક્ય કારણે - કલ્પિત અને વાસ્તવ – જુદાં તારવ્યાં છે ત્યાં પાદનોંધમાં તેઓ એમ કહે છે કે વિ દેવ આ બે કારણોને ભેદ સમજી શક્યા નથી. આ વિધાન એમના વિનીતદેવના અર્થઘટન વિના આગલા વિધાન સાથે વિસંગત લાગે છે. વળી વિનીતદેવની આ સૂત્રની ટીકા જોતાં તેમાં શબ્દપ્રયોગનાં આવાં કારણ કે કારણે કોઈ ઉલેખ જ થયો જણાતો નથી. તેથી ગેરસમજને અવકાશ જ ક્યાંથી રહે ? અહીં મળે તુ શબ્દોથી ક્યા ટીકાકારે સમજવાના છે એ અંગે તાવનિરવનટવન કહે છે : આજે સ્થિતિ શાન્તમાય: IT ( અથ: “અન્ય' એટલે શાન્તભદ્ર વગેરે.) Page #286 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિ છે : પરાર્થનુમાન આ પૂર્વપક્ષમાં વપરાયેલા “મા” શબ્દના અર્થને બરાબર ખ્યાલ કરવો એ સૌથી પાચની બાબત છે. ઘ૦ માં આ શબ્દને આ રીતે સમજાવ્યો છેઃ વોરાતિમિerો વક્રતાના.. | આ મુજબ અહી “મમિકાને અથ “વિવક્ષા ” ઠરે. ધર્મોત્તરે પિતે જ આ પૂર્વપક્ષની રજૂઆતમાંના મમિ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા એક જ વાક્ય મૂકયું જણાય છે. સમિછતઃ ફોનઃા - આ વાક્યમાં એક-બે શબ્દને અધ્યાહાર કરે પડે એમ છે. એ અધ્યાહાય અંશના કમસે-કમ બે વિકલ્પ પ્રાથમિક રૂપે સૂઝે છે : (૧) સઈ" [વતુમ] રૂછત: રાજા ! (૨) અર્થ" [ સનં વનતમ ] છતઃ યોr: I ( જુઓ ત્યા વિના ડે શ્રીનિવાસશાસ્ત્રીકૃત હિન્દી અનુવાદની ટિપ્પણુ પૃ૦ ૨૬.) આમાંના પ્રથમ અર્થધટનમાં થ' શબ્દ કમધારય સમાસ તરીકે સમજવાને છે (“સ એવો અર્થ ' એમ); જ્યારે બીજામાં બહુવ્રીહિ તરીકે ( “સત છે અર્થ જેને તેવું ” એમ) અધ્યાહત “જ્ઞાન”ના વિશેષણરૂપે સમજવાને છે. ( આને એક ત્રીજો વિકલ્પ પાછળ રજૂ કર્યો છે.) દુર્વેકનું આ વાક્ય અંગેનું નવું મૌન અકળાવે છે. આમાંનું પ્રથમ અર્થધટન સીધું ને પ્રસ્તુત લાગે છે. આ રીતે જોતાં ઉપલા વાક્યને આધારે અમિય એટલે વિવક્ષા એ ઉપર્યુક્ત દુકાકચિત અર્થ જ નીપજે. આ દૃષ્ટિએ અમિgય શબ્દને નૈયાયિકની વિધિષા કે પ્રતિષિવાિને અથવા તે તાત્પર્યને પર્યાય જ ગણુ પડે, વળી આ રીતે મમિ શબ્દથી સકર્મક ક્રિયા સૂચવાતી હોઈ એ કમને એના અર્થમાં સમાવેશ કરવો પડે તે રીતે વિક્ષા કે સરિણાયિકા ઇત્યાદિ રૂપે “અમિઝાર” શબ્દનું અર્થધટન થઈ શકે. આ દષ્ટિએ પૂર્વપક્ષની યુક્તિ આમ સમજાય છે : “અનુમાન પ્રમાણ નથી” એવા મતવાદીએ આ મત દર્શાવવા જે વાક્યને પ્રયોગ કર્યો તે સત્ એવા અમુક અર્થના પ્રતિપાદનની ઇચ્છાને કારણે કર્યો છે. એ દષ્ટિએ એનું વાક્ય થાય છે અને અભિપ્રાય (= સદથવિવક્ષા) એનું કારણ છે. એનું એ વાક્ય અનુમાનનું અપ્રામાણ્ય કહે છે, પરંતુ એ અપ્રામાણ્યનું જ્ઞાન મેળવવા માટે એનું વાક્ય જ સાધન છે. હવે, એ વાક્યને આધારે એની અનુમાન-અપ્રામાણ્ય-વિવક્ષા તે કાર્ય ઉપરથી કારણના જ્ઞાનરૂપ અનુમાનથી જ સમજાય છે ! આમ “અનુમાન અપ્રમાણ છે ' એવા અર્થની સિદ્ધિ કરવા શ્રોતાએ અન. માન પ્રમાણને જ ઉપયોગ કરવો પડે છે. બીજી રીતે કહીએ તે વાદી કહે છે કે અનુમાન અપ્રમાણ છે એનું જ્ઞાન તમે મારા વાક્યરૂપી લિંગથી જન્મેલા અનુમાન–પ્રમાણુથી કરે! આમાં સ્વતવિરોધ છે, કારણ કે અનુમાન અપ્રમાણુ હોય તે એના અપ્રામાણ્યનું જ્ઞાન વાક્ય જનિત અનુમાનથી થઈ જ ન શકે. આ યુક્તિનું ધર્મોત્તરકૃત ખંડન જોઈએ. તેઓ કહે છે કે અભિપ્રાય એ શબ્દપ્રયેળનું વાસ્તવિક કારણ છે; તે અહીં ધ્યાનમાં લેવાનું નથી. તેને બદલે અર્થ કે જે શબ્દપ્રગનું કલ્પિત (એટલે કે કલ્પનાસિદ્ધ) કારણ છે કે અહીં સમજવાનું છે. દુકની ટીકા જોઈએ : વાસ્તવમતિ દ્રવ થકીઢ વાસ્તવમનુમાન ચારાનુમાનજીને તવાદળાન પૃથક્વેતેતિ ! ( અર્થ : “અહીં વાસ્તવિક કારણ નથી લેવાનું' એમ કહેવા પાછળ એ આશય છે કે જે અહીં વાસ્તવિક અનુમાન ધ્યાનમાં લેવાનું હેત તે અનુમાનનિરાકૃત Page #287 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ ઃ દિપણુ પક્ષના ઉદાહરણથી આ ઉદાહરણ જુદું કહેવાત નહિ.) દુર્વેકનું આ કથન વિચારણીય છે. જે શબ્દોચ્ચારણને અભિપ્રાયનું કાર્ય ગણુએ તે શબ્દને આધારે તરત જ આપણું ચિત્તમાં ના અભિપ્રાયની ઉપસ્થિતિ થાય. એટલે શબ્દ પરથી થતું અભિપ્રાયનું જ્ઞાન એ અનુમાનજ્ઞાન જ હેઈ અનુમાન એ પ્રમાણરૂપ છે” તેવા ઉક્ત વાક્યના વક્તાના મતનું અનુમાન કરીશું. આમ વક્તાએ અનુમાનને અપ્રમાણ કહ્યું હોવા છતા એ અપ્રામાણ્યબેધક વાક્યને આધારે વિચારતાં આપણને અનુમાનનું તણ માનેલું પ્રામાણ્ય અનુમાનથી સમજાય છે. આ રાતે શબ્દોચ્ચાર પરથી અભિપ્રાયના બોધને પ્રસંગે, ઉક્ત પક્ષનું નિરાકરણું આપણે કરેલા અન્ય અનુમાનને આધારે થશે, પણ વાદીના “અનુમાન અપ્રમાણ છે એવા વાક્યને અધારે સાક્ષાત નહિ; માટે તે પક્ષ સ્વવચનનિરાકૃત નહિ કહેવાય. દુર્વેકના કથનને સંભવતઃ આ રીતે ધટાવી શકાય. ખંડ માં ખંડ 6ના વિધાનની પાછળનું કારણ બતાવેલું જણાય છે. જે શબ્દને અભિપ્રાયનું કાર્ય માનવામાં આવે છે તે હકીકતને સ્વીકાર કરવાની ઉક્ત વાદી ના પણ પાડે, કારણ કે તે અનુમાનના પ્રામણને નિષેધ કરતો હઈને બે અર્થોના અવ્યભિચારી સંબંધને પણ નિષેધ કરે છે. એટલે પિતાનું ચાલે ત્યાં સુધી તે એવા દરેક અનિવાર્ય સબંધને તે નિષેધ કરશે. તેથી શબ્દપ્રયોગના અનિવાર્ય કારણ તરીકે અભિપ્રાય = વિવક્ષા)ને નહિ સ્વીકારે. “વિવેક્ષા વગર પણ વાક્યપ્રયોગ હોઈ શકે ? એમ કહેશે. પરંતુ પોતાના વાક્યના કારણ તરીકે પોતાની વિવક્ષાને ભલે તે નકારે, પણ પિતાના વાકનું કારણ નથી એમ તો એનાથી નહિ જ કહી શકાય. બે વસ્તુના અનિવાર્ય સંબંધને સર્વત્ર નિષેધ કરવા ધારે એ વાદી પણ અહી નિષેધ કરી નહિ શકે; કારણ કે તો પિતાના વાક્યથી પિતે જે સત્ અર્થ કહેવા ધારે છે તે હું નહિ કહી શકે. માટે જે શબ્દના કલ્પનત્ય કારણ એવા અર્થને આપણે વાદીની સામે રજૂ કરીશું તે તેનાથી એનો નિષેધ નહિ થઈ શકે. ને તેથી એના પિતાના સિદ્ધાંતને એના પિતાના વચનથી જ વિરોધ થાય છે તે બતાવી શકાય. મમિત્રાય શબ્દને અર્થ, ઉપર મુજબ સર્ણવિરક્ષા લેવા છે. તો જે વાદી માટે અમિકાને નિષેધ અશક્ય જણાય તો મિત્રાને સામાન્ય અર્થ પ્રયોજન” કે “તાત્પર્ય” પણ લઈ શકાય અથવા નીચે મુજબ બે વિશિષ્ટ અર્થો પણ કરી શકાય? (1) મfમgrણ શબ્દથી અહીં ‘ભાષાની અર્ધાભિધાયકતા અંગેનું વક્તાનું મંતવ્ય' એટલે કે “ શબ્દશક્તિમાં વકતાની શ્રદ્ધા” એવો એક થે લઈ શકાય. આ માટે ટેકે મેળવવા સાઈ તિરછaઃ ફાકા ને – એ વાયુને આમ (ત્રીજી રીતે ) પૂર્ણ વાકયમાં ઢાળી શકાય? [ શ્વશી રાદi ] સમૂ રૂછતઃ (= જૂન્યમાનસ્થ ) [ વવંતુ: ફાઢતાજા અહીં " raઈ ' શબ્દને બહુત્રીહિ સમાસ ગ. આ અર્થમાં “ અભિપ્રાય” શબ્દ લઈએ તે ખંડ 7 માંની વાત શક્ય બને. એટલે કે પિતાના વાકધના કારણરૂપે પિતાને અમિઘા એટલે કે પિતાની શબ્દશક્તિગત આસ્થા હોવાની વાત ઉક્ત વાદી જરૂર (ઉપરટપકે) નકારી શકે. ( અલબત્ત, આ અંગે વધારે ઉલટતપાસ કરતાં એણે ભાષા અંગેની આસ્થા સ્વીકારવી Page #288 -------------------------------------------------------------------------- ________________ nતીય પછિ : પરાથનુમાન ૨૪૭ તે પડશે જ.) (૨) મમિત્રા એટલે જે તે વાક્યથી વર્ણનીય એવા વિષય અંગેનું પિતાનું અંગત મંતવ્ય કિવા દષ્ટિબિંદુ. ઉક્ત વાદી પિતાના વાકયના કારણ તરીકે પિતાનું જે તે વિષય અંગેનું દષ્ટિબિંદુ ભાગ ભજવતું હોવાની વાતને નકારી શકે, એ એમ કહેશે કે વસ્તુમાંથી મારું વાકય પ્રવૃત્ત છે, મારે જે તે વસ્તુ અંગેનું આ કે તે દષ્ટિબિંદુ હોય એવું કશું છે જ નહિ; તે મારા વાળના કારણરૂપ નથી. હું તે વસ્તુ જોઈ તેવી કહું છું, ભલે તેને તમે તે વસ્તુ અંગેનું મારું દૃષ્ટિબિંદુ કહો. વક્તા સામાન્યતઃ પિતે એમ માનતે હોય છે કે હું વસ્તુ જેવી જોઈ તેવી કહું છું, એમાં મારું અંગત કશું હું ઉમેરતે નથી સૂત્ર પપ : સાધનામાર” શબ્દ સમજાવવા ધર્મોત્તર સંદશં સાધન – એમ કહે છે તે અંગે દુક ઠીક हे छ : सदृशं साधनस्येत्यर्थकथनमेतद् । व्युत्पत्तिस्त्वाभासनमाभासः प्रतिभासः साधनस्येवाभासः પ્રતિમાસો ધેતિ તથTI (અથ : “સાધનની સદશ ' એમ કહીને તે સાધનામાર શબ્દનો એકંદર અથ જ કહ્યો છે; એ શબ્દની વ્યુત્પત્તિ તે આમ થાય : મામા એટલે આભાસ થવાની ક્રિયા અર્થાત પ્રતિભાસ; ને સાધનામાર એટલે “ સાધનના જેવો આભાસ એટલે કે પ્રતિભાસ છે જેને તે ' ) 2 : “ ત્રચાi qrળાં ન્યૂનતા નામ સાધનો:’ : આ વાક્ય ચર્ચાતાં દમ આવે પૂર્વપક્ષ રજૂ કરે છે : “જે કેઈસાધનનાં ત્રણ રૂપ હોય પણ એમાંથી કોઈ કહ્યાં ન હોય તે તે કાંઈ સાધનને દેષ નથી, પણ વક્તાને દોષ છે; તે વક્તાના દોષને કેમ સાધનદોષ કહો ?” આનો જવાબ એ આવે છે કે અહીં સાધન શબ્દથી લિંગ નહિ પણ લિંગપ્રતિપાદક વાકય સમજવાનું છે. એથી વક્તાના દોષને લીધે પ્રતિપરાને અનુમાન સમજાતું નથી તેથી તે દોષ. સૂત્ર પ૭ : ધર્મોત્તર કહે છે કે પ્રસિદ્ધ હેત્વાભાસથી ન સાધ્યની, ન વિરુદ્ધ (= સાધ્યાભાવ)ની કે ન તે સંશયની પ્રતિપત્તિ થાય છે, માત્ર અપ્રતિપત્તિ થાય છે. અહીં ધર્મોત્તરે સંશયની પણ અપ્રતીતિ કેમ કહી હશે ? જે હેતુનું ધર્મોમાં સર્વ સંદિગ્ધ હોય તે શું સાધ્ય અંગે સંશય થશે નહિ ? આ શંકાનો ઉત્તર સંભવત: આ છે: હેતુ ધમીમાં હોય કે ન હેય તે બંને સ્થિતિમાં ય હેતુનાં સવક્ષે સરવે ઇત્યાદિ અન્ય રૂપે ના નિશ્ચય વિના વાત આગળ વધવાની નથી. વળી આ તબક્કે પ્રતિપના પ્રતિપાદનના વિષય બાબત ઉદાસીનકલ્પ હોય છે. એટલે જિજ્ઞાસાના અભાવે તે સંશય ન અનુભવતાં, “સાધ્ય સિદ્ધ થતું નથી.” એટલો જ પ્રતિભાવ મનમાં અનુભવશે. સંશય હેતુ તે અનૈકાતિક હેત્વાભાસ બનશે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ન્યામબિન્દુ દિપણ, સૂત્ર ૫૮ : ઉભયસિદ્ધના જ આ પ્રકારમાં (હેતુ સાધ્યના અધિકરણથી અન્યત્ર હોય તેવો) વ્યાધિકરણસિદ્ધ, વિશેષણસિદ્ધ તેમ જ વિશેષ્યાસિદ્ધ – આ પ્રકારે પણ સમાવિષ્ટ માનવા. (જુઓ વ .) સૂત્ર ૫૯ ઃ 1: “જિન્નર’ શબ્દ અંગે દુક નેધે છેઃ ટ્રિા ઇવાવરું ગાણિતિ યુવરા મિત્ર: ક્ષાના ૩જો ! ( અર્થ : “દિશાઓ જ જેમનું વસ્ત્ર છે' એવી વ્યુત્પત્તિ દ્વારા દિગંબર” એટલે ક્ષપણકે – એમ અર્થ સમજવાને છે. ) ભાસના પ્રતિજ્ઞાઘરાવા, વિમાર ઇત્યાદિમાં, પૃઇટિમાં, મુદારક્ષામાં શાળાના ઉલ્લેખો આવે છે તે પણ શું દિગંબર ? જેન ! 2 : માનસિક રબાસ્કી નેધે છે કે સામાન્યત: બદ્ધગ્રંથમાં માતમ શબ્દથી મૂળ બૌદ્ધ સૂત્રો અને શાસ્ત્રગ્રંથે એ બધું સમજાય છે. પરંતુ અહીં લેક અને આગમને ભેદ કરાય છે તે સંદર્ભમાં સામ એટલે મૂળ સૂત્રગ્રંથે. દુર્વક ઉક્ત આગમમાંની માપુ:ની વ્યાખ્યા આમ નોંધે છે કે જીવિતેઝિયમ ગાયુ. | આ ગાયુ. તે (મમર્મwોરા મુજબ) એક રિવિઝયુવતiewાર (અમિ. ૨૨) (ચિત્તથી અલગ એવો સંસ્કાર ) છે એમ ચ્ચે નોંધે છે. સૂત્ર ૬o : 2 : sar: પદ બાબત ચે. સ્પષ્ટતા કરે છે કે અહીં રૂપ વગેરે ઇન્દ્રિયવિષય (રૂપાયતનાદિ) સમજવાના છે, અને નહિ કે બોદ્ધકલ્પિત રૂપાદિ કંધે; કારણ કે તેમાંના પ્રથમ સ્કંધ સિવાય અન્ય સચેતન મનાય છે. 3 : કચેરબાસ્કી નોંધે છે કે સરકાયવાદ મુજબ દરેક ઉત્પત્તિ અને વિનાશ એ ખરેખર તે એક જ સતના પરિણામે છે આવિર્ભાવ છે. તેથી બૌદ્ધ ક્ષણભંગવાદ મુજબનાં ઉત્પત્તિવિનાશ સાંખ્યને માટે અસિદ્ધ છે. છતાં સુખાદિ, કે જેને તે પ્રકૃત્યન્તર્ગત માને છે અને તેથી અચેતન માને છે તેમનું અચેતન્ય સિદ્ધ કરવા પ્રતિવાદી બૌદ્ધની ઉત્પત્તિ અને વિનાશની કલ્પના સભાનપણે કે અભાનપણે ઘડીક ઉછીની લઈ લે છે. જે એ જાતની ઉત્પત્તિ ને વિનાશને સુખાદિના ધર્મરૂપે સ્વીકારે તે નિત્ય ઉછેદવિનાશને કારણે જ સ્મૃતિ-આદિ ચૈતન્યધર્મો ન સંભવે. સૂત્ર ૬૧ઃ અવતરણિકા: હવે પછીના અસિદ્ધ પ્રકારને સંદિગ્ધાંસિદ્ધ કહે છે તે રીતે અગાઉ નિરૂપાયેલા અસિદ્ધના પ્રકારેને “નિશ્ચિતાસિદ્ધ' જેવું કંઈક ભેદ નામ આપવું યોગ્ય ગણાય. Page #290 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ : પરાર્થનુમાન ૨૯ 1: આમાં માત્રયળ એ સૂત્રપદની વ્યુત્પત્તિ મૌતેડસ્મિન દેતુ: એ દ્વારા ધર્મોત્તરે આપી છે. વળી તેનું સમર્થન આ પરિચ્છેદના “તત્ર દિ દેતુ’ થી આરંભાતા ચોથા વાકયથી કર્યું છે. આમાંના આશ્રીતે પદનું અર્થઘટન દુ સાધનનોવી? – એમ કરે છે તે યોગ્ય જ છે. પરંતુ શ્રીનિવાસશાસ્ત્રી તે પદને કર્મણિ પ્રયોગનું નહિ પણ કર્તરિ પ્રયોગનું રૂપ ગણીને “નિકમે દેત મશ્રિત દેતા હૈ' એમ અનુવાદ કરે છે તે વ્યાકરણની કસેટીએ નભે એમ નથી. એ ૫ણુ “It is a place where it is found” એ અનુવાદ કરીને એ જ દોષ કરે છે. નેંધપાત્ર બાબત એ છે કે ધર્મોત્તર આશ્રય શબ્દની પિતે આપેલી વ્યુત્પત્તિ બાબત કંઈક દિધા અનુભવતા હોય તેમ દેતો .. માશ્રયમૂત: એમ બીજી સહજ વ્યુત્પત્તિ પણ ચીંધતા જણાય છે. પ્રથમ વ્યુત્પત્તિ અર્થાત “જેમાં રહેલા હેતુને સાધ્યસિદ્ધિ માટે આશ્રય લેવાય તે રાકથા' એ ગૌરવદોષથી યુક્ત છે. સરળ વસ્તુને અઘરી બનાવી દેવાનું ધર્મોત્તરનું વલણ અહીં પણ ડોકાય છે. વિનીતદેવને તે આની વ્યુત્પત્તિ આપવાનું જરૂરી લાગતું જ નથી. તેઓ તે તેને માટે એ પર્યાય જ આપી દેખીતા અર્થને જ પ્રવતવા દે છે. સૂત્ર ૬ર : દુ, નેધે છે કે આ પ્રકારમાં જ સંદિધવિશેષણસિદ્ધ અને સંદિગ્ધવિશેષ્યાંસિદ્ધને સમાવેશ કરવો. સૂત્ર ૬૩ઃ 1 : સૂત્રના નિષ્ણ શબ્દને ધમત્તરકથિત અર્થ અસ્પષ્ટ કે અયોગ્ય જણાય છે. દુર્વક આની નેંધ લે છે. તે ધર્મોત્તરના અર્થનું સીધું ખંડન ન કરતાં સૌમ્ય રીતે પ્રથમ કહે છે કે પર્વતની ઉપરના બહાર ઝઝૂમતા ભાગથી ઢંકાયેલે ભૂભાગ એ માત્ર “ઉપલક્ષણ” ( “નિકુંજ'ના અનેક અર્થોમાંના એકનું જ કથન) છે. પણ પાછળ વધુ અસંદિગ્ધ રીતે કહી નાખે છે કે ધારે બતાવેલ પ્રદેશ જ “નિકુંજ' કહેવાય, અન્ય- નહિ એવું નથી, ખરેખર તે પર્વતને ગવરદેશ જ “નિકુંજ' કહેવાય. સૂત્ર ૬૫ : પસિદ્ધ એટલે જ આશ્રયાસિદ્ધ એ બાબત તરફ દુ ધ્યાન ખેંચે છે. સૂત્ર ૭૨ : આ દ્વિવિધ વિધ તે (૧) સહાનવસ્થાનરૂપ વિરોધ અને (૨) પરરરપરિહાર-સ્થિતલસણુરૂપ વિરોધ. આમાંના પ્રથમને વધ્યઘાતકભાવ પણ કહે છે. વિનીતદેવ આને રાકમે ન્યાયબિન્દુ. ૩૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ન્યાયબિન્દુ ટપણ (૧) વાસ્તવવિધ અને (૨) લાક્ષણિક વિધ – એવાં વિશદ નામ આપે છે. પાછલું નામ તે ધર્મોત્તરે પણ ટીકામાં કયાંક ક્યાંક વાપર્યું છે. “વાસ્તવ' એટલે વસ્તુઓને ભૌતિક વિરોધ અને “ લાક્ષણિક” એટલે બે વસ્તુનાં બુદ્ધિસ્થ લક્ષણોની ભિન્નતારૂપ અથવા લક્ષણજનિત વિરાધ – એ ભાવ લાગે છે. આને મળતાં જ નામ કચેરબાસ્કીએ અંગ્રેજી અનુવાદમાં અનુક્રમે આમ આપ્યાં છે : (૧) efficient opposition (incompatibility ) અને (2) logical opposition ( = contradiction ). આ બંને પ્રકારના વિરોધનું સામાન્ય લક્ષણ શું એ પ્રશ્ન થાય. જયન્તની “ ન્યાયમંજરી ” માં “વિધ’ શબ્દનો અર્થ આમ યે છે : પ્રયમેવ જ વિરોઘાર્થો ચોમયોનવસ્થાનમ્ I (અર્થ : વિરોધ એટલે બે પદાર્થોનું એક સ્થળ ન હોવું તે. ) ( ન્યામ) આ વ્યાખ્યા દ્વારા ઉપયુકત બંને પ્રકારોને આવરી શકાય. આમાંના “ઈશ્વત્ર' શબ્દના અર્થે બંને પ્રકાર પરત્વે અનુક્રમે (૧) “એક સ્થળમાં ' અને (૨) “એક પદાર્થ વિષે' - એમ કરી શકાય. આ દૃષ્ટિએ તો બંનેને સહાનવસ્થાનરૂપ વિરોધ જ – જુદા જુદા અર્થોમાં – કહી શકાય. સૂત્ર ૭૩ : આ સત્રમાં બૌદ્ધ ક્ષણભંગવાદ અને પ્રતીત્યસમુત્પાદવાદની દષ્ટિએ સહાનવસ્થાનરૂપ વિરોધની પ્રક્રિયા ધર્મોત્તરે વિગતે નિરૂપી છે. સૂત્રાર્થમાં ગર્ભિત પડેલી બાબતોને સવિસ્તર સમજાવવાની તેમની રીત અભ્યાસીને સુપરિચિત છે. ઉક્ત બૌદ્ધ વાદોને આધારે એકંદરે તેમનું કહેવાનું એમ થાય છે કે સહાનવસ્થાનરૂપ વિરોધ એ એક પ્રકારને વિશિષ્ટ જન્યજનકભાવ ( = કાર્યકારણુભાવ) જ છે. ઘog૦માં પણ આ તારણ રજૂ થયું છે. એમાં ૬૦ એક ઠેકાણે પ્રતીત્યસમુત્પાદને અચિન્ય' કહે છે. એ દષ્ટિએ, ચે. નોંધે છે તેમ, વસ્તુ સજાતીય કે વિજાતીય એમ ઉભય પ્રકારની ક્ષણસંતતિ જન્માવવાની શક્તિ ધરાવે છે. વળી કારણ કાર્ય ત્રીજી ક્ષણે જન્માવે છે એ ભાવાર્થનો ત્રિજ્ઞાપુરાવા પણ અહીં સ્વીકારાયો છે. પ્રથમ ક્ષણે કારણવિશેષનું અન્ય કારણધટકેની નિકટ આગમન, દ્વિતીય ક્ષણે એ કારણ વટમાં પેલા કારણવિશેષ દ્વારા વિકારધાન અને તૃતીય ક્ષણે પૂર્વસંતતિના નિવતનની સિદ્ધિની સાથે જ નવસંતતિ એટલે કે કાર્યસંતતિનો આરંભ – આ ક્રમ કલ્પા છે. 3 : અહીં ઉક્ત ત્રિક્ષણપરિણામવાદનું ટૂંકું વર્ણન કર્યું છે. અહીં એક પ્રશ્ન થાય ? જે આ વિરોધને સહનવઘાનવિધિ કહેવામાં આવતું હોય તો પ્રથમ બે ક્ષણે અંધકારાદિની ક્ષણે અવસ્થિત હોય છે ત્યારે પ્રકાશાદિની ક્ષણે ક્યા રૂપે હોય છે? કચેનેધમાં ઉલેખે છે તેમ આ બે ક્ષણે દરમિયાન પ્રકાશક્ષણ ગુપ્ત ( latent) રીતે પ્રવર્તે છે. આ જ વાત સહેજ જુદી રીતે દુક કહે છે કે આ વખતે પણ પ્રકાશક્ષણનું નિકટાવસ્થાન તે અપરિહાર્ય જ છે (નિરાકરથાનૈ તુ વરિહર્તવ્યનિતિ કુથિમાં . એટલે આ બે વાતોને જોડીને કહી શકાય કે પ્રથમ બે ક્ષણમાં પ્રકાશાદિની ક્ષણસંતતિ અંધકારાદિની નિકટ જ ગુપ્ત રીતે મવતે છે અને પિતાની કિંચિ૦રતા સિદ્ધ કરે છે. એટલે કે આ બે ક્ષણે સંક્રમણમાં Page #292 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ : પરાર્થનુમાન રા વપરાય છે. (આ પ્રશ્નનો ઉત્તર આગળ આ સૂત્રની ટોકાના ખંડ માં પણ આપવાને પ્રયત્ન જણાય છે. જુઓ એને લગતી આગળ આવનારી ટિપ્પણુ.) કારણુની આગમનક્ષણ, પ્રભાવક્ષણ અને લક્ષણ – આ ક્રમ અચાનક બનતા લાગતા બનાવમાં પણ અનિવાય" મનાય છે. આવી ક્રમિકતા વિશેષિક આદિ અન્ય પરંપરાઓમાં પણ રૂપાંતરે સ્વીકારાયેલી છે. 5–6 : આ બંને અંડે કયા મુદ્દાને ઉપસાવવા માટે રચાયા છે તે વિચારણીય છે. દુક, ચેરબાસ્કી, શ્રીનિવાસશાસ્ત્રી આદિ અભ્યાસીએ પ્રકાશના પ્રવર્તનના બે પ્રકારના સંદર્ભમાં આ અંધકારનાશની પ્રક્રિયા શી ભિન્નતા ધરાવે છે તેનું નિરૂપણ આ બે ખંડમાં જુએ છેઃ ખંડ 5માં નિશ્ચિત દિશામાં ક્રમશઃ ગતિ કરતા પ્રકાશની પ્રવર્તાનપ્રક્રિયાનું અને ખંડ 6માં એકદમ ચોપાસ અંધકાર દૂર કરતા એકદેશસ્થિત પ્રકાશની પ્રવર્તનપ્રક્રિયાનું વર્ણન. દુઅહીં ભૂમિકા બાંધતાં કહે છે : ત્રિવર્તક માસ્ત્રોનો સામે વિરામમિતિ સન્નિતૈિનમેવ स्वविरुद्ध गतिक्रमेणैव निवर्तयति । कश्चित्पुनर्विरुद्धावष्टब्धदेशे समुत्पन्नमात्र एवानेकदिग्वर्तिनं विरुद्ध ટિતિ નિર્તતિ તત્ર ન જ્ઞાતે વલ્સ થે ક્રિશ્વિવરતવા નિવૃતવનિત્યાદ... (અર્થ : અહીં કઈક અંધકારનિવર્તક પ્રકાશ જે દિશામાં ગતિ કરે તે દિશામાં રહેલા વિરુદ્ધ અંધકારને જ ગતિક્રમ પ્રમાણે જ નિવારે છે, તે વળી કોઈક પ્રકાશ વિરુદ્ધ એવા અંધકારથી ભરેલા પ્રદેશમાં ઉત્પન્ન થતા વેંત જ અનેક દિશાઓમાં રહેલા વિરેાધી અંધકારને ઝટ નિવારે છે. તે હવે એ ખબર પડતી નથી કે આમાને કર્યો પ્રકાશ કેવી રીતે અંધકાર પર કસી ક્રિયા દ્વારા તેને નિવારે છે – એવા પ્રશ્નને ધ્યાનમાં લઈને કહે છે .. ) મલવાદી પણ સંભવતઃ આવો આશય જુએ છે. આ જાતને આ ખંડોને આશય સ્વીકારવામાં નીચેના પ્રશ્નોને સંતોષકારક જવાબ મળતો નથી : (૧) પ્રકાશમાત્ર સ્થિતિશીલ ન હોતાં ગતિશીલ જ હોય છે તે દૃષ્ટિએ પ્રકાશના આવા બે ભેદ કલ્પવા ન્યાઓ છે ?(૨) વળી કોઈ પ્રકાશ ધીમે ફેલાય ને કોઈ ઝટ કેલાય એવો ભેદ પણ અનુભવાશ્રિત નથી, પ્રકાશ નિશ્ચિત ગતિએ આગળ વધે છે એવું આજના વિજ્ઞાને તે સ્થાપિત કરેલું જ છે. એ વાતની પ્રાચીન ભારતીયને પણ ખબર હોવી જોઈએ. (૩) એક દિશામાં ગતિ કરનારે પ્રકાશ અને અનેક ક્ષિામાં ગતિ કરનાર પ્રકાશ – એવા ભેદો પણ વિજ્ઞાનસ્વીકૃત છે? ખરેખર તે કઈ પણ પ્રકાશ દરેક દિશામાં સાથે જ ગતિ કરે છે અને દરેક દિશામાં સીધી લીટીએ ગતિ કરે છે. ચે. એક દિશામાં પ્રવતતા પ્રકાશના ઉદાહરણરૂપે બેટરીને પ્રકાશ અને અનેક દિશામાં પ્રવર્તતા પ્રકાશના ઉદાહરણરૂપે દીવાને પ્રકાશ ઉલ્લેખે છે તે યોગ્ય છે ? બેટરીને પ્રકાશ માત્ર ગોળા સાથેના આવરણને વશ થઈને જ એક દિશામાં જતો દેખાય છે. બાકી તે પણ દીવ જે જ સર્વદિગ્ગામી પ્રકાશ છે. (૪) એવા બે પ્રકારના પ્રકાશના પ્રવર્તનમાં એવી કઈ ભિન્નતા છે કે જેથી ખંડ 4માં પ્રકાશમાત્રને લાગુ પડતી પ્રવર્તનક્રિયા વર્ણવ્યા બાદ તથાકથિત બે પ્રકારની પ્રક્રિયા વળી પાછી જુદી જુદી વર્ણવવી પડે? બંનેમાં તૃતીય ક્ષણે પ્રકા દ્વારા અંધકારનું નિવર્તન તે સામાન્યભાવે સ્વીકારવું જ પડશે. (૫) આવા બે પ્રકારના પ્રકાશના વાચક એવા સ્પષ્ટ શબ્દ આ બે ખંડની અગાઉ કે આ ખંડમાં પણ કયા ગણાય ? ધર્મોત્તર તો બહુ વિશદ નિરૂપણ કરનાર શાસ્ત્રકાર છે. ખંડ 5માં માત્રો ગતિષ એમ Page #293 -------------------------------------------------------------------------- ________________ પર ન્યાયઅંદુ : પણ હેવા દ્વારા શુ ગતિશીલ – આલોક – રૂપ એક પ્રશ્નાર સૂચવાયેલ માનવા ઠીક છે ? તે ખંડ 6માં તિષમાંથી સ્પષ્ટપણે વિરુદ્ધ એવો સ્થિતિષમાં કે એવો કોઈ શબ્દ વાપર્યાં હાત; પણ એમ થયુ નથી. અલબત્ત, તંત્રેત્ર અન્યને શબ્દોથી ગતિષમાંથી વિરુદ્ધ પ્રકારના પ્રકાશ સૂચવાયાનું ઉક્ત અભ્યાસીઓ સમજ્યા જાય છે. પણ તેા યે ઉપર કહેલા પ્રથમ બે પ્રશ્નો તેા ઊભા જ રહેશે. વસ્તુત: તા દરેક પ્રકાશને માટે ગતિમાં વિશેષણુ વાપયુ" જણાય છે. આગળ ખડ 9તે આર ંભે પણ્ નતિષમાં વિશેષણ વાપરેલુ જ છે. જો એ સ્થિતિષમાંથી વિરુદ્ધ પ્રકાર સૂચવવા વાયુ" હાત તો એ ખંડમાં પણ એ બીજા પ્રકારની ચર્ચા જુદી હાત; પણ એમ નથી. ઉકત ખંડોના અભ્યાસીઓના ઉત અધટન સંબંધે ઉપયુ કત મુશ્કેલીએ જોતાં આ ખડાની ચરિતા'તા શી તેને નવેસરથી વિચાર જરૂરી છે. આ અગાઉના એ ખડીમાં