SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિછેદ : પરાક્ષનુમાન કપિલ વગેરે અસવા અથવા તો અનાપ્ત છે; કારણ કે તેમના શાસનમાં સર્વજ્ઞતા કે આતતાના લિંગરૂપ પ્રમાણે તિસય જોવા મળતો નથી, - આને માટે વૈધમ્યવાળું ઉદાહરણ છે : જે સવણ કે આપ્ત હોય તેણે તિષ વગેરેનું જ્ઞાન ઉપદેશ્ય હોય છે; જેમ કે-૩ષમ,વમાન આદિએ. – આ ઉદાહરણમાં અસવજ્ઞતા અને અનાખતા એ સાગધને વ્યતિરેક સંદિગ્ધ છે. (૧૩૦) 1. तथेति । साध्यस्य ब्यतिरेकः साध्यव्यतिरेकः। संदिग्धः साध्यव्यतिरेको यस्मिन् स संदिग्धसाध्यव्यतिरेकः । स आदियेषां ते तथोक्ताः। 1. જેમાં સાધ્યને વ્યતિરેક સંદિગ્ધ હોય તેવા ઉપરાંત [ માત્ર સાધન અને સાધનસાય ઉભયને વ્યતિરેક સંદિગ્ધ હોય એવાં ] અન્ય [ વૈધમ્યયુક્ત દષ્ટાંતના દોષો ક્રમશઃ કહે છે ]. 2. संदिग्धसाध्यव्यतिरेकमुदाहतुमाह - यथेति । असर्वज्ञा इत्येक साध्यम् । अनाप्ता अक्षीणदोषा इति द्वितीयम् । कपिलादय इति धर्मी । अविद्यमानसर्वज्ञतेत्यादि हेतुः । 2. સંદિગ્ધ એવા સાધ્યવ્યતિરેકવાળા દૃષ્ટાંતનું ઉદાહરણું [ આ સૂત્રમાં ] આપ્યું છે. અસર્વજ્ઞ' શબ્દથી એક સાધ્ય કહેવાયું છે. જેમના દેષ ક્ષીણ નથી થયા એ અર્થના “અનાપ્ત' શબ્દમાં બીજુ સાધ્ય છે. કપિલ વગેરે તે ધમી છે. “કારણ કે તેમના શાસનમાં ” ઇત્યાદિ શબ્દોમાં હેતુ કહ્યો છે. ___ 3. सर्वज्ञता च आप्तता च, तयोलिङ्गभूतः प्रमाणातिशयो लिङ्गात्मकः प्रमाणविशेषः । अविद्यमानः सर्वज्ञताप्ततालिङ्गभूतः प्रमाणातिशयो यस्मिंस्तत्तथोक्तं शासनम् । तादृशं शासन येषां ते तथोक्ताः । तेषां भावः तत्त्व, तस्मात् । प्रमाणातिशयो ज्योतिर्ज्ञानोपदेश इहाभिप्रेतः । यदि हि कपिलादयः सर्वज्ञा आप्ता वा स्युस्तदा ज्योतिर्ज्ञानादिक कस्मात् नोपदिष्टवन्तः ? न चोपदिष्ट. वन्तः । तस्मात् न सर्वज्ञा आप्ता वा । 3. [એ વિશિષ્ટ હેતુને સમજીએ તો :] તેમના શાસનમાં ( = ઉપદેશમાં) સર્વજ્ઞતા અને આપ્તતાના લિંગ( = પુરાવા )રૂપ પ્રમાણુતિશય અર્થાત પ્રમાણવિશેષ જોવા મળતો નથી. આમાં “પ્રમાણતિશય’ શબ્દથી મુખ્યત્વે જોતિષ-આદિ [ ગૂઢ વિષયો]ના જ્ઞાનને ઉપદેશ અભિપ્રેત છે. [ કહેવાને ભાવ એ છે કે] જે કપિલ વગેરે સવજ્ઞ કે આપ્ત હોય તે તેમણે જ્યોતિષુ વગેરેના જ્ઞાનને ઉપદેશ કેમ ન કર્યો ? એમણે એ ઉપદેશ કર્યો ન હોવાથી તેઓ સર્વજ્ઞ કે આપ્ત નથી. 4. મત્ર પ્રમાણે વૈષાર – ય સર્વજ્ઞ માતો વા ય થોતિર્તાનારિષ્ઠ સર્વજ્ઞતારतालिङ्गभूतमुपदिष्टवान् । यथा ऋषभो वर्ष मान च तावादी यस्य स ऋषभवध मानादिदिगम्बराणां રાતા સર્વાશ મતતિા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy