________________
ન્યાયબિન્દુ
15. તત્ર થોડશે દત્યેન જ્ઞાતઃ સ પ્રત્યક્ષેા પ્રવ્રુત્તિવાચકૃતઃ | સૂક્ષ્મારિકન્નર્થ પ્રયक्षस्य साक्षात्कारित्वव्यापारो विकल्पेनानुगम्यते तस्य प्रदर्शक प्रत्यक्षम् । तस्माद् दृष्टतया ज्ञातः प्रत्यक्षदर्शितः । अनुमानं तु लिङ्गदर्शनान्निश्चिन्यत् प्रवृत्तिविषयं दर्शयति । तथा च प्रत्यक्ष प्रतिभासमानं नियतमर्थ दर्शयति । अनुमानं च लिङ्गसम्बद्ध नियतमर्थ दर्शयति । अत एते नियतस्यार्थस्य प्रदर्शके । तेन ते प्रमाणे । नान्यद्विज्ञानम् । प्राप्तुं शक्यमर्थमादर्शयत्यापकम् । प्रापकत्वाच्च प्रमाणम् ।
15. હવે તેમાં (=“સયજ્ઞાન ) જે અર્થ દષ્ટરૂપે (=“સાક્ષાત અનુભવનો વિષય થયે” એ આકારે) જ્ઞાત થયો હોય તે પ્રત્યક્ષ દ્વારા પ્રવૃત્તિને વિષય બને છે. [દષ્ટરૂપે” એમ કહેવાનું ] કારણ એ કે જે અર્થ વિષે પ્રત્યક્ષમાંના સાક્ષાહરણરૂપ વ્યાપાર બાદ વિકલ્પ ઉદય પામે છે તે [અર્થ ને [ જ ] પ્રત્યક્ષ પ્રદર્શિત કરે છે. આથી જ જે દષ્ટરૂપે જ્ઞાત થાય તે [ જ] પ્રત્યક્ષથી દર્શિત છે એમ કહી શકાય. જ્યારે અનુમાન તો લિંગદર્શનથી [અર્થી વિષે નિશ્ચય (=વિકલ્પ) કરીને પ્રવૃત્તિનો વિષય દર્શાવે છે. તો આ રીતે પ્રત્યક્ષ એ પ્રતિભાસમાન એવા નિયત અર્થનું દર્શન કરાવે છે અને અનુમાન લિંગસમ્બદ્ધ એવા નિયત અર્થનું દર્શન કરાવે છે. આથી એ બંને નિયત અર્થમાં પ્રદર્શક છે. તેથી તે પ્રમાણ છે. અન્ય કોઈ જ્ઞાન [પ્રમાણ] નથી. [પ્રમાણુ કહેવાવા માટેની કસોટીની યાદ દઈએ તેઃ ] પ્રાપ્તિને યોગ્ય એવા અર્થને બતાવતું જ્ઞાન પ્રાપક” કહેવાય, અને પ્રાપક હેવાથી જ [તે] પ્રમાણ ઠરે.
16. માખ્યાં પ્રમાણTખ્યામવેન ૨ શનિ તિર્થ વિસ્તા, વથા કરીचिकासु जलम् । स चासत्त्वात्प्राप्नुमशक्यः । कश्चिदनियतो भावाभावयोः, यथा संशयार्थः। नच भावाभावाभ्यां युक्तोऽर्थो जगत्यस्ति । ततः प्राप्तुनशक्यस्तादृशः । અન્ય જ્ઞાનનું અપ્રામાણ્ય:
16. આ બે પ્રમાણ સિવાયના અન્ય જ્ઞાનથી દર્શાવાયેલો પદાર્થ કાં તે અત્યંત વિપરીત હોય છે; જેમ કે મૃગજળને પાણું માની લેવું તે. એ [ વિપરીત ] પદાર્થ [ જે તે સ્થળે ખરેખર ] ન હોવાથી પ્રાપ્ત કરી શકાતો નથી. તો વળી કોઈક જ્ઞાન જે તે પદાર્થના ભાવ કે અભાવ બાબત અનિશ્ચિતતાવાળું હોય છે; જેમ કે સંશયના વિષયરૂપ [કોઈ પણ ] પદાર્થ[નું એકથી વધારે કટિવાળું જ્ઞાન]. હવે જગતમાં ભાવ અને અભાવ બંનેથી યુક્ત પદાર્થ હોઈ શકતો નથી. તેથી તે પદાર્થ પ્રાપ્ત કરી શકાતો નથી.
17. सर्वेण चालिडेन विकल्पेन नियामकमदृष्ट्वा प्रवृत्तेन भावाभावयोरनियंत एवार्थो दर्शयितव्यः । स च प्राप्तुमशक्यः । तस्मादशक्यप्रापणमत्यन्तविपरीत भावाभावानियतं चार्थ दर्शयदप्रमाणमन्यज्ज्ञानम् ।
17, હવે લિંગ સાથે સંબંધ નહિ ધરાવતા અથવા તો વળી નિયામક [ એવા અર્થ ]ના દર્શન વિના પ્રવૃત્ત થયેલા સર્વ વિકલ્પ વડે તો ભાવરૂપ કે અભાવરૂપ હેવાની બાબતમાં અનિયત એવો પદાર્થ જ પ્રદર્શિત થવો શક્ય છે; અને એ [ અનિયતરૂપે ભાસતો | પદાર્થ પ્રાપ્ત થવો શક્ય નથી. એટલે, જેની પતિ શક્ય નથી એવા પદાર્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org