________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થનુમાન વસ્તુતઃ તાદામ્ય અને તેમાંથી ઉત્પત્તિને કારણે. (૨૨)
1. वस्तुत इत्यादि । स साध्योऽर्थः आत्मा स्वभावो यस्य तत् तदात्मा । तस्य भावः तादात्म्यम् । तस्माद्धेतोः । यतः साध्यस्वभावं साधनं, तस्मात् तत्र स्वभावप्रतिबन्ध इत्यर्थः ।
1. [“તાદાભ્ય’ શબ્દ “તદ્દાત્મા’ એ વિશેષણમાંથી બનેલો છે. “તદાત્મા’ એ તદ અને “આમ” એ શબદ પરથી બનેલા બહુવ્રીહિ સમાસ છે. એટલે ‘તદાત્મા” એ સમાસને, પ્રસ્તુત સંદર્ભમાં, એકંદરે અર્થ આમ થશે ;] તે” એટલે કે સાધ્ય અર્થ “આત્મા' એટલે કે સ્વભાવ છે જેને તે “તદાત્મા" કહેવાય. એટલે “તદાત્મા અહીં હેતુનું વિશેષણ થશે. તે પરથી] તાદા (તરાત્માપણું એટલે કે સાયસ્વભાવતા) તે ભાવવાચક નામ થય: તો તે તાદાત્મને લીધે [ હેતુને સાથે સાથે સ્વભાવ પ્રતિબંધ હોય છે. [ સરળ રીતે કહીએ તે]. સાધન ( હેતુ) સાધ્યરૂપ સ્વભાવવાળું હોય છે, તેથી તેને તેને વિષે સ્વભાવ પ્રતિબંધ હેાય છે? એવો અર્થ થયો.
2. यदि साध्यस्वभावं साधनं, साध्यसाधनयोरभेदात् प्रतिज्ञार्थंकदेशो हेतुः स्यादित्याह - वस्तुत इति । परमार्थसता रूपेणाभेदस्तयोः ।
2. [આમાંથી પ્રશ્ન થાય ] “જે સાધન તે સારૂપ સ્વભાવવાળું હોય (અર્થાત જે સાય એ સાધનને સ્વભાવ જ હાય) તે સાધ્ય અને સાધનને અભેદ [માનવો પડશે, અને તેથી સાધન પણ પ્રતિજ્ઞાના અર્થને જ એક ભાગ થશે; [ને તો સાધન પણ અસિદ્ધ ઠરશે ] = આ પ્રશ્નનું સમાધાન કરવા “વસ્તુતઃ' એ શબ્દ સૂત્રમાં વાપર્યો છે. [એથી “વસ્તુતઃ તાદાસ્ય” એટલે] પારમાર્થિક રૂપે [સાધ્ય અને સાધન એ બંનેને અભેદ.
3. विकल्पविषयस्तु यत् समारोपितं रूपम् । तदपेक्षः साध्यसाधनभेदः । निश्चयापेक्ष एव हि गम्यगमकभावः । ततो निश्चयारूढरूपापेक्ष एव तयोर्भेदो युक्तः वास्तवस्त्वभेद इति ।
3. પરંતુ [અનુમાનરૂ૫] વિકલ્પનો વિષય તો [વસ્તુનું પારમાર્થિક રૂપ નહિ પણ] વસ્તુ પર અરાપેલું રૂપ હોય છે. એ સમારોપણને કારણે સાધ્ય અને સાધન વચ્ચે ભેદ જોવાય છે. [અને એ વિકલ્પથી સિદ્ધ થતા સાબસાધનભેદના] નિશ્ચયની અપેક્ષાએ fસાથે અને સાધન વચ્ચે ગમ્યગમભાવ સંભવે છે. તેથી નિશ્ચય (=વિકલ્પ)માં આરૂઢ થયેલા આકારની અપેક્ષાએ જ સાધ્યસાધનનો ભેદ સ્વીકારવો યોગ્ય ગણાય, વાસ્તવમાં તે તેમને અભેદ જ હોય છે.
4. न केवलात्तादात्म्यादपि तु ततः साध्यादर्थादुत्पत्तेः लिङ्गस्य - तदुत्पतेश्च साध्येऽर्थे स्वभावप्रतिबन्धो लिङ्गस्य ॥
4. પણ આમ માત્ર [સાધ્ય સાધન વરચેના] તાદામ્યથી જ નહિ પણ હેતુની સાધ્યભૂત અર્થમાંથી [જ થતી] ઉપત્તિને કારણે પણ હેતુનો સાધ્ય સાથે સ્વભાવ પ્રતિબંધ સંભવી શકે. (૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org