________________
દ્વિતીય પરિચ્છેદઃસ્વાર્થનુમાન 2. कार्यकारणभावो लोके प्रत्यक्षानुपलम्भनिबन्धनः प्रतीत इति न स्वभावस्येव कार्यस्य હૃક્ષણમુમ્ |
2. [કેાઈને સહજ પ્રશ્ન થાય કે કાર્યનું લક્ષણ આપ્યા વગર સીધું ઉદાહરણ જ કેમ આપ્યું હશે. એને ખુલાસો આ છે:] લેકમાં કાર્ય કારણભાવની પ્રતીતિ [ કાર્ય દ્વારા કારણના અનુગમનના] પ્રત્યક્ષજ્ઞાનથી અને [કારણ ન હોય તો કાર્ય પણ ન હોય એવી] અનુપલબ્ધિરૂપ વ્યતિરેકદર્શનથી થાય છે; એટલે સ્વાભાવિહેતુની જેમ કાર્ય હેતુનું લક્ષણ [સૂત્રકારે] કહ્યું નથી. (૧૭)
ननु त्रिरूपत्वादेकमेव लिंङ्ग युक्तम् । अथ प्रकारभेदाभेदः । एवं सति स्वभावहेतोरेकस्यानन्तप्रकारत्वात् त्रित्वमयुक्तमित्याह -
अत्र द्वौ वस्तुसाधनौ । एकः प्रतिषेधहेतुः ॥१८॥ [ ત્રિરૂપ લિંગના ત્રણ પ્રકાર કટપવા બાબત શંકા કરનાર પૂછે છે:] “બધાં લિંગમાં ત્રિરૂપત્વ એ સર્વસામાન્ય લક્ષણ હોવાથી એક જ [પ્રકારનું] લિંગ માનવું યોગ્ય છે. હવે જે ત્રિરૂપ લિંગના પ્રકારની ભિન્નતા મુજબ લિંગ પણ મિને માનવા ગ્ય છે એમ કહો તો એક સ્વભાવહેતુના જ અનન્ત પ્રકારો હોવાથી લિંગના ત્રણ જ પ્રકાર માનવાનું અયોગ્ય કહેવાય.” આ શંકાનું સમાધાન કરે છે?
આમાં બે હિતુ વસ્તુને સાધનારા છે, એક પ્રતિષેધને સાધનારે] હેતુ છે. (૧૮)
1. अत्र द्वौ इति । 'अत्र' इति एषु त्रिषु हेतुषु मध्ये द्वौ हेतू वस्तुसाधनौ-विधेः साधनौ गमको । एकः प्रतिषेधस्य ‘हेतु' गमकः । प्रतिषेध इति चाभावोऽभावव्यवहारश्चोक्तो द्रष्टव्यः ।
1. “આમાં' એટલે ત્રણ [પ્રકારના] હેતુઓમાં બે હેતુ વસ્તુને (=ભાવને) એટલે કે તેના અસ્તિત્વને સાધનારા કિંવા ફલિત કરનારા છે, એક હેતુ પ્રતિષેધને ફલિત કરનારે છે. અહીં ‘પ્રતિષેધ' શબ્દથી [ક્યાંક] અભાવ અને [કયાંક] અભાવને વ્યવહાર અભિપ્રેત સમજવાને છે.
2. તમર્થ – દેતુ. સચ્ચશિલ્યર્થવાત સાચ્છાન્િ ! સાણં પ્રધાનમ્ ગત સોપરणस्य हेतोः प्रधानसाध्यभेदाद् भेदो, न स्वरूपभेदात् । साध्यश्च कश्चिद्विधिः, कश्चित्प्रतिषेधः । विधिप्रतिषेधयोश्च परस्परपरिहारेगावस्थानात् तयोर्हेतू भिन्नौ । विधिरपि कश्चिद्धेतोभिन्नः, कश्चिदभिन्नः । भेदाभेदयोरप्यन्योन्यत्यागेनात्मस्थितेभिन्नौ हेतू । ततः साध्यस्य परस्परविरोधात् हेतवो भिन्ना न तु स्वत एवेति ॥
2. કહેવાનો આશય આમ છેઃ હેતુ એ સાધ્યની સિદ્ધિ માટે જ હોવાથી સાધ્યનું અંગ [અને તેથી સાધ્યથી ગણ] બની રહે છે, અર્થાત્ સાધ્ય પ્રધાન હોય છે. આથી સાયના ઉપકરણ (=સાધન) એવા હેતુઓની ભિન્નતા, એ [હેતુની પોતાની અપેક્ષાએ પ્રધાન એવા સાધ્યની ભિન્નતાને આધારે નક્કી કરવાની રહે, હેતુઓના પોતાના સ્વરૂપના ભેદ પ્રમાણે નહિ. [હવે એ પ્રધાન એવા સાધ્યના સ્વરૂપને વિચાર કરીએ તે] કઈક સાધ્ય વિધિરૂપ (=વસ્તુરૂપ) હોય છે ને કોઈક પ્રતિષેધરૂપ. હવે વિધિ અને પ્રતિષેધ એ પરસ્પરનો પરિહાર કરીને રહે છે, તેથી તે બંનેને સાધનારા] હેતુઓ ભિન્ન ગણાય. વળી વિધિરૂપ સાયમાં પણ કઈક ( કારણરૂ૫) સાધ્ય હેતુથી ભિન્ન હોય છે અને કઈક (=સ્વભાવરૂ૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org