________________
ન્યાયબિન્દુ પ્રત્યક્ષ કહ્યા નથી. બીજા શબ્દોમાં પ્રત્યક્ષ શબ્દનો અર્થ અહીં પ્રત્યક્ષ યોગ્ય એટલે જ અભિપ્રેત છે.]
4. अत एकज्ञानसंसर्गी दृश्यमानोऽर्थस्तज्ज्ञानं च प्रत्यक्षनिवृत्तिरुच्यते । ततो हि दृश्यमानादर्थात् तबुद्धश्च समग्रदर्शनसामग्रोकत्वेन प्रत्यक्षतया संभावितस्य 'नवृत्तिरवसीयते । तस्मादर्थज्ञाने एव प्रत्यक्षस्य घटस्याभाव उच्यते । न तु निवृत्तिमात्रमिहाभावः निवृत्तिमात्रात् दृश्यनिवृत्त्यनिश्चयात् । પ્રતિપત્તપ્રત્યક્ષની નિવૃત્તિમાં ભાવાન્તરને અનુભવ પણ અંતિઃ
4. આથી [અગાઉ કહ્યું હતું તેમ એકજ્ઞાનસંસળી એ ભૂતાદિ પદાથે પોતે તેમ જ વળી તે પદાર્થનું જ્ઞાન –એ જ દૂધટાદિના] પ્રત્યક્ષની નિવૃત્તિરૂપ સમજવામાં આવે છે, (એટલે કે દસ્થાનુલબ્ધિના નિશ્ચયના પાયામાં તો ઉક્ત પ્રકારને ભાવાત્મક અનુભવ જ રહેલ છે, દશ્યાનુપલબ્ધિ કેવળ અભાવાત્મક અનુભવ નથી) [આટલી સ્પષ્ટતા કરવાનું કારણ
એ કે તે દશ્યમાન [ભૂતલાદિ પદાર્થ તેમ જ તે પદાર્થના જ્ઞાનને લઈને જ, [અનુપલબ્ધ રહેલે ઘણદિ પદાથ] દર્શનની [પોતા સિવાયની અન્ય] સામગ્રીની સમગ્રતાવાળા હોવાનું કળાય છે અને તેથી તેને પ્રત્યક્ષગ્ય કપીને પછી તેના પ્રત્યક્ષની નિવૃત્તિનો નિર્ણય બંધાય છે. આ રીતે [ભૂતલાદિ અનુભવગમ્ય પદાર્થ અને તેનું જ્ઞાન એ બેને જ પ્રત્યક્ષ ઘટના અભાવરૂપ કહેવામાં આવે છે. [કારણ પર કાર્યને આરોપ કરતી લક્ષણ દ્વારા આમ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં, અહીં જે તે પદાર્થની માત્ર નિવૃત્તિ (=અનુપલબ્ધિ) ને અભાવરૂપ ગણું નથી, કારણ કે માત્ર નિવૃત્તિ દ્વારા દશ્ય પદાર્થના અભાવને નિશ્ચય થઈ શકતું નથી. [આમ “પ્રતિપત્તપ્રત્યક્ષની નિવૃત્તિ દ્વારા માત્ર અભાવનુભવ જ અભિપ્રેત નથી તે ધ્યાનમાં લેવું.].
5. "ननु च दृश्यनिवृत्तिरवसीयते दृश्यानुपलम्भात्।" सत्यसेवैतत् । केवलमेकशानसंसर्गिणि दृश्यमाने 'घटेो यदि भवेद् दृश्य एव भवेत्' इति दृश्यः संभावितः । ततो दृश्यानुपलब्धिनिभिता । दृश्यानुपलब्धिनिभयसामर्थ्यादेव च दृश्याभावा निश्चितः । यदि हि दृश्यस्तत्र भवेद दृश्यानुपलम्मो न भवेत् । अतो दृश्यानुपलम्भनिश्चयाद् दृश्याभावः सामर्थ्यादवसितो न तु व्यवहत इति दृश्यानुपलम्भेन व्यवहर्तव्यः ।
5. [કોઈ શંકાકાર વાંધો લે છે ] “પણ દશ્યાભાવ તો દશ્ય પદાર્થની ઉપલબ્ધિના અભાવથી નિર્ણત થાય છે, [કશાની ઉપલબ્ધિથી નહિ] એનું શું ?” [આને જવાબ દઈએ. તમારી વાત સાચી છે. પરંતુ વાસ્તવમાં જોઈએ તો] એકજ્ઞાનસંસગી ભૂતલાદિ પદાર્થ દેખાય છે ત્યારે જિ] “ઘડો જે [અહી] હોય તો દશ્ય જ હેાય” એમ કરીને દેશ્ય કલ્પવાનું શક્ય બને છે, ને એથી જ તે અનુપલબ્ધિ એ દૃશ્ય પદાર્થની છે એમ નિશ્ચય થાય છે, અને દૃશ્યાનુપલબ્ધિના નિશ્ચયના બળે જ [અને નહિ કે માત્ર અનુપલબ્લિનિશ્ચયને બળ] દશ્ય પદાર્થના અભાવને નિશ્ચય થાય છે. આમ દૃશ્યાનુપલબ્ધિથી દશ્યનો અભાવ અવશ્ય ફલિત એટલા માટે થાય કે જે દશ્ય પદાર્થ ત્યાં ખરેખર હોય જ તે દૃશ્યની અનુપલબ્ધિ જ સંભવે નહિ, [પરંતુ દશ્યની અનુપલબ્ધિ એ હકીક્તરૂપ હૈઈ દશ્યનો અભાવ પણ સ્વીકારવો જ પડે.] આમ, દૂસ્યની અનુપલબ્ધિ [રૂપ પ્રત્ય]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org