________________
તીય પરિચછેદ : પરાર્થનુમાન
૧૫૩ પ્રત્યે સ્વભાવહેત્વાભાસ થાય. જ્યારે તેને “ પ્રયત્ન પછી જેનું જ્ઞાન થાય તે” એવો અર્થ લઈએ તે : ] જ્ઞાન એ યનું કાર્ય હોઈ [ ઉક્ત હેતુ તે કાર્ય હેતુને આભાસ બને. હવે અહીં કૃતકત્વ એ સ્વભાવિહેતું હોઈ આ બીજો હેતુ તે કાર્ય હેતુ તરીકે અભિપ્રેત હોઈ ] અહીં પ્રયત્નની તરત પછી [ જેનું ] જ્ઞાન થાય તે' એ અર્થ સમજવાનું છે. એ રીતે તે કાર્ય હેતુ છે.
2. एतौ हेतू नित्यत्वे साध्ये विरुद्धौ हेत्वाभासौ ।। 2. આ બંને હેતુઓ નિયત્વ સિદ્ધ કરવા માટે વિરુદ્ધ” હેત્વાભાસરૂપ છે. (૮)
कस्मात्पुनरेतौ विरुद्धावित्याह - अनयोः सपक्षेऽसत्त्वमसपक्षे च सत्त्वमिति विपर्य यसिद्धिः ।। ८४ ॥ આ બંને હેતુઓ કેમ વિરુદ્ધ હેવાભાસરૂપ છેતે કહે છે:
આ બંનેનું સપક્ષમાં અસત્વ અને અપક્ષમાં સર્વ હોઈ [તેમનાથી સાયના 3 વિપર્યયની સિદ્ધિ થાય છે. (૮૪)
1. अनयोरिति । सपक्षे हि नित्ये कृतकत्वप्रयत्नानन्तरीयकत्वयोरसत्त्वमेव निश्चितम् । अनित्ये विपक्षे एव सत्त्वं निश्चितमिति विपर्ययसिद्धिः ।।
1. સપક્ષમાં એટલે કે નિત્ય [ વસ્તુમાં કૃતકત્વ અને પ્રયત્નાનન્તરીયકત્વ એમાંથી એકનું અસ્તિત્વ ન હોવાનું જ નિશ્ચિત છે અને વિપક્ષમાં અથત અનિત્યમાં જ તે બંને અસ્તિત્વ નિશ્ચિત છે. આમ વિપર્યયની સિદ્ધિ થાય છે. (૮૪)
कस्मात्पुनर्विपर्ययसिद्धावप्येतो विरुद्धावित्याह - एतौ च साध्यविपर्यायसाधना द्विरुद्धौ ॥ ८५ ।।
પણ આમ વિપર્યયની સિદ્ધિ થાય છે તેટલા પરથી આ બંને વિરુદ્ધ' [ હેત્વાભાસ] કેમ કહેવાય છે?” – આ [શકય પ્રશ્નના ઉત્તરરૂપે] કહે છે :
અને આ બંને સાધના વિપર્યયને સિદ્ધ કરતા હોઈ “વિરુદ્ધ” છે. (૮૫) - 1. एतौ च साध्यस्य नित्यत्वस्य विपर्ययम् अनित्यत्वं साधयतः । ततः साध्यविपर्ययसाधनाદિહી છે
1, વળી આ બંને [ હેતુ ] સાધ્ય એટલે કે નિત્યત્વના વિપર્યયને એટલે કે અનિત્યત્વને સિદ્ધ કરે છે. આમ સાધ્યનો વિપર્યય ( =વિરુદ્ધ ધર્મ) સાધતા હોઈ “વિરુદ્ધ” કહેવાય છે. (૮૫) વ્યા. બિ.-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org