________________
ન્યાયન્ડિ अथ तत एव कस्मादित्याह-- अन्यथा चानुपलब्धिलक्षणप्राप्तेषु देशकालस्वभावविप्रकृष्टेष्वात्मप्रत्यक्ष
निवृत्तेरभावनिश्चयाभावात् ॥२७॥ દસ્યની અનુપલબ્ધિથી જ પ્રતિષેધ સિદ્ધ કેમ થઈ શકે ?” આને ઉત્તર આપે છે?
એથી ઊલટું, અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત અને દેશ, કાલ કે સ્વભાવને લીધે વ્યવહિત બનેલા પદાર્થો વિષે [કે વ્યકિતના પિતાના પ્રત્યક્ષ જ્ઞાનની નિવૃત્તિને લીધે તે વ્યકિતને તે પદાર્થના) અભાવનો નિશ્ચય ન થતા હોવાથી [દયાનુપલબ્ધિથી જ અભાવનિશ્ચય બંધાય છે]. (૨)
1. અન્યથા જોતા સત વસ્તુનિ તસ્થા મદરયાનુપત્ર ક્રમવાહિત્યથારાવાર્થઃT Uતરમकारणान्नान्यस्या अनुपलब्धेः प्रतिषेधसिद्धिः । कुत एतत् - सत्यपि वस्तुनि तस्याः संभव इत्याह - अनुपलब्धिलक्षणप्राप्तेष्वत्यादि ।
1. “એથી ઉલટું ' એ શબ્દ દ્વારા [આગલા સૂત્રમાં આલેખેલી સ્થિતિથી વિપરીત સ્થિતિને નિર્દેશ થાય છે, એટલે કે વસ્તુ હોય તે છતાં અદસ્યાનુપલબ્ધિ સંભવે છે [એ.
સા નિદેશ છે. 1 આ કારણે દિક્યાનપલબ્ધિ સિવાયની અન્ય (=અદશ્યની) અનપલબ્ધિથી પ્રતિષેધની સિદ્ધિ થતી નથી એમ કહેવાનું છે]. વસ્તુ હોય છતાં અદશ્યાનુપલબ્ધિ સંભવી શકે એ કઈ રીતે ? – આ સમજાવવા “અનુપબ્ધિલક્ષણપ્રાપ્ત અને......” ઇત્યાદિ શબ્દો વાપર્યા છે.
2. इह प्रत्ययान्तरसाकल्यात् स्वभावविशेषाच्चोपलब्धिलक्षणप्राप्तोऽर्थ उक्तः । द्वयोरेकैकस्याप्यभावेऽनुपलब्धिलक्षणप्राप्तोऽर्थ उच्यते । तदिहानुपलब्धिलक्षणप्राप्तेष्विति प्रत्ययान्तरवैकल्यवन्त उक्ताः । देशकालस्वभावविप्रकृष्टेबिति स्वभावविशेषरहिता उक्ताः । देशश्च कालश्च स्वभावश्च तैर्विप्रकष्टा इति विग्रहः । तेष्वभावनिश्चयस्याभावात् । सत्यपि वस्तुनि तस्या भाव इधः ।
2. મો સમજવામાં સરળતા પડે એ માટે આગળ કહેલી વાતની યાદ આપી એ કે] અન્ય પ્રત્ય(કારણો)નું સ કહ્યું અને જે તે પદાર્થનો] સ્વભાવવિશેષ – એ હોય તો તે પદાર્થ “ઉપલબ્ધિલક્ષણપ્રાણ” કહેવાય. આ બંને શરતમાંથી એકને પણ અભાવ હોય તે પદાર્થ “અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત' કહેવાશે. હવે, સૂત્રમાંના અનુપલબ્ધિલક્ષણપ્રાપ્ત” એ વિશેષણ દ્વારા ઉિપરની બે શરતમાંથી પહેલી શરતનો ભંગ સૂચવ્યો છે, એટલે કે] જ્ઞાન માટેના અન્ય પ્રત્યેના વિકલ્યવાળા પદાર્થોને નિર્દેશ છે. જયારે દેશ, કાલ અને સ્વભાવને લીધે વ્યવહિ બનેલા એ શબ્દો દ્વારા તિ પછી બીજી શરતને ભંગ નિદે છે; એટલે કે] સ્વભાવવિશેષરહિત પદાર્થોને ઉલેખ છે. દેશ, કાળ અને સ્વભાવથી વ્યવહિત પદાર્થો વિદ્યમાન હોય તો પણ તેમના અભાવને નિશ્ચય થઈ શકતો નથી; કારણ કે તેવી વસ્તુ વિદ્યમાન હોય તો પણ તેમની અનુપલબ્ધિ હોઈ શકે; [જ્યારે દશ્ય પદાર્થની અનુપલબ્ધિ છતાં તે પદાર્થ ન હોય એવું ન બની શકે.].
3. कस्मान्निश्चयाभाव इत्याह - तेषु प्रतिपत्तुः ‘आत्मनः' यत् प्रत्यक्ष तस्य निवृत्तेः कारणात् निश्रयाभावः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org