________________
૧૧૨
ન્યાયબિન્દુ द्वयोरपयनयो: प्रयोगया वश्यं पक्षनिदेशः ॥३४॥ આ બંને ય પ્રયોગોમાં પક્ષનિર્દેશ આવશ્યક નથી. (૩૮) 1. વતરર સાધન સાધવતિä તારા-તાત્તિમાં પ્રતિવત્તä યાપિ પ્રયોગો तस्मात् पक्षोऽवश्यमेव न निदेश्यः । यत् साधन साध्यनियत प्रतात तत एवं साध्यधर्मिणि दृष्टात् साध्यप्रतीतिः । अतो न किंचित् साध्यनिदेशेनेति ।।
1. [સાધમ્ય અને શૈધમ્યવાળા એમ બંને પ્રગોમાં તાદામ્ય કે તત્પત્તિરૂપ સંબંધીને કારણે સાધન એ સાધ્યમ સાથે પ્રતિબદ્ધ હોવાનું સમજાઈ જતું હોવાથી પક્ષ (=ધમીમાં સાયનિશ્ચય નિર્દેશનું નિગમનવાક્ય) નિદેશાવું આવશ્યક + થી. જે સાધન સાધ્ય વિષે નિયત પ્રતીત થયું હોય તેનું અસ્તિત્વ સાધ્યમીમાં પ્રતીત થતાં જ [તેમાં] સાધ્ય થવાની પ્રતીતિ, [ વગર કહે ] થઈ જાય છે. આથી સાધ્યનાં નિર્દેશથી કંઈ વિશેષ હેતુ સરતો નથી (૩૪)
एनमेवार्थमनुपलब्धिप्रयोगे दर्शयति--
यस्मात् साधर्म्यवत्प्रयोगेऽपि-यदुपलब्धिलक्षणप्राप्तं सन्नापलभ्यते सोऽसद्व्यवहारविषय । नोपलभ्यते चात्रोपलब्धिलक्षणप्राप्तो घट इत्युक्ते सामर्थ्यादेव नेह घट इति भवति ॥३५॥
આ જ વાત અનુપલબ્ધિરૂપ હેતુ]ના પ્રયોગના અન્વયે ઉદાહરણ દ્વારા] બતાવે છે ? કારણ કે સાધમ્યવાળ પ્રયોગમાં પણ ?
જે ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત હોવા છતાં ઉપલબ્ધ ન થાય તે અસદુવ્યવહારનો વિષય હોય છે;
અહી પણ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એવો ઘડે ઉપલબ્ધ થતો નથી – એમ કહીએ એટલે સામર્થ્યથી જ “અહીં ઘડે નથી” એમ [પ્રતીતિ થાય છે. (૩૫). 1. સાવતિ નેવિ રામદેવ નેહ nો ઘટ કૃતિ મતિ |
1. સાધમ્યવાળા અનુપલબ્ધિરૂપ હેતુના ] પ્રગમાં પણ ઉદાહરણયુક્ત વ્યાપ્તિ અને પક્ષધર્મો પસંહારના કથનના ] સામર્થ્યથી જ ‘આ પ્રદેશમાં ઘડો નથી' એમ પ્રિતીતિ થાય છે
2. किं पुनस्तत् सामर्थ्यमित्याह-यदुपलब्धिलक्षगप्राप्त सन्नापलभ्यते इत्यनुलपम्मानुवादः । सेोऽसव्यवहारविषयः-इत्यसद्व्यवहारयोग्यत्वविधिः । तथा च सति दृश्यानुपलम्भोऽसदस्यवहारयोग्यत्वेन व्याप्तो दर्शितः । ना लभ्यते च इत्यादिना साध्यधर्मिणि सत्र लिङ्गस्य दर्शि'तम । यदि च साध्यधस्तत्र साध्यधर्मिणि न भवेन् साधनधर्मोऽपि न भवेत् । साध्यनियतत्वात् तस्य साधनधर्मस्येति सामर्थम् ।।
તે સમયે કયા પ્રકારનું છે તે સ્પષ્ટ કરે છે: “જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હોવા છતાં ઉપલબ્ધ ન થાય' એ શબ્દથી [દશ્યની] અનુપલબ્ધિનો અનુવાદ કર્યો છે. તે અસદવ્યવહાર યોગ્ય છે' એ શબ્દોમાં અસવ્યવહારગ્યતાનું વિધ ન કર યું છે. એટલે કે અહી દૃશ્યાનુપલબિબ તે અસદ્વ્યવહારોગ્યતાથી વ્યાપેલી બતાવાઈ છે. અહીં પણ....' ઇત્યાદિ [બીજા વાક્યમાં સાધ્યધમો વિષે લિંગનું અસ્તિત્વ બતાવ્યું છે. હવે જે [ઘડીભર માની લઈએ કે ત્યાં સાથધર્મ નથી, તે ત્યાં સાધનધમ પણ ન જ હોઈ શકે. કારણ કે તે સાધનધામ સાધ્ય વિષે [ અને નહિ કે સાધ્યાભાવ વિષે] નિયત હોય છે. આ રીતે સિદષ્ટાંત વ્યાપ્તિ અને પક્ષધર્મોપસહ ર દર્શાવતા વાક્યમાંથી જન્મતી પ્રતીતિ]નું સામર્થ્ય પ્રવર્તે છે. (૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org