________________
ન્યાયબિન્દુ
અને [બંનેના સહાનવસ્થાનની] અનુપલબ્ધ હોવા છતાં, [ સર્વજ્ઞત્વ પ્રત્યે] વિરુદ્ધ નહિ [ સિદ્ધ થયેલા ] એવા [ વક્તૃત્વ]ના સત્ત્વકથનથી [ સર્વજ્ઞત્વના] અભાવના નિશ્ચય બધાતા નથી. (૭૭)
૧૫૦
1. न चाविरुद्ध विधेरिति । अनुपलब्धावपि नायं विरुद्धविधिः । यद्यपि च सहावस्थानानुपलम्भस्तथापि न तयोर्विरोधः यस्मान्न सहानुपलम्भमात्राद्विरोधः, अपि तु द्वयोरुपलभ्यमानयोर्निवर्त्यनिवर्तकभावावसायात् । तस्मादनुपलब्धावपि न वक्तृत्वविधेर्विरुद्वविधिः । अतोऽस्मान्नान्यस्याभावगतिः ॥
1. [ સર્વજ્ઞત્વ અને વકતૃત્વના સદ્ભાવસ્થાનની] અનુપલબ્ધિ હોવા છતાં આ [વક્તૃત્વનું સત્ત્વયન ] [ સર્વજ્ઞત્વના ] વિરુદ્ધ ધર્માંનું સત્ત્વકથન બની રહેતુ નથી. બીજી રીતે હીએ તેા : ] જો કે [ એ સાચું કે સાત અને વક્તૃત્વના] સ–અવસ્થાનની અનુપલબ્ધ [ અનુભવાતી ] હાય છે, તે પણ તે તેના વિરોધ [ સિદ્ધ થતા ] નથી; કારણ કે [એ વસ્તુની ] સહ-ઉપલબ્ધિના અભાવમાત્રથી તેમના વિરોધ[ફલિત થતા] નથી, પરંતુ ઉપલબ્ધ થતી એ વસ્તુઓ વચ્ચે નિવત્ય-નિવત કભાવના નિયથી ફલિત થાય છે. [ પણ વકતૃત્વ અને સર્વજ્ઞત્વ બાબત તેવા નિય થયેલા નથી. ] તેથી [ વક્તૃત્વ સાથે સત્તત્વની ] અનુપન્નધિ હોવા છતાં વકતૃત્વના વિધાનથી [ સવ જ્ઞત્વના ] વિરુદ્ધ ધનુ વિધાન થયું ન ગણાય. આથી આ [ વકતૃત્વના સત્ત્વકથન]થી અન્ય( = સવ"તત્વ )ના અભાવનો નિશ્ચય થતા નથી. (૭૭ )
तथा न वक्तृत्वाद्रागादिमत्त्वगतिः । यतो यदि वचनादि रागादीनां कार्य स्याद्वचनादे रागादिगतिः स्यात् । रागादिनिवृत्तौ वचनादिनिवृत्तिः स्यात् । न च कार्यम् । कुतः ?
रागादीनां वचनादेश्व कार्यकारणभावासिद्धे : ॥ ७८ ॥
તે રીતે [કોઈ વ્યક્તિના ] વતૃત્વને આધારે [ તેના ] રાગાદિવાળા ઢાવાનું સિદ્ધ થતું નથી; કારણ કે વચનાદિ જો રાગાદિનું કાર્યાં હોય તે વચનાદિને કારણે રાગાદિને નિશ્ચય થાય અને રાગાદિ નિત્રતતાં વચનાદિની નિવૃત્તિને નિશ્ચય ] થાય. પણ વચનાદિકાંઈ રાગાદિનુ` કા` તે છે નહિ. “ કેમ ? ” [ એવું પૂછો તે કહેવાનું કે – ]
–
વળી રાગાદિ અને વચનાટ્ટિ વચ્ચે કાર્ય કારણભાવ પણ અસિદ્ધ છે. (૭૮)
1. રામાટીનાં વચનારેશ્ર કાર્યારળમાવસ્યાયિતૢ: કાયાન્ન જામ્ । તોઽસ્માન ગતિઃ ।
1. રાગાદિ અને વચનાદિ વચ્ચે કાય કારણુભાવ અસિદ્ધ હાવાથી [ વચનાદિ તે રાગાદિનું ] કાય” ગણી નહિ શકાય. આથી [ વચનાદિ પરથી રાગાદિના ] નિશ્ચય થતો નથી. (૭૮)
-
मा भूद्रागादिकार्य वचन, सहचारि तु भवति । ततो रागादौ सहचारिणि निवृत्ते निवर्तते वचनमित्याशङ्कयाह
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org