________________
२२०
ન્યાયમિંદુ : ટિપ્પણ
જ્ઞાનસ સર્પી ઉપલભ હ્યો છે તે) પણ આવશ્યક છે; કારણ કે તે ઉપલ ને લીધે જ અભાવસાધક અનુમાન માટેના દયાનુપમરૂપ લિંગને નિશ્ચિય થાય છે. ઢૂંઢમાં : એ એ ખડોમાં અભાવનિશ્ચયમાં અનુમાનના અંશની આવશ્યકતા ઉપર ભાર મૂક્રેલે, ત્યારે આ ખંડ 12માં તે જ જ્ઞાનના પાયામાં પ્રત્યક્ષજ્ઞાનને પણ અંશ છે તે પર ભાર મૂકીને વળી ખ′ડ 13માં પ્રત્યક્ષ અને અનુમાન એ બંને પ્રમાણેાના વ્યાપારની સમાન જરૂર છે એ સમગ્ર સત્ય સ્થાપ્યું છે.
આ ચાર ખંડોની વાતના સાર આટલો છે ઃ ઇન્દ્રિય દ્વારા કેવળ પ્રદેશનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં જ ધટાદિના અભાવનુ જ્ઞાન પણ છુપાયેલું છે ~ ‘ અત્રે ભૂતલ છે એવા વિપમાં અત્રે ઘટાદિ ઉપલબ્ધ નથી ' એવા અન્યગવચ્છેદ આવશ્યક રીતે સમાયેલો જ છે. પણ ‘ જે જે પેાતાને ઉપલબ્ધ ન થાય તે બધું નથી એવુ ન કહી શકાય ' એવી સમજવાળા જ્ઞાતા ‘અત્રે ધટાદિ ઉપલબ્ધ નથી ' એ પથી ‘ અત્રે ધટાદિ નથી ' એ નિશ્ચય કરતાં પહેલાં અભાવના પ્રતિયેાગી ધટાદિની દૃશ્યતાને નિશ્ચય કરી લિંગપરામર્શરૂપ પ્રક્રિયાથી ઘટના અભાવ અનુમિત કરે છે.
જે જે ઉપલબ્ધ થાય છે તે તે છે જ, પણ જે જે અમુક નાતાને ઉપલબ્ધ થતુ' નથી તે તે નથી જ – એમ ન કહી શકાય ' – આ સમજણ ઉપયુક્ત ચર્ચાના પાયામાં છે. આ રીતે ખોદ્દો ભલે અનાત્મવાદી કે નિરીશ્વરવાદી હોય, પણ તેએ ગૂઢવાદ પ્રત્યે અવિરોધી વલણવાળા તો જરૂર છે એના ચાખ્ખો પુરાવા આમાં મળે છે. આથી તે ‘ન્યાયેબિન્દુ 'માં યાગિપ્રત્યક્ષ પણ સ્વીકારાયું છે.
પ્રસ્તુત ખ ́ડ 12, 13નું વક્તવ્ય રજૂઆતની દૃષ્ટિએ કિલષ્ટ જણાય છે. ટીકાકાર સૂત્રકારના આશય બાબત કંઈ મથામણુ સાથે પ્રગટ ચિંતન કરતા હાય ઍવી આપ પડે છે. અભાવવ્યવહારયોગ્યતાના નિશ્ચય જો દૃશ્યાનુપલબ્ધિરૂપ લિ.ગથી સિદ્ધ થતા હોય તો તે “ પ્રત્યક્ષમૃત' કહેવામાં દેખીતા વિરાધ જણાય છે. ખરેખર તે અનુપલબ્ધિ પ્રત્યક્ષસિદ્ધ છે અને અભાવવ્યવહારયેાગ્યતાના નિશ્ચય,અનુમાનસિદ્ધ છે એવુ કચન જ ન્યાય્ય ગણાય. ૮ અભાવનિશ્ચય ( અભાવવ્યવહારયેાગ્યતાના નિણૅય ) પ્રત્યક્ષ વડે કૃત છે અને અનુપલ ભરૂપી લિગથી પ્રવૃતિત છે' એ છેલ્લુ' વિધાન પણુ આ વક્તવ્યાધાતથી મુક્ત નથી. કેવલભૂતલમાંહી પ્રત્યક્ષ એ ધટાભાવના અદૃઢ (તુચ્છ) પ્રતિભાસરૂપ જ્ઞાન છે, જ્યારે દશ્યાનુપલબ્ધિરૂપ લિંગના નિશ્ચય કર્યાં બાદ પ્રવતું અનુમાન તે ધટાભાવનું દૃઢીભૂત, વ્યવહા જ્ઞાન છે.
સૂત્ર ૩૧ :
અહીં સ્વમાને અપેાતાનું અસ્તિત્વ'. ચે બાકી પશુ આવે અથ
સમજે છે.
સૂત્ર ૩ર :
4 : આજે રામ્ઞાાવેશમ્ :જુ
૧૦૦ सौत्रान्तिकानामाला कतमः - સ્વમાન્ય જ્ઞાનારા તિ। તમસ્યા આરેસ જ્ઞમિદ્યુતમ્ । ( અર્થ : સૌત્રાન્તિકાની દૃષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org