________________
તૃતીય પતિ : પાર્થાંનુમાન
अर्थान्तरस्य चाकारणस्य निवृत्तौ न वचनादेनिवृत्तिः ॥ ७९ ॥
፡፡
વચન એ રાગાદિનુ` કા` ભલે ન હેાય, પણ રાગાદિનું સહચારી તેા હાઈ શકે. તેથી સહચારી એવા રાગાદિ નિવતાં વચન [ પણ } નિવૃત્ત થાય.” આવી આશંકા કરીને તેના સમાધાનરૂપે કહે છે :
અને અકારણ એવા અર્થાન્તરના નિવવાથી વચનાદિની નિવૃત્તિ [ માનવી આવશ્યક] નથી. (૭૯)
1. अर्थान्तरस्य चाकारणस्य निवृत्तौ सहचारित्वदर्शनमात्रेण नान्यस्य वचनादेर्निवृत्तिः । अतो वक्तृत्व भवेद्रागादिविरहश्च ॥
પા
1. [ વચનાદિનું ] જે કારણ નથી એવા [ રાગાદિરૂપ ] અર્થાન્તરની નિવૃત્તિ થતાં, [ રાગાદિ અને વચનાદિના ] સહચારિત્વનું [ અગાઉ ] ન થયુ. તેટલાથી જ અન્ય એટલે કે વચનાદિની નિવૃત્તિ થાય તેમ હેતુ નથી. આથી વતૃત્વ હાવા છતાં રાગાદિનો અભાવ પણ હાઈ શકે. (૧૯)
इति संदिग्धव्यतिरेकोऽनैकान्तिको वचनादिः ॥ ८० ॥
આમ વચના[િ-રૂપ હેતુ ] સદિગ્ધ વ્યતિરેકવાળા હાઈ અનેકાન્તિક છે. (૮૦)
1. इतिशब्दस्तस्मादर्थे' । तस्मादसर्वज्ञत्वविपर्ययाद्विपक्षात् सर्वज्ञत्वाद्रागादिमत्त्वविपर्ययाद रागादिमत्वात् संदिग्धो व्यतिरेको वचनादेः । अतोऽनैकान्तिको वचनादिः ॥
1. ‘આમ' એટલે કે આથી. અસવજ્ઞ[–રૂપ સાધ્ય]થી વિપરીત એવા સર્વાંતત્વથી કે રાગાદિમત્ત્વ [-રૂપ સાધ્ય ]થી વિપરીત એવા વીતરાગાદિમત્ત્વથી વચના–િરૂપ હેતુ] વ્યતિરેક ( = અસ્તિત્વને અભાવ) સંદિગ્ધ રહે છે. આથી વયન( = વક્તૃત્વ ) -આદિશ્ય હેતુ તે [ અસવ જ્ઞત્વાદિ સાધ્યું પરત્વે] અનૈદ્ધાન્તિક છે. ( ૮૦ )
एवमेकैकरूपादिसिद्धिसंदेहे हेतुदोषानाख्याय द्वयोर्द्वयो रूपयोरसिद्धिसंदेहे हेतुदोषान्वक्तुकाम
आह
द्वयोरूपयोर्विपर्ययसिद्धौ विरुद्धः ॥ ८१ ॥
આમ [ હેતુના પ્રથમ અને તૃતીય એ ] એક એક રૂપની અસિદ્ધિ કે સદેહના પ્રસગે થતા હેતુદોષ હીને એ બે રૂપની અસિદ્ધિ કે સ ંદેહના પ્રસ ંગે થતા હેતુદોષો બતાવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org