________________
૫૪
ન્યાયબિન્દુ સાધ્ય હેતુથી અભિન્ન હોય છે. હવે હિતુથી] ભેદ અને અભેદ એકબીજાના પરિવારથી જ સંભવી શકતા ( અર્થાત પરસ્પર ભિન્ન) હોઈ આ બે [વિધિરૂ૫] હેતુ પણ એકબીજાથી ભિન્ન કરે છે. આમ સાધ્ય પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોવાથી હેતુઓ ભિન્ન કહેવાયા છે, હેતુઓ સ્વતઃ ભિન્ન નથી. (૧૮)
कस्मात्पुनस्त्रयाणां हेतुत्वं, कस्माच्चान्येषामहेतुत्वमित्याशङ्कय यथा त्रयाणामेव हेतुत्वमन्येषां चाहेतुत्वं तदुभयं दर्शयितुमाह -
स्वभावप्रतिबन्धे हि सत्यर्थोऽर्थ गमयेत् ॥१९॥ શા માટે [અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એ ત્રણમાં જ હેતુપણું અને [સંયોગી વગેરે નિયાયિકાદિ કલ્પિત] અન્ય [સંબંધવાળા પદાર્થો]માં અહેતુપણું કલ્પાયું છે ?” આવી શંકા કપીને, જે કારણે એ ત્રણમાં જ હેતુત્વ છે અને વળી અન્યમાં અહેતુત્વ છે- તે બંને દર્શાવવા માટે કહે છે:
કારણ કે બેિ પદાર્થો વચ્ચે] સ્વભાવ પ્રતિબંધ હોય તે જ [તેમાંથી એક] પદાર્થ [બીજ] પદાથને બેધ કરાવે. (૧૯)
1. સ્વામાવત જ રુત | રવમાન પ્રતિરોધઃ વમવઘતવધઃ | “સાધનાં કુતા” [ થા. મા. ૨.૨.૨ ૨] રતિ સમાસઃ | માવપ્રતિવર્વ પ્રસિદ્ધસ્વમારવવિયર્થ છે
1. “સ્વભાવપ્રતિબંધ” એટલે સ્વભાવ (=સ્વરૂપ)ને લીધે [અન્ય સાથે સધાતો] પ્રતિબંધ (=અનિવાર્ય સંબંધ). “સ્વભાવ પ્રતિબંધ” એ સમાસ [કાળે કુત્તા ચંદુ એ “અષ્ટીયાયી' ૨.૨.૩૨ સૂત્રના સ્થાને ભાષ્યકારે રચેલા] “ફાધર્ન વૃતા” (મહામાળ ૨..) [અર્થ સાધનને કૃત સાથે સમાસ થાય છે એ સૂત્રને આધારે રચાય છે. એટલે એને અર્થ થાય સ્વભાવ વડે પ્રતિબન્ધ એટલે કે સ્વભાવ પ્રતિબદ્ધતા અથવા તે પ્રતિબદ્ધ સ્વભાવવાળા હોવું તે.
2. कारणे स्वभावे च साध्ये स्वभावेन प्रतिबन्धः कार्यस्वभावयोरविशिष्ट इत्येकेन समासेन द्वयोरपि संग्रहः ।
2. કાર્ય કે સ્વભાવ [–રૂપ હેતુ] [અનુક્રમે] કારણ કે સ્વભાવરૂપ સાધ્ય સાથે સમાન રીતે જ સ્વભાવથી પ્રતિબંધ હોય છે, તેથી “સ્વભાવપ્રતિબંધ” એ એક સમાસ દ્વારા જ [કાર્ય કે સ્વભાવરૂપ) બંને હિતુઓની લાક્ષણિકતા]ને ઉલ્લેખ થઈ જાય છે,
3. हिर्यस्मादर्थे । यस्मात् स्वभावप्रतिबन्धे सति साधनार्थः साध्यार्थ गमयेतू, तस्मात् त्रयाणां गनकत्वम् , अन्येषामगमकत्वम् ।।
3. [આ સૂત્ર આગલા સૂત્રના કથનનું] કારણ આપે છે, માટે કારણ કે એવો પ્રયોગ સૂત્રમાં કર્યો છે. એટલે બંને સૂત્રના અર્થ આ રીતે જોડાય છે ] સાધનભૂત ( હેતભૂત કે લિંગભૂત) પદાર્થ સ્વભાવપ્રતિબંધને કારણે જ સાધ્યભૂત પદાર્થનું જ્ઞાન કરાવે છે, તેથી ત્રણ પ્રકારના હેતુમાં [જ સાધ્યનો બોધ કરાવવાની શક્તિ છે, અન્ય હેતુઓમાં નહિ. (૧૯) कस्मात् पुनः स्वभावप्रतिबन्ध एव स ते गम्यगमकभ वो नान्यथेत्याह
तदप्रतिबध्दस्य तदव्यभिचारनियभाभावात् ॥२०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org