________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થનુમાન
૫૫ “શા માટે સ્વભાવ પ્રતિબંધ હોય તો જ ગમ્યગમકભાવ (=સાધ્યસાધનભાવ) સંભવે અને તેના અભાવમાં તે ન સંભવે ?” આને જવાબ વાળે છેઃ . કારણ કે તેનાથી અપ્રતિબદ્ધના તેની સાથેના અવ્યભિચાર-નિયમનો અભાવ હોય છે. (૨૦)
1. तदप्रतिद्धस्येति । 'तद्' इति स्वभाव उक्तः तेन स्वभावेन अप्रतिबद्ध तदप्रतिबध्दो । यो यत्र स्वभावेन न प्रतिबध्दः तस्य तदप्रतिबध्दस्य तदव्यभिचारनियभावात् । तस्याप्रतिबध्द विपयस्याव्यभिचारः तदभ्यभिचारः,तस्य नियमः तदव्यभिचारनियमः, तस्याभावात् ।
1. “તેનાથી” એટલે સ્વભાવથી (=સ્વરૂપથી). આમ તેનાથી અપ્રતિબદ્ધ એટલે સ્વભાવથી અપ્રતિબદ્ધ છે. જે જેની સાથે સ્વભાવથી એટલે કે સ્વરૂપથી પ્રતિબદ્ધ ન હોય તેના તેની સાથેના અવ્યભિચારના નિયમને અભાવ હોય છે. તેની સાથેનો વ્યભિચાર” એટલે જે પ્રતિબંધનો વિષય ન હોય તેની સાથે આવ્યભિચાર (નિયત સહચાર); તેને જે નિયમ (= નિયત અસ્તિત્વ), તેનો અભાવ હોય છે; તેથી [સ્વભાવપ્રતિબંધ હોય ત્યારે જ એક પદાર્થ બીજા બધ કરાવી શકે.]
2. तदयमर्थः - नहि, यो यत्र स्वभावेन न प्रतिबध्दः, स तमप्रतिबन्धविषयमवश्यमेव न न्यभिचरतीति नास्ति तयोख्यभिचारनियमः - अविनाभावनियमः। अव्यभिचारनियमाच्च गम्यगमकभावः । न हि योग्यतया प्रर्द पवत् परोक्षार्थप्रतिपत्तिनिमित्तमिष्ट लिङ्गम्, अपि त्वष्यभिचारित्वेन निश्चितम् । ततः स्वभावप्रतिबन्चे सत्यविनाभावित्वानश्चयः, ततो गम्यगमकभावः ।
2. કહેવાનો ભાવ આવો છેઃ જે પદાર્થ જેની સાથે સ્વભાવથી પ્રતિબદ્ધ ન હોય તે તેની સાથે એટલે કે પ્રતિબંધને વિષય ન હોય તેની સાથે આવ્યભિચારના કિંવા અવિનાભાવના નિયમવાળા હોતો નથી, એટલે કે તેના વિના અવશ્ય ન જ હોય એવું હોતું નથી. હવે [સાધ્ય અને હેતુ વચ્ચેને] ગમ્યગમકભાવ તો અવ્યભિચારનિયમને જ આભારી હોય છે. જેમ દી [પોતાના જે તે સ્થળે અસ્તિત્વમાત્રરૂ૫] યોગ્યતાથી, અગાઉ અંધકારને લીધે] અપ્રત્યક્ષ રહેલા એવા પ્રદાર્થનું જ્ઞાન કરાવે છે તે રીતે લિંગ કા ઈ [પતાના પક્ષમાંના અસ્તિત્વમાત્રરૂ૫] એગ્યતાથી પરાક્ષ અર્થનો બોધ કરાવી શકતું નથી; તે તો જ્યારે [સાથે સાથે] અવ્યભિચારી તરીકે નિશ્ચિત થાય છે ત્યારે જ એને (=સાને) બોધ કરાવી શકે છે. હવે એ અવિનાભાવિત્વને (=અવ્યભિચારીપણાનો) નિશ્ચય પણ સ્વભાવપ્રતિબંધને આધારે જ થાય છે, ને તેને જ આધારે [સાધ્ય અને હેતુ વચ્ચેન] ગમ્યગમકભાવ સંભવે છે.
3. तस्मात् स्वभावप्रतिबन्धे सत्यर्थोऽर्थ गमयेन्नान्यथेति स्थितम् ।।
3. આમ આ સૂત્રમાં આપેલા કારણને લીધે], સ્વભાવ પ્રતિબંધ હોય તો જ એક અર્થ બીજ અર્થનો બોધ કરાવે, નહિતર નહિ – એવી [આગલા સત્રની] વાત સિદ્ધ થાય છે. (૨૦) ननु च परायक्तस्य प्रतिबन्धोऽपरायत्ते । तदिह साध्यसाधनयोः कस्य क्व प्रतिबन्ध इत्याह
स च प्रतिबन्धः साध्येऽथे लिङ्गस्य ॥२१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org