________________
તૃતીય પરિછેદ : પરાર્થનમાન
૧૩ तथा वैधयं वत्प्रयोगेऽवि-- यः सद्व्यवहारविषय उपलब्धिलक्षणप्राप्तः स उपलभ्यत एव । न तथाऽत्र तादृशो घट उपलभ्यत इत्युक्ते सामर्थ्यादेव नेह सद्व्यवहारविषय इति भवति ॥ ३६॥
તે રીતે વૈધમ્યવાના પ્રયોગમાં પણ ? જે સદ્વ્યવહારના વિષયરૂપ પદાથ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હેય તે ઉપલબ્ધ થાય જ; [પણ] તે રીતે અહીં તે ઘડે ઉપલબ્ધ થતો નથી, – એટલું કહેતાં, સામર્થ્યથી જ, “અહીં [ઘડે ] સદ્વ્યવહારના વિષયરૂપ નથી એમ [ પ્રતીતિ ] થાય છે. (૩૬)
1. यथा साधर्म्यवत्प्रयोगे तथा वैधर्म्यवत्प्रयोगेऽपि सामर्थ्यादेव नेह सद्व्यवहारविषयोऽस्ति घट इति भवति ।
1. જેમ સાધમ્યવાળા પ્રયોગમાં તેમ વૈધર્મ્સવાળા પ્રયોગમાં પણ, [ ઉક્ત ઉદાહરણમાં, ] સામર્થ્યથી જ, ‘અહીં ઘડે સદ્વ્યવહારના વિષયરૂપ નથી” એમ સમજાઈ જાય છે
2. सामर्थ्य दर्शयितुमाह - यः सद्व्यवहारविषय इति विद्यमानः । उपलब्धिलक्षणप्राप्त इति दृश्यः-इत्येषा साध्यनिवृत्तिः । स उपलभ्यत एवेति साधननिवृत्तिरिति । अनेन च साध्यनिवृत्तिः साधननिवृत्त्या व्याप्ता दर्शिता ।
2. સામર્થ્ય બતાવતાં [ જે] કહે છે, તેને અર્થ નીચે મુજબ સમજ ] : “સદ્વ્યવહારવિષય ” એટલે વિદ્યમાન [વસ્તુ). ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એટલે દશ્ય. આમ [ “જે સ વ્યવહારના વિષયરૂપ પદાથ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત હોય' એ શબ્દમાં અગાઉની અન્વયવ્યાપ્તિના “અસદ્વ્યવહારોગ્યત્વ” એ ] સાધ્યનો અભાવ [ વ્યતિરેક વ્યાપ્તિના ઉદ્દેશ્યરૂપે ] કહ્યો છે. “તે ઉપલબ્ધ થાય જ ' એ શબ્દમાં [ અગાઉની અન્વયવ્યાપ્તિના અનુપલબ્ધિરૂપ ] સાધનને અભાવ [ વિધેયરૂપે ] કહ્યો છે. આમ અહીં સાધ્યાભાવને સાધનાભાવથી વ્યાપ્ત કહ્યો છે.
3. न तथेति-यथाऽन्यो दृश्य उपलभ्यते न तथात्र प्रदेशे तादृश इति दृश्यो घट उपलभ्यत इति । अनेन सोध्यनिवृत्तेर्व्यापिका निवृत्तिरसती साध्यधर्मिणि दर्शिता । यदि च साध्यधर्मः साध्यधर्मिणि न स्यात् साधनधमोऽपि न भवेत् । अस्ति च साधनधर्म इति सामर्थ्यम् । अतः सामर्थ्यात् नास्त्यत्र घट इति प्रतीतेन पक्षनिदेशः । एवं कार्यस्वभावहेत्वोरपि सामर्थ्यात् संप्रत्यय इति न पक्षनिर्दैशः ॥.
3. “તે રીતે અર્થાત જે રીતે અન્ય દૃશ્ય પદાર્થ ઉપલબ્ધ થાય તે રીતે, આ પ્રદેશમાં તે, એટલે કે દશ્ય ઘડો ઉપલબ્ધ થતા નથી ” – આ [ પક્ષધર્મો પસંહારરૂપ વાક્ય ] માં સાધ્યાભાવ(=સદ્વ્યવહારોગ્યત્વ)માં વ્યાપનાર એવો [ સાધનને ] અભાવ (=ઉપલબ્ધિ) સાધ્યધમીમાં નથી તેમ કહ્યું છે. હવે જે સાધ્યધર્મીમાં સાધ્યધમ ન હોય તે સાધનધર્મ પણ ન જ હોઈ શકે. પરંતુ અહીં તે [ મૂળ વ્યાપ્તિને અનુપલબ્ધિરૂપ ] સાધનધર્મ છે. [ ઉક્ત બે વાક્યના બનેલા અનુમાનવાજ્યમાંથી જન્મનારા તર્કનું ] આ સામર્થ્ય છે, [ જે સ્વતઃ મૂળ સાધ્યની સિદ્ધિ કરે છે. ] આ સામર્થ્યને કારણે [ વગર કહે ] “અહીં ઘડે નથી' એવી પ્રતીતિ થઈ જતી હોવાથી પક્ષને નિર્દેશ કરાતો નથી. આ રીતે કાર્ય હેતુ
ન્યા. બિ.-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org