________________
પહ
દ્વિતીય પરિચછેદ વાર્થનુમાન भवतु नाम तादात्म्यतदुत्पत्तिभ्यामेव स्वभावप्रतिबन्धः । कार्यस्वभावयोरेव तु गमकत्वं कथमित्याह--
ते च तादाम्यतदुत्पत्ती स्वभावकार्ययोरेवेति ताभ्यामेव वस्तुसिद्धिः ॥२४॥
શિકાકાર] “તાદાભ્ય અને તદુત્પત્તિને લીધે જ હિતને સાધ્ય વિષેસ્વભાવ– પ્રતિબંધ હોય તે સ્વીકારીએ, પણ સિાધ્યના] કાર્ય અને સ્વભાવમાં જ ગમપણું (=સાયબોધ કરાવવાની શક્તિ) કેવી રીતે આવે છે?” આના અંગે કહે છે:
તે તાદાત્ય કે તત્પત્તિ એ સ્વભાવ કે કાર્યરૂપ હેતુ]માં જ સંભવી શકે છે, તેથી તે બનથી જ વસ્તુસિદ્ધિ થઈ શકે છે. (૨૪)
1. ते चेति । इतिस्तस्मादर्थे । यस्मात् स्वभावे कार्ये एव च तादात्म्यतदुत्पत्ती स्थिते, तन्निबन्धनश्च गम्यगमकभावः, तस्मात् ताभ्यामेव कार्यस्वभावाभ्यां 'वस्तुनः' विधेः सिद्धिः॥
1. સ્વભાવ અને કાર્ય [રૂપ હેતુ] માં જ [અનુક્રમે સાધ્ય સાથેનું] તાદાત્મ કે તદુત્પત્તિ (=સાયમાંથી ઉત્પન્ન થવાપણું) રહેલાં હોય છે અને તે [ તાદામ્ય અને તંદુત્પત્તિ ને કારણે જ ગમ્યગમકભાવ હોય છે. આ કારણે તે બંનેથી જ, એટલે કે કાર્ય અને સ્વભાવ[રૂપ હેતુ થી જ વસ્તુની એટલે કે ભાવરૂપ પદાર્થની સિદ્ધિ થાય છે. (૨૪)
अथ प्रतिषेधसिद्धिरदृश्यानुपलम्भादपि कस्मान्नेष्टेत्याह--
प्रतिषेधसिद्धिरपि यथोक्ताया एवानुपलब्धेः ।।२५।। હવે, “પ્રતિષેધ [ રૂ૫ વિધેય ]ની સિદ્ધિ અદેશ્ય પદાર્થની અનુપલબ્ધિથી પણ થવી જેમ ઇષ્ટ નથી ?” એ પ્રશ્નનો ઉત્તર આપે છે :
પ્રતિષેધસિદ્ધિ પણ યથાક્ત [પ્રકારની] અનુપલબ્ધિથી જ થશે; (૨૫) 1.प्रतिषेधण्यवहारस्य सिद्धिर्यथोक्ता या दृश्यानुपलब्धिस्तत एव भवति यतस्तमादन्यतो नोक्ता।
1. પ્રતિષેધના વ્યવહારની સિદ્ધિ યક્ત એટલે કે દશ્યની અનુપલબ્ધિ વડે જ થાય છે, જેથી અન્ય કારણે (=અદસ્યની અનુપલબ્ધિથી), થઈ શકે તેમ કહ્યું નથી. (૨૫) ततस्तावत् कस्मा अवतीत्याह--
- સતિ થતુરિ રહ્યા હંમવાત એ રહ્યું છે. “ દસ્યાનુપલબ્ધિથી જ તે સિદ્ધિ કેમ થાય?” આના જવાબમાં કહે છે?
કારણ કે વસ્તુ હોય તો તે સંભવી ન શકે. (૨૬) 1. सति सस्मिन् प्रतिषेध्ये पस्तुनि, यस्माद् दृश्यानुपलब्धिः न संभवति, तस्माद् भसंभवात् ततः प्रतिषेधसिदिः ॥
1. તે પ્રતિષેધ્ય વસ્તુ હોય તો, દસ્યાનુપલબ્ધિ સંભવી શકતી ન હોવાથી અર્થાત અશકથતાને લીધે તે [દસ્યાનુપલબ્ધિથી પ્રતિષેધ(=અભાવવ્યવહાર) ની સિદ્ધિ થાય છે. (૨૪)
| FIF[PSD
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org