SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયમિન 2. तस्मात्संनिधानादसंनिधानाच्च ज्ञानप्रतिभासस्य ग्राह्याकारस्य भेदः स्फुटरवास्फुटखाभ्याम् । यो हि ज्ञानविषयः संनिहितः सन् स्फुटाभासं ज्ञानस्य करोति, असंनिहितस्तु योग्यदेशस्थ 'एवास्फुटं करोति, तत् स्वलक्षणम् । सर्वाण्येव हि वस्तूनि दूरादस्फुटानि दृश्यन्ते, समीपे स्फुटानि । तान्यैव स्वलक्षणानि ॥ ܘܪ 2. નજીક હેવાને લીધે તથા દૂર હૈાવાને લીધે જ્ઞાનના પ્રતિભાસની ભિન્નતા એટલે જ્ઞાનના ગ્રાહ્ય આકારમાં સ્ફુટતા અને અસ્ફુટતાને લીધે અનુભવાતા ભે. [એટલે સૂત્રને એકંદર ભાવ એ થયા કે] જે જ્ઞાનવિષય નજીક હેાય ત્યારે જ્ઞાનને સ્ફુટ આકાર જન્માવે અને દૂર હેાય ત્યારે – અલબત્ત, તે ઇન્દ્રિયને પહેાંચવા યેાગ્ય સ્થળે હાય àા જ – અસ્કુટ આકાર જન્માવે તે ‘સ્વલક્ષગુ' કહેવાય. બધા જ સત્ પાર્થા દૂરથી અસ્ક્રુટરૂપે અને નજીકથી સ્કુટરૂપે અનુભવાય છે. તેવા પદાર્થ જ ‘સ્વલક્ષણ' કહેવાય. (૧૩) कस्मात्पुनः प्रत्यक्षविषय एव स्वलक्षणम् । तथा हि विकल्पविषयोऽपि वह्निर्दृश्यात्मक - एवावसीयत इत्याह સફેત્ર પરમાર્થલમ્ ॥ ૪॥ [કાઈને શકા થાય :] “સ્વલક્ષણ એ માત્ર પ્રત્યક્ષજ્ઞાનને જ વિષય કેમ ? [ તે અનુમાનને વિષય પણ ડેાઈ શકે;] કારણ કે [અનુમાનરૂપી] વિકલ્પને અગ્નિ ઋત્યાદિરૂપ વિષય પશુ [પ્રત્યક્ષના સ્વલક્ષગુરૂપ વિષયની જેમ] અનુભવગેાચરરૂપે જ કળાય છે.” આ શંકાના સમાધાનરૂપે કહે છે : તે જ પરમા સત્ છે. (૧૪) 1. तदेव परमार्थ तदिति । परमोऽर्थोऽकृत्रिममनारोपितं रूपम् । तेनास्तीति परमार्थसत् । 1. ‘પરમાર્થ' એટલે પરમ અ અર્થાત્ અકૃત્રિમ કિવા અનારેાપિત સ્વરૂપ; અને તે સ્વરૂપે (=અકૃત્રિમ સ્વરૂપે) જે ‘સત્' એટલે કે અસ્તિત્વ ધરાવતું ઢાય તે ‘પરમાર્થ સત્ કહેવાય. 2. य एवार्थः संनिधानासंनिधानाभ्यां स्फुटमस्फुटं च प्रतिभासं करोति परमार्थसन् स एव । स च प्रत्यक्षस्य विषयो यतः तस्मात् तदेव स्वलक्षणम् || 2. [હવે, આગલા સૂત્રમાં કહેલા ‘સ્વલક્ષણુ’ના સ્વરૂપના વિચાર કરતાં પણ સ્વલક્ષણુ એ આવશ્યક રીતે – અર્થાત્ તેના લક્ષણુને કારણે જ – · પરમાર્થ સત્ હેાવું ઘટે એમ જણાશે; તે આ રીતે −] જે પદાર્થોં સાન્નિધ્ય કે અસાન્નિધ્યને કારણે [અનુક્રમે] ફ્રુટ કે અસ્ફુટ જ્ઞાનાકાર જન્માવે તે જ પદાર્થ, [એના એ લક્ષણને કારણે જ,] પરમાર્થસત્ હાવાના. અને તે [કલ્પના અને ભ્રાન્તિથી વણુસ્પર્શાયેલા વિષયનું ગ્રહણ કરનારા] પ્રત્યક્ષને [અને નહિ કે અપારમાર્થિક વિકલ્પનું ગ્રહણુ કરતા અનુમાનને] વિષય હેાવાથી [પરમાર્થ સત્ એવું] સ્વલક્ષણ પણ પ્રત્યક્ષને વિષય જ છે, [અનુમાનના વિષય નહિ]. (૧૪) 'कस्मात्पुनस्तदेव परमार्थसदित्याह -- Jain Education International अर्थक्रिया सामर्थ्यलक्षणत्वाद्वस्तुनः ॥ १५॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy