________________
તૃતીય પરછેદ : પશર્વાનુમાન
૧૪૫
બાદ, (કારણને વિલય થવાને લીધે, ] જન્યજનકભાવ-રૂપ સંબંધ કારણભૂત અને કાર્ય– ભૂત એવા ] બે પદાર્થોમાં [ એક કાને ] સ્થિત હોવાનું કળાતું નથી [ એ વાત સાચી,] છતાં કારણ પૂર્વે’ હોય તે જ કાર્ય થવાપણું રહે છે તેમ હોવાથી, [એ જન્યજનકભાવને બધા વાદીઓ દ્વારા ] વાસ્તવિક જ ગણવામાં આવે છે, તે રીતે [ શીતસ્પર્શદિ ] પદાર્થ નિવૃત્ત થયા બાદ કોઈ વિધ [ નામને સંબંધ] બે પદાર્થોમાં હોવાનું જણાતું નથી [ એ સાચું, ] પણ અગ્નિને કારણે જ શીતસ્પર્શમાં [ સ્વસમાન શીતસ્પર્શની ] અન્ય ક્ષણો જન્માવવાનું અસામર્થ સંભવતું હોઈ વિરોધને પણ વાસ્તવિક માને પડશે. (૭૩)
હવાઈમથું --
शीतोष्णस्पर्शवत् ॥७४॥ ઉદાહરણ આપે છે : શીતોષ્ણસ્પર્શની જેમ. (૭૪) 1. शीतोष्णश्च तावेव स्पशौं, तयोरिव । शीतोष्णस्पर्शयोहि पूर्ववद्विरोधो योजनीयः ॥
1. શીત અને ઉષ્ણુરૂપ જે સ્પર્શે, તેમની જેમ, અર્થાત્ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને વિરેાધ આગલા સૂત્રમાં કહ્યા મુજબ ધટાવો. (૭૪)
द्वितीयमपि विरोध दर्शयितुमाह - परस्परपरिहारस्थितलक्षणतया वा भावाभाववत् ॥७५ ॥ હવે બીજા પ્રકારના વિરોધને પણ રજૂ કરે છે ?
અથવા [ બે વસ્તુઓનું ] લક્ષણ પરસ્પર૫રિહારથી સ્થિર થવાપણને લીધે [પણ તેમની વચ્ચે ‘વિરોધ’ને વ્યવહાર થતો હોય છે; ] જેમ કે – (જે તે વસ્તુના ] ભાવ અને અભાવ. (૭૫)
. 1. परस्परस्य परिहारः, परित्यागस्तेन स्थितं लक्षणं रूपं ययोस्तद्भावः परस्परपरिहारस्थितलक्षणता तया ।
1, પરસ્પરને “પરિહાર' એટલે પરિત્યાગ. તેના દ્વારા [ કઈ બે વસ્તુઓનું ]લક્ષણ એટલે કે સ્વરૂપ સ્થિર થતું હોય, તેને કારણે પણ તે બે વચ્ચે વિરોધને વ્યવહાર થાય છે].
१. इह यस्मिन् परिच्छिद्यमाने यद् व्यवच्छिद्यते तत् परिच्छिद्यमानमवच्छिद्यमामपरिहारेण स्थित. रूपं द्रष्टव्यम् । नीले च परिच्छिद्यमाने ताटू प्यप्रच्युतिरवच्छिद्यते, तदव्यवच्छेदे नीलापरिच्छेदप्रसङ्गात् । तस्मात् वस्तुनो भावाभावो परस्परपरिहारेण स्थितरूपौ । બિ.-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org