________________
ન્યાયબિટ कस्मान्निमित्तद्वयात् स्वभावप्रतिबन्धो लिङ्गस्य, नान्यस्मादित्याह
अतत्स्वभावस्यातदुत्पत्तेश्च तत्राप्रतिबद्धस्वभावत्वात् ।। २३ ॥ શંકાઃ “તાદામ્ય અને તદુત્પત્તિ એ] બે નિમિત્તથી જ લિંગને [સાય વિષે. સ્વભાવપ્રતિબંધ હોઈ શકે અને અન્ય નિમિત્તથી નહિ – એમ શા માટે ?” આનો ઉત્તર આપે છેઃ
કારણ કે જે [હેતુ] અતસ્વભાવ અને અતદુત્પત્તિ હોય તેનું તે (=રાધ્ય) પર પ્રતિબદ્ધસ્વભાવત્વ ન હોય, (૨૩).
1. અતરમાવતિ સ માર્ચ જોડી તસવમાવઃ જ તરન્નમય: અનારકમાં | तस्मादुत्पत्तिरस्य सोऽयं तदुत्पत्तिः । न तथा 'अतदुत्पत्तिः' । यो यत्स्वभावो यदुत्त्पत्तिथ न भवति तस्य अतत्स्वभावस्यातदुत्पत्तेश्च । 'तत्र' अतत्स्वभावेऽनुत्पादके चाप्रतिबद्धः स्वभाबोsस्येति सोऽयमप्रतिबद्धस्वभावः । तस्य भावोऽप्रतिबद्धस्वभावत्वम् । तस्मात् 'अप्रतिबद्धस्वभावत्वात्।
1. [“તસ્વભાવ” એ બહુવ્રીહિ સમાસ છે, એટલે તે (=સાધ્ય) જેને સ્વભાવ હોય તે [લિંગ તરીકે માનેલ] પદાર્થ “તસ્વભાવ” કહેવાય; અને જે તે ન હોય તે અતસ્વભાવ કહેવાય. [તેવી રીતે “તદુત્પત્તિ' એ પણ અહીં બહુવ્રીહિ સમાસ છે; એટલે તેમાંથી (સાધ્યમાંથી) જેની ઉત્પત્તિ છે તે [લિંગ તરીકે વિવક્ષિત અર્થ “તત્પત્તિ કહેવાય. તે ન હોય તે પદાર્થ “અતદુત્પત્તિ' કહેવાય. આમ જે અર્થ સાધ્યરૂપ સ્વભાવવાળ ન હોય કે સાધ્યમાંથી ઉત્પન્ન ન થતું હોય તેની અહીં વાત કરી છે. સૂત્રમાં વાપરેલા તે પર એ શબ્દો દ્વારા જે પદાર્થ લિંગભૂત પદાર્થને સ્વભાવ નથી કે જે તેનું કારણ નથી તેવા પદાર્થનો ઉલ્લેખ થયો છે. આવા પદાર્થ સાથે હેતુ અપ્રતિબદ્ધ એવા સ્વભાવવાળે હશે. “અપ્રતિબદ્ધસ્વભાવ” એ વિશેષણને “વ” પ્રત્યય લગાડી ભાવવાચક નામ બનાવ્યું છે. એટલે અર્થ થયો : “અપ્રતિબદ્ધસ્વભાવત્વને કારણે.
2. यद्यतत्स्वभावेऽनुत्पादके च कश्चित् प्रतिबद्धस्वभावो भबेत्, भवेदन्यतोऽपि निमित्तात् स्वभावप्रतिबन्धः । प्रतिबद्धस्वभावत्वं हि स्वभावप्रतिबन्धः । न चान्यः कश्चिदायत्तस्वभावः । तस्मात् तादात्म्यतदुत्पत्तिभ्यामेव स्वभावप्रतिबन्धः ।।
2. [તાત્પર્ય એ કે] કઈ પદાર્થ પોતાના સ્વભાવભૂત નહિ એવા અથવા પિતાના ઉત્પાદક નહિ એવા અર્થ સાથે પ્રતિબદ્ધ સ્વભાવવાળો હોઈ શકે તો જ (તાદામ્ય અને તદ્દત્પત્તિ સિવાયનાં] અન્ય નિમિત્તોથી [હેતુને સાથે સાથે] સ્વભાવ પ્રતિબધ થઈ શકે, કારણ કે [અન્ય સાથે પ્રતિબદ્ધ એવા સ્વભાવવાળા હેવું એટલે જ [અન્ય સાથે) સ્વભાવપ્રતિબંધ છે. અને [તાદાસ્ય કે તદુત્પત્તિ એ બેમાંથી એક સંબંધથી અન્ય સાથે જોડાયેલ] પદાથ સિવાય અન્ય કોઈ અર્થ [બીજ સાથે પ્રતિબદ્ધ સ્વભાવવાળા એટલે કે પરાધીન સ્વભાવવાળો હતો નથી. માટે તાદામ્ય કે તદુત્પત્તિ એ બે નિમિતોથી જ સવભાવપ્રતિબંધ સંભવે. (૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org