________________
ઉપર
- ન્યાયબિન્દુ એ સપના વિપર્યય સિદ્ધ થતાં ‘વિરુદ્ધ' [હેત્વાભાસ ] . (૮૧) 1. તો suોષિણિી રહ્યાં વિયઃ | 1. બે રૂપને વિપર્યય સિદ્ધ થયે હેય ત્યાં “વિરુદ્ધ” [હેવાભાસ ગણાય ]. (૮૧)
त्रीणि च रूपाणि सन्ति । ततो विशेषज्ञापनार्थमाह --
શો ? | ૮૨ [ હેતુનાં ] ત્રણ રૂપ છે, તેથી [ અહીં અભિપ્રેત બે રૂપની] વિશેષ વિગત જણાવવા [ પૂર્વભૂમિકા રૂપે] પૂછે છે:
કયાં એને ? (૮૨) 1. યોરિતિ | (ટીકા નથી.) (૮૨)
विशिष्टे रूपे दर्शयति -
सपक्षे सत्त्वस्यासपक्षे चासत्त्वस्य । यथा कृतकत्वं प्रयत्नानन्तरीयकत्वं च नित्यत्वे સાથે વિરો સ્વામાનઃ | ૮રૂ I
હવે એ બે વિશિષ્ટ રૂપે કહે છે :
સપક્ષે સત્વ અને અસપક્ષે અસવને; જેમ કે – નિત્યસ્વરૂપ સાધ્ય માટે કતકત્વ કે પ્રયનાનન્તરીયકત્વ તે વિરુદ્ધ હેવાભાસ છે. (૮૩)
1. सपक्षे सत्त्वस्यासषक्षे चासत्त्वस्य विपर्ययसिद्धाविति संबन्धः । कृतकत्वमिति स्वभावहेतुः । प्रयत्नानन्सरीयकत्वमिति कार्यहेतुः । प्रयत्नानन्तरी यकशब्देन हि प्रयत्नानन्तरं जन्म ज्ञानं च प्रयत्नानन्तरीयकमुच्यते । जन्म जायमानस्य स्वभावः । ज्ञानं ज्ञेयस्य कार्यम् । तदिह प्रयत्नानन्तरं ज्ञानं गृह्यते । तेन कार्यहेतुः।
1. સપક્ષે સત્ત્વ અને અસપક્ષે અસત્ત્વ [ એ બેને વિપર્યય સિદ્ધ થાય ત્યારે [ વિરુદ્ધ હેવાભાસ) – એવું વાકય અભિપ્રેત છે. [ બંનેમાંથી] “કૃતકત્વ' તે સ્વભાવહેતુ છે અને પ્રયત્નાનન્તરીયકત્વ' તે કાર્ય હેતુ છે. “પ્રયત્નાનન્તરીયકત્વ' એટલે કાં તો જેની ઉત્પત્તિ કે કાં તો જેનું જ્ઞાન પ્રયત્નની અનન્તર ( =તરત પછી) સંભવે છે. [હવે આમાંથી પ્રયત્નની તરત પછી જન્મનાર' એ પહેલે અર્થ તપાસીએ તો : ] જન્મ એ જમનારનો સ્વભાવ હોય છે. તેથી “પ્રયત્નાનન્તરીયકને આ અથ લઈએ તે તે નિત્યત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org