પ્રકાશાદિ એ અધકારાદિના નિવતક કયા ક્રમે અને છે તે સ્પષ્ટ કરાયું છે. એ પ્રક્રિયાનાં જ કેટલાંક પાસાં અંગેની સ્પષ્ટતા ખડ 5, 6 માં થયેલી જણાય છે. અગાઉના ખંડમાં એક પ્રદેશવિશેષમાં જ અંધકારને પ્રકાશ કઇ રીતે દૂર કરે છે તેટલુ જ જણાવેલું છે. ખંડ 5માં પ્રકાશ કોઇ સ્થળવિશેષના વિવિધ પ્રદેશમાં ક્રમે ક્રમે અંધકારનિવૃત્તિ કરે છે તે સ્પષ્ટ કરાયુ છે. પ્રકાશ જેમ એક નિયત પ્રદેશમાં પોતાની ક્ષણુસંતતિ પ્રવર્તાવે છે તેમ નિકટના અન્ય પ્રદેશમાં પણ પ્રકાશની ક્ષણસંતતિ ક્રમશઃ જન્માવે છે, એમ પ્રકાશ કાળમાં અને સ્થળમાં એમ ઉભય રીતે વિસ્તરે છે. એટલે આ ખંડમાં ખાસ એ કહેવાયુ છે કે એક પ્રદેશવિશેષમાં ઉત્પન્ન થયેલા પ્રકાશ પોતાના નિકટના અવ્યવહિત પ્રદેશામાં પણ એકસાથે નહિ, પણ ક્રમશઃ પ્રકાશ ફેલાવે છે – ભલે આપણી સામાન્ય અનુભવશક્તિથી એ કાળભેદનું ગ્રહણુ થતું ન હોય. એ પ્રકાશને એ દૈશિક વિસ્તાર પશુ ઉકત ત્રિક્ષપરિણામના ક્રમે જ થાય છે એ સ્પષ્ટ કરાયુ છે. ખંડ 6ની શબ્દાવલી થોડીક પાંખી હોવાથી એને આશય પડવા ક’ઇક કઠિન છે. છતાં એકંદર ચર્ચાતા પથરાટ જોતાં આમાં અગાઉ ખંડ 3ની ટિપ્પણમાં નિર્દેશ્યા મુજબ એ પ્રશ્નને ખુલાસા રાયે લાગે છે કે અંધકારના પ્રદેશમાં જ પ્રકાશ ઉત્પન્ન કરાય છે ત્યારે પ્રથમ એ ક્ષણે એ પ્રકાશ અધઢારના નિવનમાં સફળ થતા નથી, તેથી નિવ` કે વિરુદ્ધ કયે આધારે કહેવાય. આના ઉત્તરમાં અહીં અગાઉની ત્રિક્ષળાિમવાળી પ્રક્રિયાની જ કેટલીક વિગત એવડાવી વધારામાં એમ કહેવાયું છે કે વ્યકત રીતે પ્રથમ એ ક્ષણામાં પ્રકાશ અંધકારનુ નિવન ન કરતા હોવા છતાં નિવનસમય" તા બની રહ્યો જ છે – એ રીતે : (૧) પોતે તે જ પ્રદેશમાં પ્રવતનાર પ્રકાશને જન્મ આપે તેવી અન્ય પ્રકાશક્ષણને જન્મ આપે છે. ( ૨ ) પોતે અન્ય અંધકારક્ષણુને જન્મ આપવા અસમથ એવી પછીની અંધકારક્ષણને જન્મ આપે છે, એટલે કે જન્મવા દે છે. આ રીતે યેાગ્યતા કવા ગુપ્તશક્તિની દૃષ્ટિએ આ એ ક્ષણે ગુપ્ત રહેનાર પ્રકાશક્ષણને પણ અ ંધકારની નિવ`ક ક્ષણ હીં શકાય. ટૂંકમાં, આ એ ક્ષણમાં પ્રકાશક્ષણ એના અંધકારક્ષણ પરત્વેના કિંચિત્કરત્વને આધારે નિવતક હી શકાય. Page #294 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિ : પશનુમાન ૨૫૩ આ પછી ખંડ 7માં આખી ચર્ચાના નિષ્કર્ષરૂપે વિસહનિવર્તનની પ્રક્રિયામાં કમ-સેકમ તૃતીય ક્ષણ સુધી તો ઇષ્ટ ફળ માટે રાહ જોવી તાર્કિક રીતે અનિવાર્ય છે એ વાત ભારપૂર્વક કહેવાઈ છે. 9: દીવાનો પ્રકાશ ઓરડામાં હમેશા સર્વત્ર ન ફેલાતાં અમુક હદ સુધી જ ફેલાય છે. તેમ જ ખુદ દીવા તળે પણ અંધકાર હોય છે એનો ખુલાસે અહીં કરાયો છે. ખંડ 5માં પ્રકાશને જે ક્રમિક દેશિક પ્રસાર વર્ણવ્યું છે એની મર્યાદા અહી બતાવાઈ છે. પ્રકાશ પોતાની નિકટના અંધકારને જ દૂર કરી શકે એમ કહ્યું એને અર્થ એ નહિ કે નિકટના અંધકારને દૂર કરે જ. એ સ્થિતિમાં તો આખા સૈલેજ્યમાંથી અંધકાર નાબૂદ થાય. એટલે જે દિશામાં પ્રકાશની ગતિ કરવાની શક્તિ એક યા બીજા કારણે ન હોય તે દિશાના કે પ્રદેશના નિકટ-સ્થિત અંધકારને પણ પ્રકાશ દૂર નહિ કરે એમ અહીં કહેવાયું છે. 11 : પm૦ અને “તાત્પર્યનિબન્ધન” ટીકા મુજબ પૂવપક્ષી તે ચાવ પર ટીકા લખનાર શાન્તભદ્ર ઇત્યાદિ પૂર્વ ગ્રંથકારે છે. એ પૂવપક્ષીઓના અને ધર્મોત્તરના મંતવ્ય વચ્ચે થોડુંક જ અંતર હોય એમ આ ચર્ચા પરથી લાગે છે. બંને પક્ષો એટલું તે સ્વીકારે છે કે અંધકારક્ષણ અને તે પછી પ્રવનાર પ્રકાશક્ષણ વચ્ચે વિરોધ નથી, જન્યજનકભાવ જ છે. છતાં પ્રકાશક્ષણસમૂહના આરસના અન્વયે અંધકારક્ષણસમૂહની નિવૃત્તિ થતી હોવાથી ધર્મોત્તર બે સંતતિ વચ્ચેના વિરોધને વાસ્તવિક માને છે, જ્યારે શાન્તભદ્રાદિ તેને કાલ્પનિક જ માને છે તે માટે જ આચાર્ય સૂત્રમાં વિષતિ: ( = વિધવ્યવહાર) શબ્દ વાપર્યો છે એમ કહે છે. લેકમાં એ વિધકહેવાય છે એટલું જ, વાસ્તવમાં વિરોધ છે જ નહિ એવું એમાંથી સૂચવાય છે. પ્રમાં પૂર્વપક્ષનું જે અવતરણ આપ્યું છે તેમાં આમ કહ્યું છે : “પ્રકાશાદિને પૂર્વે ઉત્પન્ન થયેલા અંધકારાદિ સાથે વિરોધ ન હોઈ શકે, કારણ કે તે અંધકારાદિ પૂર્વોપન્ન હાઈ પ્રકાશાદિની ક્ષણે ભૂતકાળગ્રસ્ત છે. વળી પ્રકાશાદિને હવે પછી ઉત્પન્ન થનારા અંધકાર સાથે ય વિરોધ ન સંભવે; કારણ કે તે અનાગત હોઈ પ્રકાશાદિની પૂર્વેક્ષણ પ્રત્યે અસત્ છે. વળી પ્રકાશને [ દ્વિતીય ક્ષણભાવી ] વતમાન અંધકાર સાથે ય વિરોધ નથી; કારણ કે એ અંધકારક્ષણ તો [ નિકટસ્થિત ] પૂર્વ પ્રકાશક્ષણમાંથી જન્મે છે, નિવૃત્તિ પામતી નથી. આમ જે બે વચ્ચે વિરોધ માની શકીએ તે બે કદી સહાવસ્થિત ન હોવાથી વિધિ સંબંધ કે જે “ષ્ઠિ' અર્થાત્ બે વચ્ચે સંભવે, તે શક્ય બનશે નહિ.” ધર્મોત્તર વિરોધ દ્વિષ્ઠ નથી તેમ તે કબૂલે જ છે, પરંતુ ઉમેરે છે કે કાર્યકારણભાવ જેટલે અંશે વાસ્તવિક માનીએ તેટલે અંશે તે વિરોધને પણ વાસ્તવિક માનવો જ રહ્યો. અહીં ધર્મોત્તર પૂર્વપક્ષી સાથે વિરોધ તાત્વિક નહિ પણ શાબ્દિક જ લાગે છે. સૂત્ર ૭૫ : 3: “યથા = નીરું ... વીતાહિમવતિ ': વ્યાકરણદષ્ટિએ આ વાક્યમાં પરિહરણક્રિયાનું કર્મ સ્વામાન છે તેમ અમાવામારિ વીતાદ્રિ પણ છે. આ સરળ અન્વયને Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ન્યાયબિંદુ : ટિપ્પણ બલે ચેરબાસ્કીએ યથા અને તદ વાળા વાક્યના કર્તા ભિન્ન – અનુક્રમે ની અને વાતાદિને ગણુને “દિતિ' એ ક્રિયાપદની અનુવૃત્તિ ઉત્તરાર્ધમાં ન કરતાં “અમાવાચેમિનારમાં ક્રિયાપદ ગર્ભિત માન્યું છે. આવી રચના સ્વીકારી હેઈને તેઓ નોંધમાં કહે છે કે “મમાવાળ્યમિવારિ'' પદમાં [ પૂર્વાધમાં આવતું ] “સ્વભાવ” પદ આગળ ઉમેરીને (અર્થાત “સ્વામાવાગ્યમિવાર એવું પદ ગણુને) અથ લે. આવી વાક્યરચનાની કલ્પના અત્યંત ફલિટ હેઈ મૂળ લેખકને અભિપ્રેત હોય તેમ માની શકાતું નથી. 4 : આ અને આ પછીના ખંડમાં વાપરેલા નિયતાવાર અને નિરાકાર એ સમાસેનો વિગ્રહ સમગ્ર આશયને જયાનમાં લઈને કઈ રીતે કરવો તે વિચારણીય છે. દકે આ અંગે પિતાનું મંતવ્ય યુક્તિપૂર્વક આપવા પ્રયત્ન કર્યો છે, જો કે તેઓ પોતાના આ વિગતે અપાયેલા મંતવ્ય બાબત કંઈક દિધાયુક્ત હોઈ પાછળથી બીજો વિગ્રહ પણ સૂચવીને તે મુજબ આખા વિભાગને જુદી રીતે ઘટાવવાની દિશા પણ ચીંધે છે. તેમને પ્રથમ મત આ સમાસને ષષ્ઠી-તપુરુષ સમાસ લેવો તે પ્રકાર છે. આના ટેકામાં તેઓ ધર્મોત્તરના “ક્ષનિવારવં વિષ નીયિનાં સ્વરૂપરિમમ' – એ વાક્યને ટાંકે છે. આપણું અનુવાદમાં આ મતનું અનુસરણ કરાયું છે. પાછળથી દુક આને બહુવ્રીહિ લઈને પણ સમગ્ર ખંડ ઘટાવી શકાય તેમ ટૂંકમાં ઉમેરે છે. આગળ પ્રત્યક્ષપરિચ્છેદમાં નિરતિમણ વગેરે સમાસે ધર્મોત્તરે બહુવ્રીહિ તરીકે પ્રયોજ્યા છે તે જોતાં અહીં પણ બહુત્રીહિ અભિપ્રેત હોવા સંભવ છે. બંને રીતે લેતાં છેવટને અર્થ તે અભિન્ન જ રહે છે. અલબત્ત, આ સમાસને જુદી જુદી રીતે ઘટાવતાં તેમાંનાં પદોના અર્થો ડાક બદલવા પડે છે : (૧) નિયતાનામ્ માજારઃ એમ ષત લેતાં “નિયત’ પથ્થી પરિચ્છિન્ન વસ્તુઓ ” એ દ્રવ્યાત્મક અર્થ લે પડે. (૨) નિયતઃ માર યુક્ય એમ બહુત્રીહિ લેતાં “નિયત ” પદ “પરિઝિન ” અમાં “માદારઃ' એ પદનું વિશેષણ બને છે. બંનેમાં ‘માર' શબ્દ તે “ સ્વરૂ૫ કિંવા “સ્વભાવ’ અર્થ જ સૂચવશે. આ ખંડના વક્તવ્યને ખ્યાલ કરીએ. કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમનું લક્ષણ કે વરૂપ નિયત હોતું નથી, તેથી તેમના અભાવની પ્રતીતિ કયાંય થતી નથી. આના ઉદાહરણ તરીકે ક્ષજિક નિર્દોર્યું છે. અહીં “ક્ષનિવારવ' પદયાયિકમાન્ય “ક્ષણિક પદાર્થોની જાતિ એવા અર્થમાં ન લઈ શકાય, “ક્ષણિક એવા પદાર્થ નું જ વાચક ગણવું પડે. આ રીતે જોતાં ક્ષનિરવ તે જગતના સર્વ પદાર્થોના સ્વરૂપથી અભિન્ન છે; બૌદ્ધ મતે દરેક પદાર્થની સવિતમાં ક્ષણિકત્વની સંવિત્ર અનુસ્મૃત છે, અપૃથફ છે. આથી ક્યાંય ક્ષણિકવાભાવની પ્રતીતિ નહિ થાય. માટે ક્ષણિકત્વ એ જગતના સર્વ પદાર્થથી અવિરુદ્ધ જ ઠરશે. ધર્મેતરે અહીં બૌદ્ધ અલ્પનાનું ક્ષણિક ઉદાહરણાર્થ નિર્દોર્યું છે. (અહી ક્ષજિત્વને અર્થ કચે. “સ્વલક્ષણ” લઈને કહે છે કે “સ્વલક્ષણ” એ અગાઉ ભલે નિયતપ્રતિમાસ કહેવાયું, પણ અહીં “નિયતત્વ'ના વ્યવહારુ ખ્યાલને લીધે મનિયતાાર ગણાયું છે. માટે એના અભાવનું ભાન પણ અન્યત્ર થવું શકય નથી. આવો અર્થ સાધાર છે?) આવો જ સર્વત્ર અવ્યભિચારી પદાર્થ ન્યાય-વૈશેષિકે માટે સેવ કે અમિધેયસ્વરૂપ હોવાનું કહી શકાય. આપણી સર્વ સંહિતમાં અનુસ્મૃત જ હોય Page #296 -------------------------------------------------------------------------- ________________ તતીય પરિચ્છદ : પાર્થનુમાન ૨૫૫ એવો પદાર્થ કયો એ અંગે મતભેદ હોઈ શકે, પણ વિભિન્ન વાદીઓ આવા પદાર્થના અસ્તિત્વને તે બૂથશે જ; દા.ત. વેદાંતીઓ બ્રહ્મને આવો પદાર્થ લેખશે. 5 : દષ્ટ કે કલ્પિત રૂ૫ અન્યત્ર અસત પ્રતીત થતું હોય છે. એ વિધાનમાં “પિત” એટલે કલ્પનાથી માનેલ. આ ખંડમાં નિરવને ઉલ્લેખ અન્ય વાદીના અનુરોધથી કરાયેલે જણાય છે. વોષિકદિ–મતે આકાણાદિ નિત્ય છે. તેમની નિત્યતા અનુમેય કે આગમસિહ છે; પ્રત્યક્ષસિદ્ધ નહિ. આમ પિશાચની જેમ નિત્ય પદાર્થ પણ આગમસિહ હાઈ ક૯૫નાજ્ઞાત (= પિત) પદાર્થ છે, ને તે પણ પિશાચની જેમ નિયતાકાર છે; કારણ કે સર્વ પદાર્થ નિત્ય નથી, 6, 7 : આ આખી ચર્ચાની પાર્શ્વભૂમાં બૌદ્ધ અપવાદ જણાય છે, એ મુજબ કોઈ પણ પદાર્થનો ખ્યાલ અનેક ભાવોની વ્યાવૃત્તિથી જ બનેલું હોય છે. વૈશ્વિકના જાતિવાદની સામે આ અપવાદ ખડો છે. બૌહો જાતિ૫ સ્વતંત્ર ભાવાત્મક પદાર્થ સ્વીકારતા નથી. એ જાતિ એટલે બૌહમતે અનેક વિસદશ ભાવને અભાવ. વસ્તુ તત્ત્વત: અનભિલાય છે. પરંતુ જ્ઞાતા ઉપસ્થિત પદાથને પૂર્વગૃહીત પદાર્થો વચ્ચે મૂકીને અન્ય વ્યાવૃત્તિથી તેનું આકલન કરે છે. આવા આકલન પાછળ જ્ઞાતાની “વાસના ' પણ કારણભૂત હોય છે. આ બંને ખંડોમાં આ પ્રકારના વિધની કલ્પનાની સાર્થકતા સમજાવાઈ છે. કોઈ પણ પદાર્થના લક્ષણસ્થાપનના ઉદ્દેશ્યથી આ પ્રકારના વિરોધની કલ્પના ઉદય પામે છે. કોઈ પણ પદાર્થની વિભાવના રૈલોક્યના અન્ય સર્વ પદાર્થની વ્યાવૃત્તિ પર આધારિત છે. એ વ્યાવૃત્તિ દશ્યાનુપલબ્ધિથી સિદ્ધ થાય છે. એ ન્યાયે દશ્ય પદાર્થ વિષે અદશ્ય પદાર્થની વ્યાવૃત્તિ પણ દસ્યાનુપલબ્ધિથી સિદ્ધ થાય છે; તે આમઃ જે અન્ય અદશ્ય પદાર્થ પ્રસ્તુત દશ્ય પદાર્થથી અભિન્ન હોત તો પ્રસ્તુત પદાથ* દશ્ય તરીકે અનુભવાત નહિ. પરંતુ તે તે દશ્ય તરીકે અનુભવાય છે. માટે તે પેલા અદશ્ય પદાર્થથી ભિન્ન છે. સૂત્ર ૭૬ : 2 : વકતૃત્વના પરિવારથી સર્વજ્ઞત્વ હોય તે પણ શું કાષ્ઠાદિને સવા કહેવાને પ્રસંગ આવે? અથવા તેથી ઊલટી સ્થિતિમાં શું કાષ્ઠાદિને વકતા કહેવા પ્રસંગ અ ને ? ધર્મોત્તરની વાત સ્વીકાર્ય જણાતી નથી, બે ભા સમાન રીતે એક ત્રીજા ભાવના પરિહારથી અવસ્થિત હોય તેટલા–માત્રથી સમાન કહી શકાય નહિ. નીલ અને પીત એ બંને રક્તના પરિવારથી અવસ્થિત હોવા છતાં પસ્પર અભિન સિદ્ધ થતાં નથી. ધર્મોત્તરની આ રજૂઆતમાં કશી ગફલત જણાય છે. કોઈ પણ વસ્તુ પિતાના અભાવના અવ્યભિવ્યારી અનેક ભાવોના પરિહારથી સ્થિતરૂપ હોય છે, માત્ર એકાદ ભાવના પરિહારથી નહિ. એટલે જ્યાં સુધી બે વસ્તુના બધા પરિહાર્ય ભાવો સરખા ન હોય ત્યાં સુધી તેમને સમ માનવાનું આવી પડતું નથી. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સૂત્ર ૮૧ : આ સૂત્રની અવતરશુિક્રામાંના રિસિદ્ધિસન્વેદે ૫૬માં અતિ પદ વ્યથ જશુાય છે. શ્રીનિવાસાઓ પણ આ વાત તેાંધે છે. ( જુઆ ન્યાવિ॰ : શ્રીનિ પૃ૦ ૨૬૬.) સૂત્ર ૮૩ : ન્યાયમિન્ટુ : ટિપ્પણ પ્રયત્નાનન્તરીય શબ્દના પ્રસિદ્ધ અથ` ( પ્રયત્નાનન્તર ધમ્મ ) ઉપરાંત ખીજો અપ્રસિદ્ધ અથ" ( પ્રયત્નાનન્તર્જ્ઞાન) અહીં આપીને આ સૂત્રમાં તે ખીને અથ અભિપ્રેત હાવાનુ ધર્માંત્તર માને છે. એ અર્થાંમાં નિત્યત્વની સિદ્ધિ માટે પ્રયત્નાનન્તરીયત્વ એ આભાસી કાર્ય હેતુ તરીકે સૂત્રકારને અભિપ્રેત હાવાનું ધર્માંત્તર કહે છે. કૃતત્વ એ એક હેતુ આપ્યા, છતાં ખીજો પ્રયત્નાનન્તરીયકત્વરૂપ હેતુ આપ્યા તે તે પાછળ કાણુ હાવુ જોઇએ એવા ત કરીને પ્રથમ હેતુ તે સ્વભાવહેતુ હેઈ દ્વિતીય હેતુ એ અન્ય પ્રશ્નારના એટલે કે કાય હેતુ હાઈ અપાયા છે એવી ધર્માંત્તરની રજૂઆત છે. આ માટે એમણે * પ્રયનાનન્તરીય ' શબ્દને જે અન્ય અ` આપ્યા છે તેની યાગ્યાયેાગ્યતા વિચારવા જેવી છે. ચૈ॰ મુજબ અહીં બૌદ્ધ દૃષ્ટિએ પ્રયત્નથી જેનુ જ્ઞાન થાય તે અનિત્ય એટલે કે ક્ષણિક જ હોવુ જોઇએ – એ ન્યાયે નિત્યત્વ સિદ્ધિ માટે પ્રયત્નાનન્તરીયકત્વ એ વિરુદ્ધ હેતુ ઠરશે. આવી સમજૂતી કેટલે અંશે સાધાર છે તે વિચારણીય છે. . 6. મેત્તરના આ અજાણ્યો અથ સૂચવવાને પ્રયત્ન દુમિત્રને પશુ ખૂખૂચ્યા છે. ધર્માંત્તરના આશયને સમજાવવા એમણે શરૂઆતમાં પ્રયત્ન કર્યાં છે. પશુ પછી ‘ આચાય. ’– ( = ધ'કતિ)ને અહીં શું અભિપ્રેત હોઈ શકે એના સ્વતંત્ર વિચાર કરતાં તેઓ પેાતાને જુદો મત સ્પષ્ટપણે રજૂ કરે છે. એમની દૃષ્ટિએ ‘ પ્રયત્નાન્તરીયકત્વ ' શબ્દ અહીં પશુ પ્રયત્ન ખાદ જન્મ ‘એ પ્રસિદ્ધ અર્થમાં જ છે. ઉદાહરણરૂપે એ હેતુ આપવા પાછળના આશ્ચય તેમની મુજબ આવે છે : તેએ વિરુદ્ધ હેતુનું ઉદાહરણ આપે છે, એથી સપક્ષમાં યાંય ન હોય અને વિપક્ષમાં હાય તેવા હેતુ આપવા જોઈ એ. હવે આવે હેતુ સપક્ષમાં તેા ાંય ન જ હોય એ વાત ભૂલ, પશુ વિપક્ષમાં સત્ર જ હેાવા જોઈએ તે જરૂરી નથી. એટલે કે વિપક્ષવ્યાપી ( = વિપક્ષના સવ દેશને વ્યાપનારા ) દ્વાવા જરૂરી નથી. વિપક્ષના એદેશમાં હોય તે પર્યાપ્ત છે. આ બતાવવા એ ઉદાહરણ આપ્યાં છે– જેમાં કૃતત્વ એ વિપક્ષવ્યાપી હેતુ છે ને પ્રયત્નાનન્તરીયકત્વ તે વિપક્ષાવ્યાપી (= વિપક્ષના એકદેશમાં જ હોનારા) હેતુ છે. આમ તેમને મતે આ તે સ્વભાવહેતુ જ છે, પણ વિપક્ષમાં વ્યાપની દૃષ્ટિએ જ તેમાં ભિન્નતા છે. તેઓ ધર્માંત્તારના અથ બટનને વિરોધ કરતાં કહે છે કે જો એ હેતુઓ હેતુના એ પ્રશ્નારાનું ઉદાહરણ પૂરું પાડવા આપ્યા માર્નીએ તેા હેતુને અનુપલબ્ધિરૂપ ત્રીજો પ્રશ્નાર ઉદાહરણમાંથી બાકાત રાખવાનુ પ્રયોજન સમજાવવું પડે. છેવટે ૬૦ પેાતાની લાક્ષણિક શૈલીમાં કહે છે : સિરેન ાથ ન ક્યાભ્યાસમિતિ ન પ્રતીમ | અહી ધર્માંત્તરના પક્ષમાં એક હકીત નોંધવી જોઇએ દિનાગે ( હેતુપમાં ) વિરુદ્ધ હેત્વાભાસના બીજા ઉદાહરણ તરીકે બીતિમાં મળતા ઉદાહરણુને સહેજ જ જુદી Page #298 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિષદ : પરાર્થાનુમાન ૨૫e રીતે આમ આપ્યું છે: રાજો નિત્યઃ | પ્રવરતાતીયજ્ઞાનોપોહનાન્ ! શું ધર્મોત્તરના અર્થઘટન પાછળ કઈ પરંપરાનું પીઠબળ હશે ? સૂત્ર ૮૭ : 1 : પરર્થઃ પ્રયોગને પરાર્થઃ પ્રયોગ:.. ઈત્યાદિ વાક્યમાં “વાર્થ ” એ ત્રીજુ પદ વ્યર્થ જણાય છે. ભાષાંતરમાં એ શબ્દ બાનમાં લેવાયો નથી. સૂત્ર ૯૬ : વિપક્ષવ્યાવૃત્તિનાં અસિદ્ધિ કે સંદેહથી અનેકાન્તિક હેત્વાભાસ સંભવે તે ઉપરાંત સપક્ષસવ અને વિપક્ષવ્યાવૃત્તિ – એ બંનેને સંદેહથી પણ અનૈકાન્તિા હે.ભાસ સંભવે તે આ સૂત્રનું કથયિતવ્ય છે. સૂત્ર ૯૭ : આમાંની આત્મસિદ્ધિ કરનારી દલીલ વૈશેવિસૂત્ર રૂ.૨.૪ (કાળાપાનનિમેષોમેવ; નીવનમનોmતીરિવારવાદ મુ છાવરનાથાભનો ત્રિજ્ઞાનિ.) માં આવે છે. દિનાગે તેને હેવાભાસ કહ્યો છે, જ્યારે ઉદ્યોતકર તેને કેવલવ્યતિરેકી પ્રકારને સહેતુ કહે છે. બૌદ્ધ દષ્ટિએ કેવલવ્યતિરેકી હેતુ અસત્ છે. અસાધારણ અને કાતિક હેવાભસ ન્યાયપરંપરામાં પણું સ્વીકૃત છે. સામાન્યતઃ એમાં અપાતાં પ્રસિદ્ધ ઉદાહરણે ( “શબ્દ નિત્ય છે ; કારણ કે તેમાં શબ્દ છે ' ઈ.) માં હેતુ નિશ્ચયે સપક્ષવિપક્ષવ્યાવૃત્ત હોય છે. અહીં આપેલું ઉદાહરણ એથી ડું ભિન્ન છે અહીં સાત્મકત્વરૂપી સાધ્ય પતે જ સંદિગ્ધ સ્વરૂપનું હોઈ નિશ્ચિતસાધ્યવાન એવું વિપક્ષ કયું કે નિશ્ચિતસાધ્ય.ભાવવાનું એવું વિપક્ષ કયું એ નક્કી કરવું મુશ્કેલ છે. આમ અહીં હેતુનું પક્ષસવ કે વિપક્ષાસત્ત્વ સંદિગ્ધ છે. આમ હેતુની ઉભયવ્યાવૃત્તિ અંગે નિશ્ચય નહિ પણ સંશય છે – એમ સૂત્રકારનું કહેવું જણાય છે. જો કે આની સામે આપણે કહી શકીએ કે અહીં ભલે સપક્ષ અને અપક્ષ કયા તે અંગે સંશય હોય, પરંતુ હેતુ કેવળ પક્ષવ્યાપી હોઈને અન્યત્ર તેની અસત્તા તે નિશ્ચિત જ છે. તેથી અહીં તપ કરવ એ એક રૂપની અસિદ્ધિથી જ અસાધારણ હેત્વાભાસ સંભવે છે એમ કહેવું જોઈએ. આ સૂત્રની ટીકામાં ધર્મોત્તરે સૂત્રગત ઉદાહરણનું વિવેચન કર્યું નથી; કારણ કે એનું વિવેચન પછીના સત્રમાં આવે છે. પરંતુ અનૈકાતિક હેત્વાભાસમાં સર્વત્ર સંશય એ ફલ હેઈ તેના “અસાધારણ' નામના પ્રકારમાં પણ તે ફેલ છે જ એમ પ્રતિ પાદિત કરવા પ્રયત્ન કર્યો છે. ન્યા. બિ. ૩૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૫૮ ન્યાયાબિન્દુ ટિપ્પણ અહીં દુક નોંધે છે કે “ અસાધારણ અનૈતિક હત્યા માપમાં અપ્રતિપત્તિ એ ફેલ છે” તેવા ઉદ્યોતકરના મતને નિરાસ કરવા માટે ધર્મોત્તરે આ સૂત્રની ટીકામાં પ્રયત્ન કર્યો છે. અપ્રતિપત્તિ અને સંશય એ બે ફલની ભિન્નતા શી એ વિચારણીય છે. ધર્મોત્તરની દષ્ટિએ સંશય એ ક્રિકેટિક જ્ઞાન છે. જે બેથી વધારે કેટીમાં અવગાહન કરનારું જ્ઞાન હોય તે સંશયજ્ઞાન ન ગણાય એવું તેમનું મંતવ્ય જણાય છે. એવા જ્ઞાનને તેઓ “અપ્રતિપત્તિ ની કેટીમાં મૂકતા જાય છે. પરંતુ અહીં એક પ્રશ્ન એ થાય કે હેતુની પક્ષમાં સત્તાથી જયારે સાધ્યધમ અંગે નિશ્ચય ન થાય ત્યારે ખરે ખર સાધ્યસત્તા કે સાધ્યાભાવ – એ બે કટીવાળું જ જ્ઞાન થશે. એટલે બેથી વધારે કોટીવાળું જ્ઞાન સંભવશે જ નહિ. ને તે પછી અપ્રતિપત્તિરૂપ ફલ ક્યાંય સંભવશે નહિ. અપ્રતિપત્તિમાં કઈ જ્ઞાન જ હેતું નથી – ઉપેક્ષાને કારણે – એમ કહી આનું સમાધાન કરી શકાય. અહીં ખેંધવું જોઈએ કે “રાવવાથી તાવારી તોમાં સર્વત્ર વસ્તુન: વહાલુ ' એ વિધાનને અન્ય રીતે ઘટાવીને ? પક્ષમાં હેતુના અસ્તિત્વથી પક્ષ વિષે જે બે શકય સભ્યોને સંશય થાય તે સાથે હેતુસત્તાનાં સર્વ સ્થળોને આવરી લેતાં હોય ત્યારે દિકટિક સંશય થાય - આવો અર્થ તારવી શકાય. અહીં ‘સવaeતુનઃ ”માં “સર્વ'ને અથ અવિશેષે “જગતનાં સર્વ સ્થળ ' નહિ, પણ “ઉક્ત હેતુની સત્તાવાળાં સવ સ્થળે” એ વિશિષ્ટ અથ લીધો છે. ટિમાં અપ્રતિપત્તિરૂપ ફલ પક્ષમાં કેવા હેતુની સત્તાથી સંભવે તે બતાવવા “શરાવિષાણા”િ એવું ઉદા આપ્યું છે. આને અર્થ એ કે જયારે અસત્ એ હેતુ કહ્યો હોય ત્યારે જ અપ્રતિપત્તિ સંભવે. અસિદ્ધ હેત્વાભાસમાં આમ જ બને છે એથી સત એવા હેતુના કથનથી સાધ્ય અંગે અનિશ્ચય થાય તો તે સંશયરૂપ જ ગણાય એવું તે ગ્રંથ. કારનું મંતવ્ય ફલિત કરી શકાય. પણ ધર્મોત્તરની નિશ્ચય કે સંશયથી અન્ય એવી તૃતીય કેટીની વાતને અહીં સીધો ખુલાસે મળતું નથી. કદાચ અહીં તૃતીય કટી તે ‘સાધ્ય સાધાભાવના નિર્ણયની અપ્રસ્તુતતા ' એ પ્રકારની અભિપ્રેત હોય. ટૂંકમાં અગ્નિકાન્તિકના સર્વ પ્રકારોમાં અદ્ધિ કે સંદિગ્ધ એવી વ્યાપ્તિવાળે પરંતુ સ્વરૂપે સંત એ પદાર્થ હેતુ તરીકે કહ્યો હોઈને સંશયજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય જણાય છે. 4 : ‘પામ્યાં હ્યાા૨ાખ્યાં...ફાનયાત્ ' : હેતુ ( = પક્ષધર્મ)ની સત્તાથી પક્ષગત શક્ય સાધ્યની બે કટી જ સંભવે એમ હોય ત્યારે તે ક્રિકોટિક જ્ઞાન થતું હોઈને સંશયજ્ઞાન થશે. અને બેથી વધુ કેટી સંભવે તે તેને અતિપત્તિનું કારણ ગણવામાં આવ્યું છે – આવું અહીં કહેવાયું છે. પરંતુ આ બે વિધાનને ચેરબાસ્કીને અનુવાદ અત્યંત વિસંગત છે. આમાં આવતા ‘ન સંપાય:' એ શબ્દનો અર્થ નિશ્ચય થાય છે ? તે કરે છે, ખરેખર તે “અપ્રતિપત્તિ પરિણમે છે ' એવો એનો અર્થ છે. આગળ-પાછળના સમગ્ર Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તૃતીય પરિષદ : પરાર્થનુમાન વક્તવ્યને ધ્યાનમાં લીધા વિના જ આને અનુવાદ થયેલ જણાય છે. તેથી તે ' વક્ષધર્મ' શબ્દનો પણ ‘હેતુ” ( = middle term ) એ અર્થ કરવાને બદલે તેઓ 4. minor-premise ' (= પટ્સમાં હેતુની સત્તાનું કથન ) અર્થ લે છે અને એ minor.premise પણ વ્યાuિસહિતનું (m ajor-premise સહિતનું ) કપે છે ! - 7 : દુઇ મુજબ પ્રથમ વાક્યમાં હેતુથી સંશજ્ઞાન થાય તેવાં ત્રણ સ્થળે બતાવ્યાં છે – જેમને અનાન્તિકના જ પ્રકાર ગણી શકાય. ( આ પછીના વિધાનમાં પ્રસ્તુત સૂત્રમાં ઉદાહત એવા અસાધારણ અનૌકાતકનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. ) એ આ વાવમાં ચાર વિશેષણોને આધારે ચાર પ્રકારના સંશયકારક અનેકાતિક હેત્વાભાસે તારવે છે. પરંતુ વિચારતાં દુર્વેકને મત ઠીક લાગે છે. (ચે એ આનાં આપેલા ઉદાહરણો પણ સદોષ છે.) એ ત્રણ પ્રકાર આ છે : ૧. સપક્ષ અને વિપક્ષ ઉભયમાં જોવા મળેલો હેતુ તે સાધારણ અનેકનિક, ૨. જે હેતુ સપક્ષ એવાં ઉદાહરણોમાં જોવા મળ્યો હોય પણ વિપક્ષમાં તે ન જ હોઈ શકે એવો નિશ્ચય ન થતાં તે બાબતમાં સંદેહ રહેતો હોય તેવો સન્દિષ્પવિપક્ષવ્યાવૃત્તિક હેતુ, ૩. જે હેતુ લવ સર્વ ( = અન્વય) સદિગ્ધ હોય પણ વિપક્ષે કરવું ( = વ્યતિરેક ) અસિદ્ધ હોય તેવો સધિયો સિદ્ભસ્થતિરે (ખરેખર અહીં રિક્ષાવયાસિદ્ગતિરો એવો એક પદવા પ્રયોગ દષ્ટ જણાય છે. ) આમ આ ત્રણમાંથી પ્રથમ પ્રકાર નિશ્ચિત એવા અનન્વય અને નિશ્રિત એવા વ્યતિરેક ભાવવાળે છે, જ્યારે બાકીના બે પ્રકારોમાં એ બંને રગે વારાફરતી સંશય રહે છે, ' સૂત્ર ૧૦૨ : સૂત્રની અવતરણિકા સૂત્રના મુખ્ય વક્તવ્યને લક્ષતી જણાતી નથી. વિનીતદેવ આ સૂત્રના બે ભાગ કરે છે, જેમાં પહેલો ભાગ “પ્રાતિ' પદ સુધી છે. એ રીતે બનતા પહેલા સૂત્રના ટીકામાં અહીં ધર્મોત્તરે અવતરણિકામાં કહેલે મુદ્દો નિર્દેશ છે, જે એ નાના સૂત્રને અનુરૂપ છે, જ્યારે અહીં તે ગૌણ મુદ્દો છે. સૂત્ર ૧૫ : આ સૂત્રની અવતરણિકામાં તાત્વિક પ્રશ્ન રજૂ થયો છે. બૌદ્ધ દૃષ્ટિએ આત્મા. જ શશશૃંગવત અવસ્તુ છે. તેથી “સાત્મક’ પણ અવસ્તુ છે. અને અવસ્તુ એવા સાત્મક સાથે કશાન અન્વય કે વ્યતિરેક પણ ન હોઈ શકે; કારણ કે અન્વય માટે બંને અન્વયીઓ સત ( = વસ્વરૂ૫) વા ઘટે અને વ્યતિરેક માટે પણ વિશ્લેષ પામનાર ભાવો સત હોવા ઘટે. વળી ધર્મોત્તરે રજૂ કરેલા પ્રશ્નને ઉત્તરાર્ધ પૂરે કરવા એ પણ કહેવું પડે કે જો સાત્મક એ શશશૃંગવત અસત્ હોય તો અનાત્મક પણ શશશૃંગાભાવવત તુચ્છ અભાવરૂપ બની જાય છે. એથી અનાત્મક સાથે પણ પ્રાણદિને અથ અને વ્યતિરેકની કલ્પના અસત છે. અત્રે રજૂ થયેલ પ્રશ્ન આમ તાત્વિક હોવા છતાં અહીં સૂત્રોમાં એ પ્રશ્નનો જવાબ અપાય જણાતો નથી. એટલે સત્રના પ્રતિપાદન સાથે આ પ્રશ્ન અસંબદ્ધ જ જણાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ન્યામિ દુઃ ટિપ્પણ વિનીતદેવની અવતરણિકા આ બૌદ્ધ અનાત્મવાદના ઉલ્લેખ વગરની હાઇ વધુ અનુરૂપ છે : ननु तयोस्तत्राभावनिश्चय एव स्यादिति चेत्तत्राह ( અથ : જો ‘તે તેને તેમાં અભાવ હાવાના નિશ્ચય જ થાય' એમ કહેા તેા તેના જવાબમાં કહે છે – ). વસ્તુત: આ પ્રસંગે સૂત્રકારે બૌદ્ધ અનાત્મવાદને ધ્યાનમાં લીધા વિના પ્રતિવાદીના આત્મવાદને ઘડીભર સ્વીકારી લઈને ચર્ચા કરી લાગે છે. પ્રમાણચર્યાંના સંદભમાં પ્રમેય અ ંગેનાં મ તવ્યાને ધર્માંકીતિ બાજુએ રાખે છે. આ વાત ખુદ ધર્માંત્તરે પણ સૂત્ર રૂ. ૨૦૦માંની ટીકામાં ખડ 6માં કરી છે. સૂત્ર ૧૦૮ : અત્રે દુ॰ અસાધારણ અનેકાન્તિક હેતુ તે સ ંશયને નહિ પણ અપ્રતિપત્તિને હેતુ છે તે ઉદ્યોતરના આચાય દિçનાગના ખંડનમાં રજૂ થયેલા મત તેમના જ શબ્દોમાં આપી પછી તેનુ ખ`ડન કરે છે. ઉદ્યોતરના મુખ્ય મુદ્દો એ છે કે સાધારણ અવૈકાન્તિક હેતુ એ સપક્ષ અને વિપક્ષ ઉભયમાં દૃષ્ટ હાઈને જ સાયને વિષય બને છે. જ્યારે અસાધરણ અનેકાન્તિક એ સપક્ષ–વિપક્ષ ઉભયમાં અષ્ટ જ છે તેથી સયકારક નહિ પણુ અપ્રતિપત્તિકારક જ બની રહે છે. છતાં તે કોઈ રીતે આવા હેતુથી સંશયનાનતા આકાર નીપજવાનું સ્વીકારતા જણાય છે. તેના ખુલાસારૂપે કહે. છે કે શબ્દની નિત્યતા ઇત્યાદિ સિદ્ધ કરવા રજૂ કરેલે શ્રાવણુત્વાદિ ( અસાધારણ અવૈકાન્તિક ) હેતુ વસ્તુલમ'રૂપ હોવાથી જ તેના આશ્રયરૂપ પદાર્થના સ્વરૂપ બાબત સ ંશયના હેતુ બને છે, સ્વતઃ નહિ. આ આખી લીલમાં તે કઈ રીતે આવા હેતુને પણ સંશયહેતુ તરીકે સ્વીકારે છે તે નબળી કડીને ધ્યાનમાં રાખીને દુવેક એનુ ખંડન કરે છે. તે માટે તેઓ એક સદ્ભુતુતુ ઉદાહરણ રજૂ કરતાં કહે છે; ધુમાડા અગ્નિનું જ્ઞાન એટલા માટે કરાવે છે કે તે તેમાંથી ઉત્પન્ન થાય છે એટલે એ ન્યાયે તમારી દૃષ્ટિએ તે અગ્નિનું જ્ઞાન ધૂમથી નહિ પણ ધૂમના સવ્રુત્તિ રૂપ ધર્મથી થાય છે એમ કહેવુ પડશે. જો તમારી દષ્ટિએ પણુ એવુ કહેવુ ઠીક નથી તે! પછી શ્રાવણુત્વ સ્વતઃ નહિ પણ પોતાના વસ્તુધર્માંત્વને કારણે જ ઉક્ત અનુમાનમાં સંશયહેતુ બને છે તેવુ પણ કહેવુ વ્યથ છે. આખી ચર્ચા રસપ્રદ ને ઉપયોગી છે. છતાં આ વિવાદના નિણૅય તટસ્થ રીતે, કેવળ તાર્કિક દલીલને બાજુએ મૂકીતે મનોવૈજ્ઞાનિક રીતે થવા જોઈએ એમ લાગે છે. એ દૃષ્ટિએ કદાચ ઉદ્યોતકરની અપ્રતિપત્તિની વાત ઉચિત ઠરે. સૂત્ર ૧૧૦થી ૧૨૦ : ન્યાયસૂત્ર 'માં જેતે પ્રદરસમ હેત્વાભાસ કહ્યો છે, પ્રશસ્તપાદે જેને ‘અવ્યવસિત ’ હેતુ કહ્યો છે અને જેતે પાછળથી ન્યાયપરપરામાં વ્રુતિવસ્ત્ર હેત્વાભાસ કહ્યો છે તેને જ અહી વિજ્જામિનારો હેત્વાભાસ કહ્યો છે. જેમ પ્રશસ્તપાદે તેને હેત્વાભાસ તરીકે સ્વીકારવાનો ના કહી છે તેમ ધમકીતિ' પણુ ના કહે છે. આચાય દિ‹ાગે આને હેત્વાભાસ કહ્યો હેવા છતાં ધર્મ કીતિ આ વિષયમાં પોતાનું મનસ્વાતત્ય જાળવે છે. પ્રમાણુના શુદ્ધ ક્ષેત્રને ઉદ્દેશીને જ તેમની ચર્ચા થયેલી છે. પ્રમાણુથી ચાતરીને વાદ કરતા શાસ્ત્રકારાની પ્રવૃત્તિની Page #302 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિઝ: પાર્થાનુમાન ચર્ચા તેમને શુદ્ધ પ્રમાણશાસ્ત્રમાં ઉપાદેય લાગતી નથી. ન્યાયન્તુિ એ પ્રમાણશાસ્ત્ર છે, વાદશાસ્ત્ર નહિ. બુદ્ધની બુદ્ધિનિષ્ઠા ધર્મકીતિએ પણ પોતાના ગ્રંથમાં ઉતારી જણાય છે. નયાયિકના “વાષિત” હેવાભાસનો સમાવેશ ધર્મ કીતિએ પક્ષની ચર્ચામાં કરી લીધો છે. અનકાન્તિકના અનુપસંહારી પ્રકારને ક્યાં ય સમાવેશ થયો નથી તે નોંધવું જોઈએ. તે રીતે અસિદ્ધને નિયાયિક સ્વીકૃત વ્યાખવાસિદ્ધ પ્રકાર પણ ઉ૯લે ખાયે નથી. તે દષ્ટાન્તદોષ તરીકે સૂત્ર રૂ.૨૨૭માં ગણાવાયો જણાય છે. તેને પૃથ સ્વીકાર ન કરવાની જે પરંપરા છે તે નરવી લાગે છે. સૂત્ર ૧૨૨ : આમાં કાર્ય હેતુ તથા સ્વભાવહેતુની વ્યક્તિ પ્રદર્શનની પ્રક્રિયામાં સાધમ્મદખાન કે વૈધમ્યદૃષ્ટાન્ત બતાવવું કઈ રીતે અનિવાર્ય છે તે બતાવાયું છે, પરંતુ અનુપલબ્ધિરૂપ હેતુના સંદર્ભમાં આ બતાવાયું નથી. અનુપલબ્ધિરૂપ હેતુને ધમકીતિ સ્વભાવહેતુમાં સમાવિષ્ટ ગણતા લાગે છે. (જુઓ અગાઉના સૂત્ર ૨.૨૨,૨૩ પરની ટિ પણ પૃ૦ ૧૬. અનપલબ્ધિ એ દશ્યની અભાવવ્યવહારોગ્યતાના સ્વભાવરૂપ છે એમ એને સ્વભાવહેતુ તરીકે ઘટાવી શકાય. આ હેતુને સ્વભાવહેતુથી પૃથકુ નિદેશવા પાછળ * ગબલીવન્યાય' અપનાવા લાગે છે. અભાવવ્યવહાયતા તે અનુમાનસિદ્ધ છે, પ્રત્યક્ષ સિદ્ધ નહિ – એ બતાવવા ઉક્ત ન્યાયને અવલખીને એનું પૃથક કથન થયું લાગે છે. દુ. આ સુત્રની ચર્ચામાં આ અંગે નૈધે છે : અનુપરસ્થાન પોરેવાન્તર્યાવાન 1થક વિશિષ્ટક્ષામિદાનનિવયમ્ | ( અર્થ : અનુપલબ્ધિરૂપ હેતુને આ બંને હેતુઓમાં જ સમાવેશ થતો હોવાથી એના વિશિષ્ટ લક્ષણનું કથન અલાયદું કરાયું નથી એમ સમજવું.) તેમણે આ બંને પ્રકારમાંથી અનુપલબ્ધિને શેમાં અંતર્ભાવ થાય તે કહી બતાવ્યું નથી. કદાચ તેમને બંનેમાંથી ગમે તેમાં અંતર્ભાવ કરવાનું ઇષ્ટ હોય. એ દૃષ્ટિએ [ દશ્યની ] અનુપલબ્ધિને અભાવવ્યવહાર્યતાનું કાર્ય ગણીને તેને કાર્ય હેતુ તરીકે પણ ઘટાવી શકાય. વ્યાપ્તિના પ્રત્યાયનમાં દષ્ટાન્ત કેટલું અગત્યનું છે તે તે એ હકીકત પરથી બતાવી શકાય કે ન્યાયપરંપરામાં પંચાયતી વાક્યમાંનું ત્રીજુ અવયવ તે “સારા” નામે ઓળખાય છે, વ્યાપ્તિ' નામે નડિએક કાળે આ સ્થળે કેવળ વ્યાપ્તિપ્રદર્શક ઉદાહરણ અપાતું હશે, વ્યાપ્તિ નહિ એવો તર્ક શ્રી બેડસ “તસંગ્રહ 'ની તેમની ટિપ્પણમાં કરે છે. વ્યાપ્તિનું પ્રત્યાયન માત્ર વ્યાપ્તિવાકય કહેવાથી નથી થતું, અનુકૂળ દૃષ્ટાંતથી જ થાય છે એ આખી ચર્ચાનું તારણ છે. વિશેષ વિના સામાન્ય પ્રતીતિ થઈ શકે નહિ. આ સૂત્રની ચર્ચામાં દુ) નોંધે છે કે અન્વયવ્યાપ્તિ કે વ્યતિરેકવ્યાપ્તિ એ બેમાંથી એક કહેવાથી બીજી કહેવાઈ જ જતી હોવાથી દષ્ટાન્ત પણ તદનનુરૂપ જ – એટલે કે અન્વયવ્યાપ્તિ કહી હોય તે સાધર્મેદષ્ટાન્ત જ અને વ્યતિરેકથાપ્તિ કહી હોય તે વધમ્મ દૃષ્ટાન્ત જ – કહેવું આવશ્યક છે; બંને નહિ. Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૬૨ ન્યાયબિંદુ ટિપ્પણ સૂત્ર ૧૨૬ : મનવય અને પ્રતાવા એ બે દૃષ્ટાન્તદોષ ચીંધીને ગ્રંથાર દષ્ટાન્તના વિયુક્ત ઉપગ પર ભાર મૂકે છે. કેવળ દૃષ્ટાંતબળે અનુમાન કરી શકાય નહિ. સાધનો સાથપ્રતિબંધ નક્કી કરવાના સાધન તરીકે જ દષ્ટાન્તને ઉપયોગ થવો જોઈએ. એ પ્રતિબંધ કેમ નક્કી કરવો તે ચર્ચા અને કરાઈ નથી. એ વિષય કાર્યકારણભાવ અને પદાથધર્મોનું પૃથક્કરણ કરનારાં તે તે વિજ્ઞાનેનો છે એમ માની એની વિગતને વિચાર કરવાનું અનુચિત માન્યું જણાય છે. નૈવાવિકોએ આ પ્રતિબંધ નક્કી કરનારી પ્રક્રિયાના ભાગરૂપે જ “સામાન્ય લક્ષણ અલૌકિક સન્નિક ની કલ્પના દ્વારા વ્યક્તિના જ્ઞાન સાથે તેની સમગ્ર જાતિનું જ્ઞાન થવાની હકીકત સમજાવવા પ્રયત્ન કર્યો છે. કોઈ એકાદ દષ્ટાંતમાં બે ધર્મોના સાહચર્યદર્શનથી જ સાહચર્યનિયમ નક્કી કરી ન શકાય. વળી ખરેખર કોઈ સાધનનો કોઈ સાથે સાથે પ્રતિબંધ સિદ્ધ હોય છતાં પરાથનુમાન પ્રજનાર વ્યક્તિ એ પ્રતિબંધ વ્યક્ત રીતે કહ્યા વગર જ પક્ષ દૃષ્ટાંતની જેમ સાધનયુક્ત છે તેથી સાધ્યયુક્ત હોય જ તેમ બતાવવા કોશિશ કરે છે તેથી શ્રોતાને વિધિપૂર્વક સાથનું અનુમાન કરવામાં પૂરતી મદદ મળતી નથી. અનુમાનવાક્યમાં વ્યાપ્તિનું અકથન એ દેવ એટલા માટે છે કે તેને લીધે અનુમાનના આધારો વિષેની વક્તાની અધૂરી સમજણ વ્યક્ત થાય છે. ને તેને લીધે શ્રોતા પણ પૂરતા આધાર વગર અનુમાન કરવાની ટેવનો ભાગ બને છે. અલબત્ત, ધર્મકીતિએ પોતાના ગ્રંથમાં ઉદાહરણથું જે અનુમાને આપ્યાં છે તે બધાંમાં વ્યાપ્ત અવશ્ય આપી હોય તેમ જોવા મળતું નથી. પણ સુજ્ઞ શ્રોતાને ધ્યાનમાં રાખીને તેમ કર્યું છે તેમ માનવું રહ્યું. (વ્યાપ્તિસાધક પ્રક્રિયા અંગે અગાઉ સત્ર ૨૯૮,ની ટિપ્પણમાં પણ થોડો વિચાર કર્યો છે ) અહીં ઉમેરવું જોઈએ કે તાવિક રીતે બૌદ્ધ મતે વ્યાપ્તિ અને તદાધારિત અનુમાન એ ભ્રાન્તજ્ઞાન છે, છતાં વ્યવહ રદષ્ટિએ જ તે બંનેને અત્રે ઉપકારક માનેલાં છે. સૂત્ર ૧ર૭ : ન્યાયપરંપરામાં જે વ્યાપ્યતાસિદ્ધ હેત્વાભાસ ગણાવાયો છે તે અહીં દૃષ્ટાન્તષ તરીકે રજૂ કરાયો છે. દેખીતી રીતે આ દટાતષ નથી પણ વ્યાપ્તિદોષ છે. સૂત્રગત ઉદાહરણમાં કેવળ વિપરીત એવી અવયવ્યાતિ રજૂ કરાઈ છે, દષ્ટાન્તને ઉલેખ નથી. આમ છતાં આને દ્રષ્ટાંતોષ કહેવા પાછળ આશય એ બતાવવાને લાગે છે કે દુષ્ટાન્તને ઉપયોગ સતર્ક રીતે કરવો જોઈએ; એમાંના કયા ધમને કયા અન્ય ધર્મ સાથે નિયત પ્રતિબંધ છે તે નિપુણતાથી નક્કી કરવું જોઈએ. દષ્ટાન્તના બુદ્ધિયુકત પૃથકરણના અભાવે જ વિપરીતાય રજૂ કરવાનું સંભવે. કચેરબાસ્કી નેધે છે કે આમાં આપેલું દૃષ્ટાંતદોષનું ઉદાહરણ કૃતકત્વ અને અનિત્યત્વની લોકપ્રસિદ્ધ વિભાવનાને ધ્યાનમાં રાખીને છે. સૌત્રાન્તિક અને યોગાચાર બૌદ્ધ પરંપરા મુજબ કૃતકત્વ અને અનિત્ય એ સમવ્યાપ્ત હોઈ પરસ્પર પ્રતિબદ્ધ છે. તે દષ્ટિએ આ વિપરીતાન્વય ન ગણાય. પરંતુ અગાઉ કહ્યું છે તેમ ધર્મ કીતિ ગાવિહુને પ્રમાણુશાસ્ત્રની મર્યાદામાં રાખીને, તેમાં બૌદ્ધ તાત્વિક મંતવ્યને સ્વીકારીને ચાલતા નથી. પ્રમાણુશાસ્ત્ર સર્વ મતોને પરીક્સ ગણે છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રતીય પરિષદ : પાથનુમાન સૂત્ર ૧૩૦ ; જેન પરંપરામાં તિજ્ઞનનું ખેડાણ વિશિષ્ટરૂપે થયાનાં પ્રમાણે ઉપલબ્ધ ગ્રંથ ઇત્યાદિ પરથી મળે છે. દુર્વેક દિગંબરાચાર્ય અલંકના સિદ્ધિવિનિશ્ચય ગ્રંથનું અવતરણ આપી જેનું પરંપરાને એક કાળનો જ્યોતિર્નાન પ્રત્યેનો અનુરાગ ચીધે છે. એ અવતરણને સાર આવે છે: “અત્યંત પક્ષ એવી સૂક્ષ્મ કે વ્યવહિત વસ્તુના જ્ઞાન વિના અક્ષર એવું જ્યોતિષનું જ્ઞાન કઈ રીતે સંભવે ? આમ તિજ્ઞન એ સર્વજ્ઞ જ પ્રવર્તાવી શકે. તેથી કઈ વ્યક્તિના અક્ષર જ્યોતિર્તાનને આધારે તેને સર્વજ્ઞ કહેવી જોઈએ.” ધમકીર્તિ જેમ શુદ્ધ પ્રમાણમાં શ્રદ્ધા ધરાવે છે તેમ રાગાદિના જયમાં જ જ્ઞાનની ચરિતાર્થતા માનતા જણાય છે. એ દષ્ટિએ એમણે અહીં વિશિષ્ટ ઉદાહરણ પસંદ કર્યું જણાય છે 5 : દુર છેલા વાક્યમાંના નૈમિત્તિ શબ્દને અર્થ આમ સૂચવે છે નિમિત્ત એટલે વ્યવહિત (વાઘરવા ) કારણું- તેનાથી જન્મેલું [ જ્ઞાન ]( નિમિત્તાવાર જાપાર માત એવા મૂળ શબ્દ છે). એને સ્પષ્ટ કરવા કહે છે : વિષય ( = નિમિત્ત)ને આધારે વિષયી સંબંધે જન્મતું [જ્ઞાન]. આ ખંડમાંના “મિવારિ' શબ્દના બે અર્થ તેઓ સૂચવે છે ઃ ૧. કહે: સર્વજ્ઞતાં મિરતિ યુતિ – [ તિને ] ઉપદેશ દેનારની સર્વજ્ઞતા સાથે નિયત રીતે નહિ સંકળાયેલું એવું [જ્ઞાન ], અથવા ૨. ઇતર માવિવતુષ્યતિરેઇંગ મહરિ, નાવયં રારિ #ાવત્તિ મવન્તતિ ચાયતૂ – અર્થાત " કદીક છેટું પણ પડે તેવું [ જ્ઞાન ]'. અહીં નોંધવું જોઈએ કે ઉત્તરાધ્યયન ઇત્યાદિ જૈન આગમાં પણ જ્યોતિર્તાન સામે લાલ બત્તી ધરવામાં આવી છે. એ જ્ઞાન એક બૌદ્ધિક વ્યાસંગ તરીકે સેવનીય હોઈ શકે, પરંતુ એને લૌકિક સ્તરે વિનિયોગ ન કરે એવું સ્પષ્ટ કહેવાયું છે. ઈન્દ્રિયજય અને નિષ્કામતા પર ભાર મૂકનારા જિનદર્શનમાં પણ બૌદ્ધદર્શનની જેમ જ્યોતિર્તાન તરફને અભાવ વર્ષ મનાય તે સ્વાભાવિક છે. શું એક કાળે જેન પરંપરાએ એ શાસ્ત્રની બોલબાલા કરી હશે તે નિર્દેશ આ સૂત્રમાં વાંચી શકાય ? સૂત્ર ૧૩૧ : અગાઉના સૂત્રના ઉદાહરણમાં કપિલાદિ અસર્વજ્ઞ તરીકે ઉલ્લેખાયેલા એ ધ્યાનમાં રાખીને આ સૂત્રમાં ઉલ્લેખાયેલા 'વિક્ષિતઃ પુષઃ ” તરીકે ધર્મોત્તર કપિલાદિને ઘટાડે છે. ચાવિજુમાં અનેક વાર સાંખ્યદર્શન અને કપિલમુનિના ઉલ્લેખ આવે છે તે સૂત્રકારને સાંખ્યદર્શનને ગાઢ પરિચય તે સૂચવે જ છે; ઉપરાંત, હેવાભાસની ચર્ચાને અધારે તથા આ છેલ્લાં બે સૂત્રો તેમ જ આ પછીના સૂત્રને આધારે બૌદ્ધ-જેન આદિ અવૈદિક તેમ જ વૈદિક એમ ઉભય પરંપરામાં કપિલ કઠોર આલેચનાને વિષય બન્યા હશે એવું સૂચન વાંચી શકાય ? સૂત્ર ૧૩ર : આ સૂત્રમાં જેન વાદી દ્વારા વળી લાક્ષણિક રીતે કપિલાદિના વ્યક્તિત્વ પર આક્ષેપ ઉદાહરણરૂપે રજૂ થયેલ છે. એ આક્ષેપ રજૂ કરતા અનુમાનની મર્યાદા ચીંધીને વળી ધમ. કીતિ સમદષ્ટિ અને તટસ્થતા પર ભાર મૂકે છે. જૈનદર્શન પર સાંખ્યની અસર ઘણું છે એ જોતાં કપિલ પર જૈન વાદીઓ દ્વારા થતા આક્ષેપ ન્યાય ગણાય નહિ. આ સંદર્ભમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાબિન્દુ પણ ઘનમુદાયમાં રજૂ થયેલું આચાર્ય હરિભદ્રનું પ્રસિદ્ધ વિધાન દૂષો વિદ્યારિપુ - ઉલ્લેખનીય છે. સાંખ્યદર્શનની અસર તે વેદાંત પર પણ ખાસ્સી છે – ભલે એને અવૈદિક દર્શન કહેવામાં આવે. 3 ; બીજા વાક્યમાં પરિપ્રહાગ્રહયોગોને સ્થાને વરિપ્રહાપ્રહાયોનો પાઠ હોવાની વધારે સંભાવના છે; કારણ કે અહીં ઋષભાદિમાં જે ગુણની સંભાવના કરી છે તે જ ગુણ બાબત સંદેહ પ્રગટ કર્યો છે. અને એ સંભાવનાથી સ્વીકારેલે ગુણ તે પરિઘટ્ટ અને માદ એ બંનેને વોઝ નહિ પણ મળ્યો છે. આ પાઠક૯૫ના એટલા માટે પણ જરૂરી બને છે કે આ પછી અન્ય સંદિગ્ધ બાબત તે વીતરાગત ગણાવી છે – કે જે ગુણની સંભાવના ઋષભાદિમાં કરાઈ છે. સૂત્ર ૧૩૩ : આ ઉદાહરણ નિયાવિકમાન્ય કેવલવ્યતિરેકી વ્યાપ્તિ પર આધારિત અનુમાનનું ગણાય. ધર્મકીતિને એ પ્રકારનું અનુમાન સ્વીકાર્ય નથી. સૂત્ર ૧૩૪–૧૩પ : અગાઉ ખૂબ વિશદ રીતે સમજાવાયેલી બાબત પણ વળી અન્ય પ્રસંગે ફરી તે જ વિગતે વિશદ કરી દેવાની ધર્મોત્તરની શૈલી આ બે સૂત્રોની ટીકામાં આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. સૂત્ર ૧૩૭ : ન્યૂનત્તર – અ લિંગનાં ત્રણ રૂપમાંથી એક કે વધુની ન્યૂનતા એટલે કે અસિદ્ધિ અને “ આહિ” પદથી વિપરીતતા કે સંદેહ અભિપ્રેત જણાય છે. સુત્ર ૧૩૮ : 2 : નાયર વિવર્ણચાપનાવે તૂપf વિદ્વવત : આ વાક્યમાં વિદ્ધવત્ એ પદને અર્થ અનુવાદમાં ‘વિરુદ્ધ હેત્વાભાસની જેમ ” એ પ્રકારે કર્યો છે તે ઘ૦ પ્ર. ટીકાને અનુસરીને. પરંતુ એને અથ “વિરુદ્ધધર્મવાળું” એવો હેવાનું વધુ શક્ય લાગે છે, કારણ કે ફૂષ તે પૂર્વપક્ષીને હેતુ સહેતુ નહિ પણ તેથી વિપરીત – વિરુદ્ધ – હેવાનું સિદ્ધ કઈ રીતે કરે છે, તે વાત પ્રસ્તુત છે. અર્થાત દૂષણ હેતુમાં વિરુદ્ધ ધમ સિદ્ધ કરનાર – વિરુદ્ધ ધર્મવાળું હોવું જોઈએ તે વાત ચાલે છે. એને બદલે જે અહીં એ વત્ પ્રત્યય ઉપમાવાચક માનીએ તો ઉપમાન તે ઉપમેય એવા ટૂળથી ભિન્ન હોવું જોઈએ એ ન્યાયે દૂષણમાંનું જ એક “વિરુદ્ધ હેત્વાભાસ' ચીંધનારું દૂષણ ઉપમાન તરીકે આપવું સંગત લાગતું નથી. વળી વાક્યરચનાની દૃષ્ટિએ વિચારીએ તો પણ જે વિદ્વવત એ પદ ઉપમાવાચક હેત તે નાવ પછી તરત જ એ પદ મુકાય તે જ સ્વાભાવિક પદક્રમ જણાય. સૂત્ર ૧૩૯ : * 1: અહીં રાત્તિ શબ્દનો અર્થ “સા દશ્ય' એવો આપે છે તે સાધાર ગણાય ! કદાચ જાતિના કામ એ મૂળ અર્થમાં અનુસ્મૃત અનેક પદાર્થગત સાદશ્યના ધર્મને આધારે એ અર્થ ફલિત કર્યો હોય. Page #306 -------------------------------------------------------------------------- ________________ સૂચિ (૧) વિષયને અગ્નિ – બૌદ્ધ દષ્ટિએ ઉષ્ણુપર્શ સાથે ૧૩૮-૧૩૯; –વિપક્ષે અસત્તની અસિઅભેદ ૨૨૩ દ્ધિવાળે ૧૩૫-૧૩૮; સંદિગ્ધ અન્વયઅદશ્યાનુપલબ્ધિ –ની સંશયજનકતા ૮૫ વ્યતિરેકવાળો ૧૫૯-૧૬૧ અધ્યવસાય –ની પ્રત્યક્ષ પ્રમાણથી બાહ્યતા ૩૭ અન્વય –ની વ્યતિરેક સાથે એકરૂપતા ૪૩-૪૪ અનાત્મવાદ ૨૧૦-૨૧, ૨૫૯ અન્વયકથન –ની સાથે વ્યતિરેકથનની અનાવ અનુપલબ્ધિ થી સંશોત્પત્તિ થવામાં સ્વભાવ- શ્યકતા ૧૦૯-૧૧૧, વિપ્રનું મહત્ત્વ ૨૨૬: –ના નિશ્ચય માટે અપ્રમાણે રૂ૫ જ્ઞાનપ્રકારે ૬ પદાર્થાન્તજ્ઞાનની આવશ્યકતા ૪૮-૪૯ અભાવ –ના સાધક પ્રમાણની અાવઅનુપલબ્ધિપ્રયોગ –ના પ્રભેદોના મૂળમાં મને. વ્યવહાર–ગ્યતાના સાધક પ્રમાણુથી વ્યાપારભેદ ૨૨૪ -ના પ્રભેદોની ચર્ચાના ભિન્નતા ૬૪-૬૫ સ્વાર્થોનુમાનમાં કરેલા સમાવેશનું ઔચિત્ય અભાવનિશ્ચય -ને માટે ભાવ–પદાર્થના ૮૦–૮૨; –ને એકાધિ, અનમાનના ગ્રહણની અનિવાર્યતા ૨૧૮: –માં પ્રત્યક્ષ અનુમાન ઉભયને સહયોગ ૨૨૦ મિશ્રણાવાળા પ્રભેદ ૨૨૨; વધર્મી થી ૧૦૪-૦૫; –ની સંખ્યા ૨૨૩-૨૨૪ અભાવવ્યવહાર -ની ત્રિવિધતા ૬૪ અભાવથવહારગ્યતા -ના સાધક પ્રમાણની અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત –ની અનુપલબ્ધિમાં અભાવસાધક પ્રમાણથી ભિન્નતા ૬૪-૬૫; અભાવનિશ્ચાયકતાનો અભાવ ૬ ૦-૬૧ -ને માટે અનુમાનની આવશ્યકતા ૨૧૯ અનુપલબ્ધિહેતુ –નું સ્વભાવહેતુત્વ ૨૧૬; –ને અભિપ્રાય ના અર્થ અંગે દુક-ધર્મોત્તરસ્વભાવહેતું કે કાર્ય હેતુમાં અંતર્ભાવ ૨૬૧ –આદિના મતે ૨૪૫-૨૪૭ અનુપલંભ : જુઓ “અનુપલબ્ધિ'. અભિસાપસંસર્ગયેગ્યતા ૧૭-૧૮ અનુબંધચતુષ્ટય – કથનનું મહત્તવ ૨૦૧; –ના અભેદ –ની સિદ્ધિ માટે જે તે વસ્તુઓના સમાન પૂર્વ કયનની ઉપકારતા ૩-૪ પરિહાર્ય ભાવની અનિવાર્યતા ર૫૫ અનુમાન –ના આગમશ્રિત પ્રકારની મર્યાદા ૧૭૧ અબ્રાન્તત્વ –નું તારિવક સ્વરૂપ ૧૬ –૧૭૩; –ના વિષયનું સ્વરૂપ ૩૨; –ની અશ્રાવણુવ –નું ગ્રાહક પ્રમાણુ યું ? ૨૪૧ કિવિધતા ૩૮; –ની પ્રમાણ-ફલ-વ્યવસ્થા અસપક્ષ –ના ત્રણ પ્રકાર માનવાની યોગ્યા૩૯-૪૦; –ની ભ્રાંતતા ૨૦૪; –ને પ્રત્યક્ષથી યોગ્યતા ૨૧૩–૧૪ વ્યાપારભેદ ૬ અપક્ષ -નું લક્ષણ ૪૫-૪૬ અનુમાન-અપ્રામાણ્ય–વાદ –ની સ્વવચનનિરા- અસાધારણ-અનૈકાતિક (હેવાભાસ) -નું ફળ કૃતતાના કારણે અંગે મતાંતરે ૨૪૪–૧૪૭; - ૨૫૭-૫૮,૨૬ ૦; –ને દૂષણહેતુ ૨ ૫૭ –ને પુરસ્કારનારી પરંપરાઓ અને તેમની અસિદ્ધ (હેવાભાસ) – અન્ય પ્રકારો ૨૪૮; મર્યાદા ૨૪૩–૨૪૪ - અસિદ્ધાશ્રય પ્રકાર ૧૩૪–૧૩૫; –ઉભયઅનાન્તિક (હેવાભાસ) – સંદિગ્ધ અન્વયુવ્યતિ- વાદિસિદ્ધ-પ્રકાર ૧ર૯; –નું અપ્રતિપત્તિ રેકવાળા પ્રકારની અનૌકાન્તિતાનું કારણ રૂ૫ ફળ ૨૪૭; – પ્રતિવાદિ–અસિદ્ધ પ્રકાર ૧૬૮; અસિદ્ધ-વ્યતિરેક અને સંદિગ્ધ- ૧૨૯-૧૩૫; –વાદિ–અસિદ્ધ પ્રકાર ૧૩૧અન્વયવાળો ૧૫૭–૧૫૯; –વિપક્ષે અસવના ૧૩૨;-સંદિગ્ધ હેતુવાળે પ્રકાર ૧૩૩; – સંદેહવાળા સંદિગ્ધાશ્રય પ્રકાર ૧૩૩-૧૩૪.' ન્યા. બિ. ૩૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આકાશ -સ્વરૂપ ૨૨૦-૨૧ આગમ' –ના બૌદ્ધ અ` ૨૪૮ આત્મસવેદન : જુએ ‘સ્વસ’વેદન', આત્મા –ના ગુણાની સર્વત્ર ઉપલબ્ધિ ૧૩૪; -ની સિદ્ધિ માટે એક સાંખ્યાક્ત દૂષિત હેતુ ૧૧૯-૧૨૦, ૧૫૪-૧૫૫ આયુણ્ –નુ. બૌદ્ધાગમાક્ત લક્ષણુ ૨૪૮ આદ્ય બનપ્રત્યય ૨૦૬ ‘ ઋવિધાતકૃત્ 'ને ‘ વિરુદ્ધ ' હેત્વાભાસના વિશિષ્ટ પ્રકાર ગણાવતા મત ૧૫૪૧૫૬; –ને વિરુદ્ધ ’ હેત્વાભાસના સામાન્ય પ્રકાર બતાવતા મત ૧૫૬-૧૫૭ ઉત્પત્તિમત્ત્વ –નું સાંખ્ય ( દ્વારા નિરસન ૧૩૧–૧૩૨ ઉપનય : જુઓ ‘ પક્ષધર્મમાંપદર્શીન ’. ઉપલબ્ધિલક્ષણુપ્રાપ્તિ –નાં બે પાસાં ૨૧૭; -નુ સ્વરૂપ ૪૯-૫૧ કપિલ – તીવ્ર આલાચનાના વિષય તરીકે ૨૬૩૨૬૪ ૪૫ના –ના બૌદ્ધ પરપરામાં વિયાર ૨૦૪; -નુ સ્વરૂપ ૧૬-૧૭ ૫નાપાઢતા –ના અ ૨૦૩; -વાચ્ય/ વાચકગ્રાહી જ્ઞાનની ૨૦૪ કારણવિરુદ્ધકાપલબ્ધિ ૭૭-૭૮ કારણવિરુદ્ધોપલબ્ધિ ૭૬-૭૭ કારણાનુપલબ્ધિ ૭૫-૭૬ કાર્ય કારણભાવ –માં વ્યાપ્યવ્યાપદ્મભાવના અંતર્ભાવ ૨૨૫ કા વિરુદ્ધોપલબ્ધિ ૭૪ કાર્ય હેતુત્વ –ની સિદ્ધિ માટે પૂર્વે કાય'કારણભાવની સિદ્ધિની આવશ્યકતા ૧૦૪ કાય દ્વૈતુપ્રયાગ -વૈધમ્ય થી ૧૦૬; – સાધર્યું - થી ૧૦૩-૧૦૪ કાર્યાનુપલબ્ધિ ૬૭-૬૯ ફેવલવ્યતિરેક ( વ્યાપ્તિ/હેતુ ) –ની અગ્રાહ્યતા ન્યાયમિન્દુ ૨૬૪; –ની બૌદ્ધ મતે હેત્વાભાસતા ૨૫૭ ક્ષશુભ'ગવાદ :-ની સત્કાર્યવાદથી વિરુદ્ધતા ૨૪૮ ક્ષણિકત્વ --ની સર્વાંત્ર અનુસ્મૃતતા ૨૫૪-૨૫૫ ચિત્ત ૨૫, ૨૦૬ ચૈત્ત ૨૫, ૨૦૬ જાતિ ૨૦૦ જાયુત્તર : જુએ ‘ જાતિ’ જ્ઞાન ના પરીક્ષ્ય-અપરીક્ષ્ય પ્રકારે ૨૦૧૨૦૨; –ની સાથે જ્ઞાતાની અભિન્નતાનેા બૌદ્ધ મત ૨૧૦ જ્ઞાનવિષય —ના ગ્રાહ અને અવ્યવસેય પ્રશ્નારાની ભિન્નતા ૨૦૮; ને! સામાન્ય લક્ષણ પ્રકાર ૩૧-૩; -તા સ્વલક્ષગુ પ્રકાર ૨૮ જ્યોતિબ્રૂ —જ્ઞાન “નું સર્વાંન્નતા કે આપ્તતા સિદ્ધ કરવાનુ* અસામર્થ્ય ૧૯૦-૧૯૨ જ્યાતિ−વિદ્યા —ના સેવન અંગે જૈન આગમ દ્વારા નિર્દિષ્ટ મર્યાદા ૨૬૩:−તુ જૈન પર પરામાં ખેડાણુ ૨૬૩ ત્રિક્ષણુપરિણામવાદ -મુજબ સહાનવસ્થાનવિરાધની પ્રક્રિયા ૨૫૦-૨૫૧ પ - સ્વરૂપ ૧૯૯-૨૦૦ દૃશ્યાનુપલબ્ધિ —ના અગિયાર પ્રયોગભેદ ૬૬–૭૮; -ના ભવિષ્યસ..ધી પ્રશ્નારની સંદિગ્ધતા ૬૬; – ના ભૂતકાલીન/વમાનકાલીન પ્રકારનું સાધ્ય ૬૧-૬૪ દૃષ્ટાન્ત –ના સ્વરૂપની ચર્ચાના હેતુસ્વરૂપચર્ચામાં અંતર્ભાવ ૧૮૦−૧૮૪; –ની જુદી ચર્ચા ન કરવા પાછળનું કારણ ૧૭૮ - ૧૮૦; –નુ વ્યાપ્તિપ્રત્યાયનમાં મહત્ત્વ ર૬૧; “તું સાધ્યપ્રતિબંધનિણ યમાં મહત્ત્વ ૨૬૨; – પ્રમાણવિષય તરીકે ૨૪૧ દૃષ્ટાન્તાભાસ -ના વૈધમ્ય'થી નવ પ્રકારનાં ઉદાહરણા ૧૯૦-૧૯૮; –ના સાધર્માં થી નવ પ્રકારનાં ઉદાહરણા ૧૮૫-૧૯૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ સૂચિ દૃષ્ટાન્નાભાસતા –નું કારણ ૧૯૮-૧૯૯ દેશકાળવ્યવધાન (જ્ઞાતા અને વિષય વચ્ચે) –ની સ્વભાવવ્યવધાન સાથે અભિનતા માનતા મતનું પરીક્ષણ ૨૧૭-૨૧૮ નિત્યd -નું આગમસિદ્ધ સ્વરૂ૫ ૨૫૫; –નું સાંખ્ય દ્વારા નિરસન ૧૯૧–૧૩૨ નિવિકલ્ટપકત્વ – ગિજ્ઞાનનું ૨૦,૨૭-૨૮; – વાચવાચક શબ્દનું ૧૦-૨૦ પક્ષ ( ધમી) -ને અંશભેદે દાદશ્ય માનવાની ગ્યાયેગ્યતા ૨૨૧ પક્ષ (મત) –ના (પુન:) નિર્દેશની અનાવશ્યક્તા ૨૩૮-૨૩૯; –ને (પુનઃ) નિર્દેશની પરાથનુમાનમાં ગ્યાયેગ્યતા ૧૧૨-૧૧૩, ૨૪૦; –ના પ્રતીતિનિરાકૃત પ્રકારનું સ્વરૂપ ૨૪૨: –ના સ્વવચન-નિરાકૃત પ્રકારની અનુમાનનિરાકૃત પ્રકારથી ભિન્નતા ૨૪૪; - ના સ્વવચનનિરાકૃત પ્રકારની વિલક્ષણતા ૨૪૩; –ને સ્વીકારમાં શાસ્ત્રની અબાધકતા ૨૪૦-૨૪૨; –નાં ભ્રાંત લક્ષણે ૨૩૯; –ની ચર્ચાને પરાર્થાનુમાન સાથે સંબંધ ૨૪૩; –ની સ્વરૂપચર્ચા ૧૧૪૧૨૧; ૧૨૬-૧૨૭; -ને ગ્રાહ્ય બનાવનારાં વિવિધ પાસાં ૨૩૯; –ને અનુમાનનિરાકૃત પ્રકાર ૧૨૨; -ને પ્રતીતિનિરાકૃત પ્રસાર ૧૨ ૨–૧૨૩; – ને પ્રત્યક્ષનિરાકૃત પ્રકાર ૧૨૧-૧૨૨; – ને સ્વવચનનિરાત પ્રકાર ૧૨૩–૧૨૬ પક્ષધર્મોપદર્શન (ઉપનય) - રૂપ અવયવમાં સ્મરણને સક્યોગ ૨૩૪ પક્ષનિર્દેશ -એટલે ન્યાયદર્શનની પ્રતિજ્ઞા ૨૩૮ પરમાર્થસત –નું અથક્રિયા સામર્થરૂપ હાઈ ૩૦-૩૧ પરસ્પર પરિહારલક્ષણ-વિધ ૧૪૫-૧૪૮; -ની અપહાશ્રિતતા ૨૫૫ પરાથનુમાન –થી સ્વાર્થનુમાનની વિલક્ષણતા ૨૧૨, -ના અવયનાં ક્રમ અને સંખ્યા ૨૭-૨૨૮; –ના વૈધમ્ય–પ્રયોગમાં સાધમ્ય -પ્રવેગ ફલિત કરવાની યોગ્યતા ૧૦૮–૦૯; –ના વૈધમ્યવત અને સાધમ્યવત પ્રભેદમાં સાધ્યની અભિન્નતા ૨૩૬; –ના સાધમ્ય-પ્રયોગમાં વૈધમ્યપ્રયોગ ફલિત કરવાની યોગ્યતા ૧૦૬-૧૭; -ના સાધમ્ય–વૈધ–પ્રાગે પાછળ અર્થની અભિન્નતા ૯૦-૯૧; –ની દ્વિવિધતા ૮૮-૯૦; –ની વયનાત્મકતા ૮૭-૮૮: –ને સાધમ્યવાળો અનુપલબ્ધિહેતુયોગ ૯૧–૯૩ –ને સાધમ્યવાળો ત્રિવિધ સ્વભાવહેતુપ્રગ ૯૩-૯૮; –ને સ્વાર્થનુમાનથી ક્ષેત્રભેદ ૨૨૫ પુરુષાર્થસિદ્ધિ -ના પ્રભેદો ૯; –ને માટે સમ્યજ્ઞાનની અનિવાર્યતા ૧૦-૧૧ પ્રકાશ –ની અધિકારનિવર્તન કરતી કાલિક -દૈશિક પ્રક્રિયા ૨૫૧-૨૫૩; –ની પ્રવૃત્તિ મર્યાદા ૨૫૩ પ્રત્યક્ષ -ને અબ્રાન્તત્વનું સ્વરૂપ ૨૦૩-૨૦૪; –ના પ્રકારે સંબંધી વિવિધ મંતવ્ય ર૦૫; –ના લક્ષણને ઉદ્દેશ્ય ૨૦૩; –ના વિષયનું સ્વરૂપ ૨૮; –નું અભ્રાન્તત્વ ૧૫–૧૬; –નું ચતુર્વિધત્વ રર; -નું તાવિક સ્વરૂપ ૧૪-૧૫; –ને અનુમાનથી ભેદ : ગ્રાહ્ય અને પ્રાપણીય વિષયની દષ્ટિએ ૨૮–૨૯; –ને અનુમાનથી વ્યાપાર ભેદ ૬; –ને ઇન્દ્રિયાશ્રિત પ્રકાર રર પ્રત્યક્ષજ્ઞાનતા -પરમાર્થાત એવા પરમાણુના અગ્રાહક જ્ઞાનની ૨૦૩ પ્રદતિ –અર્થ –ની પ્રાપણીયે અર્થ સાથે એક રૂપતા ૭. પ્રમાણ ની ચર્ચાના અન્વયે પ્રમેયગત મતે પ્રત્યે ધમકીર્તિનું તાદૃશ્ય રદર; –ને તેના ફળ સાથે અભેદ ૩૩-૩૫; –ને તેના ફળ સાથે વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ ૩૫-૩૭ પ્રમાણુફળ –ની અર્થાધિગમરૂપતા ૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રમાણફળ- અભેદ-વાદ -ને પાયામાં રહેલા બૌદ્ધ ગૃહીતો ૨૦૯; –ની વિરુદ્ધ પ્રમાણપ્રમ એમ બે પગથિયાં માનવામાં દોષ ૨૧૦ પ્રમાણુભાવ થી પ્રમેયાભાવની સિદ્ધિ ન સ્વીકારવા પાછળ ગૂઢવાદની પ્રેરણા ૨૨૬ ; -નું અર્થભાવસિદ્ધિ માટેનું અસામર્થ્ય ૮૫-૮૬ પ્રયત્નાનન્તરીયક' –શબ્દના સંભવિત ભિન્ન અ ૨૫૬, ૨૫૭ પ્રાણુદિ -નું સાત્મકતાના હેતુ તરીકે આસામર્થ્ય ૧૫૯-૧૬૮ પ્રાપણુય-અર્થ –ની પ્રદશિત–અર્થ સાથેની એકરૂપતા ૭ બાધક–પ્રમાણુ –ની હેતુત્વનિશ્ચયમાં નિર્ણાયક્તા ૨૩૬ ભાવના -ને યોગિજ્ઞાનથી ભેદ ૨.૦૮ ભ્રમ -ના ઈન્દ્રિયગત પ્રકારનાં કારણો ૨૧ મનોવિજ્ઞાન : જુએ “માનસપ્રત્યક્ષ'. મરણ ના સ્વરૂપ અંગે દિગંબર અને - બૌદ્ધ મતે ૧૨૯-૧૩૧ માનસપ્રત્યક્ષ ૨૨-૨૩ ; –ના જનક ઈન્દ્રિય:: જ્ઞાનની સમનન્તરપ્રત્યયતા ૨૦૫ ; –નું . આગમસિદ્ધવ ૨૫; –ને અંગે મીમાંસકાત વાંધાઓનું નિરસન ૨૪; –ને પ્રવર્તનક્રમ ૨૪; પાંચે ય ઇન્દ્રિયવિજ્ઞાનનું ૨૦૬ મિથ્યાજ્ઞાન –થી થતા અર્થસિદ્ધિના આભાસને ખુલાસો ૨૦ ; –થી પુરુષાર્થ–સિદ્ધિની અશક્યતાં ૨૦૨ " ગિજ્ઞાન ૨૬-૭; –નાં વિવિધ પાસાં ૨૦૮; 'ની નિવિક૯૫કતા ૨૦, ૨૭-૨૮; -ની ભાવનાપ્રકજન્યતા ૨૦-૨૦૮; –ને : “ભાવનાથી ભેદ ૨૦૮ : ... . રાગાદિ ને વચનાદિ-સાથેના કાર્યકારણુભાવની અસિદ્ધિ ૧૫૦ રૂપાદિ’ -ને બૌદ્ધ અર્થ ૨૪૮ લાક્ષણિક–વિરોધ : જુઓ પરસ્પર પરિહાર- લક્ષણ-વિરાધ'. ન્યાયબિંદુ લિગ -ના પ્રકારો ૪૬; –ના સ્વરૂપ અંગેના અન્ય મતનું ખંડન શર; –નું ત્રિરૂપ ૪૦ (જુઓ “ હેત” પણ.) વન્દુત્વ –ને સર્વજ્ઞવ સાથે અવિરોધ ૧૩૯ ૧૪૦, ૧૪૯ વકતૃદોષ હેતુદોષ તરીકે ૨૪૭ વચન –નાં કલ્પિત અને વાસ્તવિક કારણોની ભિન્નતા ૧૨૫ વચનાદિ –ના રાગાદિ સાથેના કાર્યકારણ ભાવની અસિદ્ધિ ૧૫૦ - વિકલ્પ –ની પ્રમાણુજન્ય વ્યવહાર માટે અનિવાર્યતા ૨૧૧; –નું અસત-ગ્રાહીપણું ૨૧૧ * * વિજ્ઞાન –ની સંઘાતરૂપતા ૨૪૦- ૨૪૧ વિરુદ્ધ (હેવાભાસ) ૧૫૧-૧૫૩ વિરુદ્ધકાપલબ્ધિ ૭૦-૭૧ વિરુદ્ધ વ્યાપ્તાપલબ્ધિ ૭૧-૭૩ વિરુદ્ધાવ્યભિચારી (હેવાભાસ) –ના દિનાગા દ્વારા ઉલ્લેખની ભૂમિકા ૧૭૧-૧૭૩; –ને અનુમાનમાં અસંભવ ૧૬૯-૧૭૧, ૧૭૩, ૨૬૦૨૬૧ વિરોધ -ના બંને પ્રકારોની તુલના ૧૪૮, ૨૪૮-૨૫૦; –ના બે પ્રકાર ૧૪૧-૪૪૮ વિધાદિ (સંબંધ) -ની સિદ્ધિ માટે ભાની ઉપલબ્ધિ–અનુલાબ્ધિની આવશ્યકતા ૮૨-૮૫ વીતરાગ –ની અદશ્યતા ૧૫૮–૧૫૯ દ્વિધર્મીવન-પ્રયોગ –માં વૈધમ્ય કોની વચ્ચે ? ૨૩૬ વ્યતિરેક -ની અન્વય સાથે એકરૂપતા ૪૩-૪૪ વ્યતિરેકથન -ની સાથે અ વયકથનની અનાવશ્યકતા ૧૦૯-૧૧૧ વ્યતિરેકથ્થાપ્તિ –ની અન્વયવ્યાતિમાંથી સિદ્ધિની પ્રક્રિયા ૨૩ ૬ વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ ૭૪-૭૫ વ્યાપકાનુપલબ્ધિ ૬૯-૭૦ વ્યાપ્તિ –નાં સાધક પ્રમાણે ૨૩૩; –ની સિદ્ધિ કરતી પ્રક્રિયા રર૮; –ની સિદ્ધિમાં બાધ Page #310 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ર૬૯ પ્રમાણનું મહત્તવ ૨૩૪ વ્યાખ્યત્વસિદ્ધ ( હેત્વાભાસ) –ને દષ્ટાન્તદોષમાં અંતર્ભાવ ૨૬૨ વ્યાય-વ્યાપક–ભાવ –ત્રિવિધ લિંગમાં રર૮ શબ્દ -ના વિવિધ ધર્મો સાધતા હેતુપ્રગ ૧૩૬ - ૧૩૮; –ની અનિત્યતાના સાધક ત્રિવિધ સ્વભાવહેતુઓ ૯૩-૯૮; –ની અનિત્યતાની સિદ્ધિ માટેના હેતુઓ ૨૩૨ - ૨૩s -ની નિત્યતા સાધવા અપાતાં દૂષિત દષ્ટાંતે ૧૮૫-૧૯૦ શબ્દપ્રમાણ –ને અનુમાનમાં અંતર્ભાવ ૨૪૪ સત્કાર્યવાદ –નો ક્ષણભંગવાદથી વિરુદ્ધતા ૨૪૮ સ–તિપક્ષ (હેત્વાભાસ): જુઓ વિરુદ્ધાવ્યભિચારી, સપક્ષ –નું લક્ષણ ૪૪-૪૫ સમનત્તરપ્રત્યય ૨૩ સભ્યજ્ઞાન -ના ૫રીય-અપરીક્ષ્ય પ્રકારો, ૮ ૯; -ના લક્ષણની શક્યાશકતા. ૨૦૨ ; –ની ઉપાદેયત, ૭; –ની દિવિધતા ૧૧-૧૨; –નું પ્રયોજન ૧-૨; -નું સંગ્રાહક લક્ષણું ૨૦૧ ; –નું સ્વરૂપ ૫; -પુરુષાર્થના વ્યવહિત કારણ તરીકે ૮ સર્વજ્ઞ –ની અદશ્યતા ૧૫૮–૧૫૯ સર્વાવ –-થી યુક્ત વક્તાની અદશ્યતા ૧૩૯ ; -થી યુક્ત વક્તાની અનુપલબ્ધિની સંચય. કારકતા ૧૩૯ ; –ને વકતૃત્વ સાથે અવિરોધ ૧૩૯-૧૪૦ , ૧૪૯ સહાનવસ્થાન-વિરોધ ૧૪૧–૧૪૫; –નું સાધક પ્રમાણ ૨૨૨-૨૨૩; –માની વિરોધિતાની વાસ્તવિકતા અંગે મતાંતરે ૨૫; -વિશિષ્ટ જન્યજનકભાવ તરીકે ૨૫૦ સાત્મકતા –ની શરીર વિષે સિદ્ધિ કરવા માટે પ્રાણાદિરૂપ હેતુની અસમર્થતા ૧૫૯-૧૬૮ સાધન : જુઓ 'હેતુ” અથવા “લિંગ'. સાધ્ય –ની હેતુસ્વભાવરૂપતા ૨૩૫ સાધ્યપ્રતિબંધ ને સિદ્ધ કરનારા પ્રમાણેનું બહુત્વ ૨૩૩ સામાન્ય” –ના સ્વરૂપ વિષે પિઠર હેતુપ્રયોગ ૧૭૬ -૧૭૮; –ના સ્વરૂપ વિષે પલકને હેતુપ્રયોગ ૧૭૩–૧૭૬ સાંખ્યદર્શન – તીવ્ર આલોચનાને વિષય તરીકે ૨૬ ૩-૨૬૪ સુખદુઃખાદિ –નું પદાર્થધમંત સ્વીકારતા મતનું ખંડન ૨૫-૧૬ સ્વભાવત્વ -સાધ્ય સાધનનું પરસ્પર ૨૩૫ સ્વભાવપ્રતિબંધ –થી યુક્ત લિંગનું વૈવિધ્ય ૫૮ ; –ના બે પ્રકાર ૧૦૯ ; –ને સાધનાર સ બધે ૫૬-૫૮ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ ૭૦ સ્વભાવવ્યવધાન (વસ્તુ અને દૃષ્ટા વચ્ચેનું) -ને દેશકાળ-વ્યવધાનમાં આંતભાવ માનતા મતનું પરીક્ષણ ૨૧૭-૨૧૮ સ્વભાવતુ ૫૧-૫૨; –થી અપૃથફ અન્ય ધર્મની કલ્પિત પૃથતા બતાવતા બે નિર્દોસપ્રકારો ૨૩૦-ના આભાસી પ્રકારનાં વિપક્ષના એકદેશ અને સર્વદેશમાં વ્યાપનાર દાતે ૨૫૬; –ના ત્રણે ય પ્રકારમાં સાધ્યના સાધનધર્મમાત્રાનુબંધની આવશ્યકતા ૯૮-૧૦ ૩; –ને શુદ્ધ' પ્રકારને પ્રયોગ ૯૩-૯૪; -ના સવિશેષણ પ્રકારોનું તત્ત્વતઃ શુદ્ધસ્વભાવહેતુત્વ ૨૩૨; --ની વૈવિધ્ય કપના પાછળને આશય ૨૨૯; –ને “ઉપાધિ-ભેદથી” પ્રયોગ ૯૫-૯૮; –ને “ સ્વભાવબૃતધમભેદથી” પ્રયોગ ૯૪-૯૫; –નો વૈધમ્યથી પ્રયાગ ૧૦૫ -૧૦૬; –ને સાધમ્યથી ત્રિવિધ પ્રયોગ ૯૩-૯૮ સ્વભાવાનુપલબ્ધિ ૬૭; –ની સાથે અન્ય અનુપલબ્ધિપ્રયોગોને તાત્વિક અભેદ 19૮-૮૦ સ્વલક્ષણ નું સ્વરૂપ ૨૯-૩૦ સ્વસંવેદન ૨૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ ન્યાયબિંદુ સ્વાર્થનુમાન –થી પરાથનુમાનની વિલક્ષણતા ૨૧૨; –નું સ્વરૂપ ૩૯; –ને પાર્વાનુમાનથી ક્ષેત્રભેદ ૨૨૫ હેતુ –ના પક્ષધર્મ ત્વને સંશયકારક બનાવનાર ત્રણ પરિસ્થિતિઓ ૨૫૯; –ની સૈવિધ્યકક્ષાના આધાર ૫૩-૫૪; –ની પ્રાસંગિક સાધ્ય પ્રતિવાદીની દૃષ્ટિએ ૨૪૦; –નું હેતુત્વ સ્વભાવ પ્રત્યે જ ૨૩૫ હેતુત્વ -ને માટે સાધ્ય પ્રત્યે સ્વભાવ પ્રતિ બંધની આવશ્યકતા ૫૪-૫૬ હત્વાભાસ –ના ન્યાયમાન્ય અન્ય પ્રકારની ધર્મકાતિને માન્ય વ્યવસ્થા ૨૬૧; –ના પ્રકારે ૧ર૭-૧૭૮; –ના પ્રકારના લિંગરૂપ સાથે સંબંધ ૪૧-૪૩; -નું સ્વરૂપ ૧૭-૧૨૮ अङ्ग २४१ અનુમાન ૧૩ મનુણ ૪૪,૨૧૨–૨૧૩ आग्रह १५४ માયા ૨૪૯ इन्द्रियज्ञान २०५ उपलब्धिलक्षणप्राप्त २१४ ડાઘિ ૨૩૧ " कृतक -६७ जाति २१४ दिगम्बर २४८ निकुञ्ज २४६ नैमित्तिक २७ पक्ष २३८ (૨) શબ્દાર્થો (મૂળ, ટીકા તથા ટિણમાંના ) રિગ્રહ ૧૯૪ પ્રતીતિ ૧૨૨ પ્રત્યક્ષ ૧૨-૧૩, ૨૨-૨૦૩, ૨૧૮ प्रत्ययभेदभेदित्व ८७ ઘસ્નાનન્તરીય ૨૫૬, ૨૫૭ ધ્યમિવાર ૧૦૩ સપક્ષ ૨૧૩ समनन्तरप्रत्यय २०६ . સાપ્ય ૨૧૨-૨૧૩ વમાવપ્રતિષ ૨૦૧૫ स्वभावविरुद्ध २२१ स्वभावविशेष २१५ स्वयम् २४० हेत्वाभास २४७ (૩) વ્યક્તિના (મૂળ તથા ટીકામાંનાં ) આચાય” (દિનાગ) ૧૬૯૭ર ઋષભ (- આદિ દિગંબર શાસ્તાઓ) ૧૯૦-૧૯ કણુદ ૧૭ કપિલ ૧૯૦, ૧૯૧, ૧૯૭, ૧૯૪ ગૌતમ ( –આદિ ધર્મશાસ્ત્રકારો) ૧૯૨, ૧૯૩ દિનાગ ૧૫૫ મનુ ( ધર્મશાસ્ત્રકાર ) ૧૯૩ વર્ધમાન ૧૯૦, ૧૯૧ સુગત ૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૪/93 - શુદ્ધિ-વૃદ્ધિ-પત્રક (છપાઈ, ટાઈપની મર્યાદાઓને કારણે રહેલી ભૂલે પૈકી ન સમજી શકાય તેવી ભૂલ જ નીચે સમાવી છે. કેટલીક ભૂલે મૂકવાચન દરમિયાન છૂટી ગયેલી હોય તેવી છે. ગ્રંથની ઉપયોગિતા જળવાઈ રહે તે માટે યાદીને લાંબી થતી રોકી નથી. ખૂબ મહત્ત્વની ભૂલ * એ નિશાની દ્વારા બતાવી છે. ) ન્યાયબિંદુ સમાલોચના (પૃષ્ઠ, પંક્તિ, શુદ્ધ પાઠ – એ ક્રમે) ૨૪-૬ -- ન્યાયન; ૨૬-૧૧ - ઉ૫નિષનો; ૨૬- ૧૬ - દ શાચર; રૂ ૨-૯ - શ્રાં હ્ય; રૂ રૂ-૧૬ – અભાવવ્યવહારોગ્યતાને ; ૨૪-૧૨ – તેને આધારે; ૨૬-૨૮ – ન થઈ શકે; રૂ૫-૧૮ – Vinitadeva's - ન્યાયબિંદુ : મૂળ અને અનુવાદ ( અંગ્રેજી આંકડા પરિચ્છેદ સૂચવે છે. A = મૂળ સંસ્કૃત , B = અનુવાદ. પંક્તિ પરિચ્છેદની સમજવી.) પૃ./પરિચછેદ પંક્તિ-કo શુદ્ધ પૃ૦/પરિછેદ પંક્તિ શુદ્ધ ૧/શીર્ષક શબ્દો ભેગા ૨૫/3A ૨ ફા ૧/૧A प्रकरणस्या? ૨૬ /3B ૪ થતું ૨/5A વ7: જ્ઞાનરૂપ ગમ્મત ૨૮ સૂત્ર ૧૨ની ૬/૧૬A પ્રાતુમ° અવતરણિકા B ૧ આમ જ ર૯/3B ૭/20A कालान्तर અધ્યવસેય ૮ 218 જ કાળને પ્રાપ્ત ૩૨/2A (સૂ૦૨૬) : ज्ञानप्रतिभासस्य 238 એ સમાસના ૩૨/1A (), ૨૭) ૧ सर्वनाम्नो ૩૨/1B ( , ) ૧ ગ્રાહ્ય ૧૧/અવતરણિત B ૨ સમજ્ઞાનની ૩૫3B નથી. ૧૧-૧ર/સૂત્ર ૨ – મૂળ અને અનુવાદ - ૩૬/6B વ્યવસ્થાપક બંનેમાં પરિ૪૦ જ ૩૭/9B કાટખૂણિયા કૌસને 1 અને 2 આપો. બદલે ગોળ કૌસ ૧૨/2A (સૂત્ર ) ૧ प्रवृत्तिनिमित्तम् ૨૭/10A मादर्शयति ૧૫/8A वृक्षस्तेन ૩૭/108. અધ્યવસાય-સહિતનું ૧૫/8A नावाप्यते ૪૧/1B પૃષ્ઠારભથી૧૬ લિંગને ૧૭/3A भवत्येव - ૪૨2B પૂછપરંભથી ૧૮ 5A प्रत्यवमृशति ૩-૪ અસાધારણ ૨૦/9B વાલવાળી અનૈકાન્તિક ૨૨/સૂત્ર ૮ મૂળ અને અનુવાદ ૪૩/5B શીર્ષક એકરૂપતા માં પરિક્ર. 1 ૪૪/6B સંબંધવાળા આપે. ૪૪/સૂત્ર ૭A ૧ સમાનોર્થઃ ૨૩/4A અન્તરા ૪ કરવાનો) वन्यवहितत्वेन, # ૪૯7B 7. सचासौ प्रत्ययश्च ૫૧/2B પૃષ્ઠારંભથી हेतुत्वात् વિકલ્પવાળા ૪૫/2B Page #313 -------------------------------------------------------------------------- ________________ ૭૨/5B ૨૭૨ પૃ/પરિછેદ પંક્તિ શુદ્ધ ૫૧/1B ૮ કહ્યો ૫૪/સૂ૦ ૧૯B [ તેમાંથી ૫૪/3A ૨ गमकत्वम् ૫૪/સૂ૦ ૨૦A 1 तदप्रतिबद्धस्य પ૫/1A ૨-૩ प्रतिबन्धविषयस्या० ૫૬ 128 પ્રયત્નસાયતારૂપ ૪૫૭1B ૫ થયું. ૫૯+૦ ૨૬ની અવતરણિકા A ૧ સમ્રામવતીયાટ્ટ ૬૦/સૂ૦ ૨૭ B ૧ અને વચ્ચેથી કાઢી વાક્યારંભે મૂકે. ૬૦/1A ૩ ० स्वित्यादि ૬૦/1B અને દૂર કરો. ૬૧/4B • નિવૃત્તિરૂપ ૬૧/૩૨ (સ૨૮) ૧ પ્રતિપત્ત, ૨ અનુપલબ્ધિને ને એથી ૬૨/5B નિણીત ૧૩/78 [ અતીતવાદિ ] ૬૦/9B અબ્રટ. સ્મૃતિસંસ્કાર અમૂહ ૬૪/9B પૃઠારંભથી ભૂતકાળમાં ઘટરહિત ભૂતલ માત્રનું ૬૪/104 अनागताया ૬૪/11A. व्यापार ૬૮/4A - गृहोपरि० ૨ વા ૬૮(4B . [ સૌત્રાન્તિકે ૭૦ ૦ ૩૪B પ્રકાર છે ૭૦ 25 (સૂ૦ ૩૪) ૧ પ્રજાજે. ૭૧/4A ૭૧/૪૦ ૩૬૩ ૨ હેવન્તરની ન્યાયબિંદુ પૃ૦/પરિ છેદ પંકિત શુદ્ધ ૭૧/2A ૨ “મૂતસ્થાવિ માવસ્થ' ૭૧ 28 ૨ સાધ્ય ૭૨/43 ૩ ભાવિવથી પર્યાયરૂપ અપેક્ષારૂપ ૭૨/6B ૫૫ પરિહારથી * ૭ સંભવિત ૭૪/1B (સૂ૦ ૩૮) ૧ તેનાથી ૭૫/1B ૬ સૂચવવા ૭૫,૭૭,૭૯ પેજફિગર સ્વાર્થનુમાન (અન્યત્ર પણ), ૮૧/૧B ( ૫ કારણવાચકની ૮૮ પેજફિગર ન્યાયબિન્દુ ૮૯થી ૯૬ “ન્યાયબિદુ અને તૃતીય પરિ છે? પરથનુમાન ના સ્થાને અદલબદલ કરો. ૯૦ 1A नानयोरर्थत * ૯૧/સૂ૦ ૮B પ્રદેશ૯૨/1A ૯૩ 43 પૃષ્ઠારંભથી સ્થળોએ ૯૪/1B (સૂ૦૯) ૭ પ્રકારે સત્ત્વ ૯૪/સૂ૦ ૨૦A ૧ યદુવત્તિમત્તનિયમિત ૯૫/3B ૫ પ્રયોગ. ૯૬/3B પૃષ્ઠારંભથી (સૂ૦ ૧૨) ૧ એવો ૯૭/3A (૦૨૨) ૧ हेतुभिरित्येतत् ૯૯/1A 1 તરરા: "/3A (સૂ૦ ૨ ૨) પ્રયુવત: | ૯૮ સૂ૬૬ અવતરણિકાA दर्शयितुमाह ૧૦૦ સૂ૦ ૨૭ અવતરણિકામ ૧ સાથે ૪ લે છે सोऽसद् w - - જ ક સ° Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પૃ૦/પરિછેદ પંક્તિ શુદ્ધ ૧૨૪/2A ૨ કમનુમાન ૧૨૫/5B 5 A પહેલાનું શીર્ષક 5B પહેલાં મૂકે. તેમાં વિવચનવિરોધિતાની' એમ શબ્દ છે. ૧૨૫/6B. અભિપ્રાયકાર્યવ ૧૨૬ j8A स्वामिप्रायनिवेदनाय बाह्यसत्व. प्रतिपादनाय * ૧૨૬/8B એ સને શબ્દ ર૬. શુદ્ધિ-વૃદ્ધિ-પત્રક પૃષ્ઠ/પરિછેદ પંક્તિ શુદ્ધ ૧૦૦/13 (સૂ૭) બનાવાય ૧૦૧ સૂ૦ ૧૮B ૧ હોય છે; ૧૦૧ 13 ૧ વસ્તુતઃ ૪ સાધ્યભૂત ૫ ફલિત જે ૧૦ ૨2B ૫ અભાવ. ૧૦૪ 18 ( ૨૨) કાર્ય હેતુમાં પણું. ક ૧૦૫ 23 તારવી છે : * , , ૯ સાધ્યાભાવ જ ૧૦૬ 28 [ અત્રે કહેવાયેલી વ્યાપ્તિના ]. ૧૦૬14 वहन्यभावस्याभावे # ૧૦૧૦ 1B (સૂ૦ ૨૬) અને તેના અંગ - રૂપી ને બદલે અર્થાત્' મૂકે. " 1A ( સુ ૨ ). तस्मिन् ઉપર મુજબ ०दवस्यतो ક ૧૦૮ 1 B (સૂ૦ ૨૯) ૨ હત્વભાવ [ની ઉપર મુજબ ૪ સંભવ ૧૯ સૂ૦ ૩૨૪ ૨ પ્રતિબંધનો * ૧૧e .2B ૪ વચચેન] ક ૧૧૧/1B ૫ કહેવાય છે. તે... ૧૧૨/સૂ૦ ૩૪A 1 પ્રાયો ૧૧૨ 18 (સૂ૦૩૪ ૪ સાધ્ય હોવાની * ૧૨ સૂ૦ ૩પની અવતરણિકા૨ ૧ [ ઉદાહરણ જ ૧૧૬ 13 (૦ ૪૧) ૩ શબ્દ વિષે. ૧૧૭ સૂ૦ ૪૮A ૧ તછાત્રા ૧૧૯ પૃષ્ઠસંખ્યા ૧૧૯ ૧૨૦/2A રાચ્છ° ૧૨૧ 5A साध्यमित्युक्तम् જ ૧૨૧28 (૪૮) ન્યા. બિ. ૩૫ ૧૨૮/2A [.] અપાયા* અ2િB હોય તે. * ૧૩૪/13 (સૂ૦ ૬૪) કેકારવના. ૧૩૭/54 ઘટપરમાણુ * ૧૩૮ 18' (સૂ) ૬૯) ૬ વિવક્ષિત અર્થાત અ ૧૪૧ સૂ૦ ૭૩ની અવતરણિકા ઉત્તરમાં પહેલાં ૧૪૨/5A મસમર્થ નથતિ ૧૪૩/8A बहूनां ૧૪૪/103 સ્થિત] વિરોધ. * ૧૪૮/9A सहानवस्थान विरोधः * ૧૪૯ સૂ૦ ૭૭ ની અવતરણિકાઉ ૨ “માં” શબ્દ રદ. # ૧૫૪/સૂ૦ ૮૬ ની અવતરણિકાઉ ૨ [આ બંને એ ભાગ રદ. ૧૫૫/1A ૨ તરિણાસંત पाराथ्यम् ૧૫૫/2A (સ. ૮૮) ૨ ચમાવો ૨ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ન્યાયબિંદુ પૃ/પરિએજ પંક્તિ યુદ્ધ ૧ ૧૯ ૨૦ ૨ ૭ ૧ ૧નરવાહિતિ # ૧૬ 07B ૨ હોય તે, કાં તે # , , ૨-૩ [કહેવત] એ તે હેતુ” એટલું રદ કરે. ૧૬ર/1A (૨૦ ૨૧૦) ૩ વૃત્તિ ક૨૬૫/ગ્ન ની અવસિષાણ ૧ આરંભમાં “[” ઉમેરે. પૃo/પરિચ્છેદ પંક્તિ શુદ્ધ ગત (સમજાયેલો) છે અર્થ જેને તે. Fi૮ સૂ૦ ૧૨B ૧૧ પ્રમાણુવિષય દ્વારા ] ૧૮૧/1A __ यत् सत्वं ૧૮૨/6A प्रमाणात् ૮૩/9A यथोक्तप्रकारे इति ૧૮૩/10A ज्ञातव्य ૪૧૮૪/123 ૩ [સાધ્ય વડે. ૧૮૪/133 ૨ “દટાંત ને સ્થાને વસ્તુ” * , ,, ઉપર મુજબ *૧૮૫/18 (સૂ૦ ૧૨, ૪ સમર્થ ન હોય. ૧૮૫/1A (ભૂ૦ ૨૨૪) ૪ द्रव्यपरिमाण ૧૮૬ 3A साभ्यम् ૧૮૮ 4A છેલ્લી વોપયોગી ૧૮૮/4B પ્રમાણેનાને બલે ‘અધિકરણોના *૧૯૨/1A कपिलादिः धर्मी ૧૯૨/1B *૧૯૭/3B પૃષ્ઠાર ભથા કાટખૂણિયા કોંગ્રેસના (સ. ૧૩૪ ૨-૩ શબ્દને બદલે “સાધક પ્રમાણના ૧૦ ” ૫ નિશ્ચય કાટખૂ૦ ૨૨૦૩ ૧ ‘વિરુદ્રાભિ ચારી” (સર્વત્ર આ રૂપે જ શબ્દ જોઈએ.) ૧૬૯ (સૂ૦ ૨૨૦) ૩ વિામિવાર ૧૬૯/1B ( સૂ૦ ૨૬૦ ) સ્વરૂપ ૧૭૨ 3B ૩ પ્રત્યક્ષ કે [યથાથ] ૧૭૩/24 ૧ ૧૭૪/સૂ૦ ૧૧૭B ૨ સર્વદેશાવસ્થિત ૧૭૪/2A સર્વઃ સ્વૈ ૧૭૫/સૂ૦ ૨૨૮A 1 तत्सबिन्धि ૧૭૫/13 ગુણ, ક્રિયા)ની * , , ૫ સ્વભાવ” પછી (તેનું પોતાનું અસ્તિત્વ)' એટલું ઉમેરે. ૧૭૭સૂ૦ ૧૨૦ની અવતરણિકાઉ ૧૭છ3A व्यक्त्यन्तरेषु ૧૭૯A वक्तव्यमेवे' જ , વિશ્વ છેલ્લે ઉમેરો : ગતાથ' એટલે येषां મૂકે. ૧૯૮2B પૈઠર ૧૯૮2B પ્રકારે માંથી’ને બદલે “લક્ષણે માંથી' ૬ “પ્રકારનું' શબ્દ રદ. ૯ ‘પ્રકારના’ શબ્દ રદ. છેલે ઉમેરે : “આ ન્યાયબિંદુ-ટીકા સમાપ્ત થઈ. ૨૦ ૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ પૃ૦/પરિ છેઃ * ૨૦૧/૪ * ૨૦૪/૫ * ૨૧૨/૪ * ૨૧૨/૪ * ૨૧૬,૨૧૫ ૨૦૨ ૬ ની ઉપર ૨૦૪/× * ૨૧૫/૪ ૨૧૬/૧ * ૨૧૬/૧ ૨૧૭, ૨ .. * ૨૧૭/૨ ૨૨૦/૧ ૨૨૧ ૪ ૨૨૪/૨ ૨૨૪/૩ * ૨૨૫/૧ 33 ૨૨૫/૨ * ૨૨૫/૪ ( અહીં ફકરા પતિ ૧ એમ ઉમેરા. ઉમેરી દેવા. અધ્યાત્મશાસ્ત્રમા ર નિપુણ પરીક્ષણ મથાળું સૂત્ર ૬ ४ च धर्मिणि પેન્દ્રફિંગર દ્વિતીય પરિચ્છેદુઃ સ્વાનુમાન સૂત્ર ૧૯ પ્રતિખંધ તાદામ્ય મથાળુ ૧૧ છેલ્લે ૩ ' ૯ ૨ ૪ ૧ ૨,૩ ન્યાયબિન્દુ : સિંધુ જે-તે પાનાને સમજવા. ચાલુ ફકરા પણ ગણુવા ) પૃ૦ પરિણછેડ પંક્તિ * ૨૨૭/૪ ૧ ૨ ૧૩ શુદ્ધ ‘સૌત્રાન્તિ' પહેલાં ‘કેટલાકને મતે’ રૂપ જ છે.) ઉમેરા : ( જુએ સૂત્ર ૩.૧૨૨ પરની ટિપ્પણું ) જ્ઞાન માટે વૈશલ્યવાળા ૨.૬૬માંના નિશ્ચય અધ્યાહાર મનાવ્યાપારભેદનુ પ્રતિષેધની પ્રતીતિ' ‘ની મીમાંસા’ એટલું' 'તે માંથી ૨૬. व्यवहारस्यापि મળે છે” પછી ઉમેરા : (જુએ ૨૮.1 પરની ટિપ્પણ.) ور ૨૨૮/ 31 י, ૨૨૮૩પ * ૨૨૯/૨ * ૨૨૯,૨૩૧ ૨૩૨/૧ ૨૩૫/૩ * ૨૩૭/૨ : ૨૪૨/૨ ૨*૩/૫ * ૨૪૪/૬ * 281/2 ૨૪/૧ * ૨૪૬/૧ ૨૪૬/૨ * ૨૮૭/૧ * ૨૪૭/૨ * ૨૪૬ ૪ ૨૪૮/૫ ૨૫૦/૨ * ૨૫૪/૧ ! ૨૫૬/૩ ,,,, * २ 9 ૧ 1 ૨ ૯ × પેજ ફિગર પરાર્થાનુમાન ર 2 ૧ 3 ૧૨ * ૨ 1 २ શુદ્ધ આર્ભે ‘2 :’ એમ ઉમેરા. એમ ઉમેરા. ૫ વાકય (ખંડ 5માં ) મૂકવુ જણાય છે સમજવાના ૧ ૫ અનુમાનવાકયના અવતરણમાં – પ્રયાગાના ૫ પ क्वचित्सा નિાવે. शास्त्रोक्त० મળીને એ અગાઉના બાધિત છે. પ્રામાણ્યાં શરૂમાં ‘5: ચિત્તમાં વક્તાના સિદ્ધાંતના અના દૃષ્ટિબિંદુ. આર્ભે 2.' ઉમેરા. આરે ભે ‘1;’ ઉમેશ પરિણામેા છે, પ્રશ્ન યાય. स्वभावाभावाव्यभिचारि જન્મ જ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ પૃ/પરિ છેદ * ૨૫૭/૪ ન્યાયબિંદુ પૃo/પરિછેદ પંક્તિ શુદ્ધ * ૨૫૯/૨, વ્યતિરેકાભાવવાળા ૨૬૧/૪ વાક્યમાંનો ત્રીજો સામાન્યપ્રતીતિ તદનુ૫ ૨૬૩/૪ ઈન્દ્રિયજય પંક્તિ શુદ્ધ નિશ્ચિત માધ્યવાન એવું સપક્ષ વિપક્ષાસત્ત્વ ૨ ઘટાવીને “પક્ષમાં સંશય થાય” term major ઈટ * ૨૫૭/૪ * ૨૫૮/૩ * ૨૫૮/૩ ૨૫૯/૧ ૨૫૯ ૨૫૯/૨ - વૃદ્ધિ (૧) પૃ. ૨૪ર : સૂત્ર ૫૦ની ટિપ્પણરૂપે : અનુમાનનિરાકૃત પક્ષની અગ્રસ્થાની આ વાત ચિત્ય છે. જે-તે પક્ષ જે અન્ય અનું. માનથી નિરાકૃત ગણુ હોય તે અન્ય અનુમાન પતે સાચું છે એની શી ખાતરી ? કદાચ એવું અનુમાન અત્યંત પ્રસિદ્ધ અને સહજ રીતે ગ્રાહ્ય હોઈ તેને સાચું માનવું તેમ દલીલ થઈ શકે, પણ આ દલીલ નબળી લાગે છે. જે પક્ષને અત્રે આપણે નિરાકૃત ગણીએ છીએ તે પણ એક અનુમાનથી પુષ્ટ હોય છે, આમ બે અનુમાનો સામસામે છે, જેને સાચુ ગણવું ? તે તૈયાયિકોને “સપ્રતિપક્ષ” અર્થાત દિડ નાગતિ વિરુદ્ધાથમિચારી હેત્વાભાસ ઊભો થયો ગણાય. એટલે પક્ષ એ અનુમાનનિરાકૃત ન હોવો જોઈએ એ આગ્રહ જાતે કરવાનું વધુ ત્યા લાગે છે. હા, એવા પક્ષને હેતુના નૈરૂની સેટીથી નબળે ઠેરવી શકાય છે. એટલે એવા પક્ષને પહેલેથી જ રેકી દેવા પાછળ કઈ ન્યાય લાગતો નથી. આ ઊંડા ઊતરવા જેવી બાબત છે. (૨) પૃ. ર૬ : સત્ર ૧રની ટિપ્પણરૂપે : આ સૂત્રની ટીકામાં ‘દષ્ટાન્ત' માટે ધર્મોત્તર દ્વારા પ્રાયઃ “પ્રમાણુ' શબ્દ વાપરવામાં આવ્યું છે. પણ ચુસ્ત રીતે તે ધર્મોત્તર દૃષ્ટાન્તને ‘પ્રમાણવિષય” તરીકે ઓળખાવે છે, તેથી અહીં પ્રમાણુ શબ્દ પ્રમાણવિષય' અર્થમાં જ એમને અભિપ્રેત હશે તેમ માની શકાય. (જુઓ રૂ. ૮.2 પરની ટિપણ પૃ૦ ૨૨૮.) (૩) પૃ૦ ર૬ર : સૂ૦ ૧ર૬ : 6ની ટિપ્પણ જુઓ પૃ૧૮૨ પરની ટિપણ. Page #318 -------------------------------------------------------------------------- ________________ Jajn Education International For Pavate & Personal use only www.jainelibrary