________________
ન્યાયબિન્દુ 3. जनकाद्धेतारन्यो हेतुः हेत्वन्तरं मुद्रादि। तदपेक्षते विनश्वरः । तस्यापेक्षणादिति हेतुः।
3. [પ્રસ્તુત અનુમાનને હેતુ જોઈએ તે : “હત્વનર” એટલે જે તે પદાર્થના જનક હેતુ સિવાયના હેતુજેમ કે [પાદિને નાશ કરો] મુદ્ગર (=મગદળ, મોગર) ઈત્યાદિ. [ પતિ પક્ષીની વિચારસરણી અને મારી વિનર પદાર્થ વિનાશ થવા માટે તેની (=વન્તરની) અપેક્ષા રાખે છે. આ હેવારની અપેક્ષા એ હેતુ થશે.
4. हेत्वन्तरापेक्षण नामाध्रुवमावित्वेन व्याप्तम् , यथा वाससि रागस्य रजनादिहेत्वन्तरापेक्षणमध्रुवभावित्वेन व्याप्तम् । ध्रुवभावित्वविरुद्ध' चाध्रुवभावित्वम् ।
4. [હવે હેલ્વન્તરની અપેક્ષા રાખવાપણું” એ ઉપલબ્ધ હેતુ પ્રતિષેધ્યના વિરુદ્ધ ધર્મથી વ્યાપ્ત કઈ રીતે છે તે જોઈએ : હેવન્તરની અપેક્ષા રાખવાપણું તે અધ્રુવભાવિનવથી વ્યાપેલું હોય છે (એટલે કે હેવન્તરની અપેક્ષા ફળવાપણું અવશ્ય અધવ. ભાવિ હોય); જેમ કે કઈ વસ્ત્રના રંગમાં હેલ્વન્તરની અપેક્ષા રાખવાપણું હોઈ તેમાં અધ્રુવભાવિત્વ હોય છે (એટલે કે વસ્ત્રને રંગ અન્ય હેતુથી સધાતે હેઈ તે આવશ્યક રીતે વસ્ત્રને સહુચર હોતો નથી. હવે આ અવભાવિત્વ તે [પ્રતિષેધ્ય એવા] ધ્રુવભાવિત્વનું વિરોધી છે. [આમ કહેત્વન્તરની અપેક્ષા રાખવાપણું” એ ધર્મ ધ્રુવભાવિત્વરૂપ પ્રતિષેધ્યથી વિરુદ્ધ એવા ધર્મથી વ્યાપ્ત છે.]
5. વિનાશ વિનશ્વરદ્વમાવામા દેવન્તરાવેલ ! તો વિશ્વાસદેવતાક્ષાनाद् ध्रुवमावित्वनिषेधः ।
5. અહીં એટલી સ્પષ્ટતા કરીએ કે] વિનાશ કે જે [બૌદ્ધોના મતે વિનાશશીલ સ્વભાવને જ પર્યાય છે, તે [નિયાયિક, વૈશેષિક આદિ અન્ય મત મુજબ, વિનાશશીલ રવભાવના પર્યાય ૫ ન હતાં અન્ય હેતુની અપેક્ષા રાખવાવાળા હોવાનું ઈષ્ટ મનાયું છે. આમ [ધ્રુવભાવિત્રના] વિરુદ્ધધર્મથી વ્યાપ્ત એવા હેત્વન્તરની અપેક્ષા ૩૫ ધર્મના દર્શન ને લીધે [વિનાશના] ધ્રુવભાવીપણાને નિષેધ ફલિત થાય છે.
6. इह ध्रुवभावित्वं नित्यत्वम् अध्रुवभावित्व चानित्यत्वम् । नित्यत्वानित्यत्वयोश्च परस्परपरिहारेणावस्थानात् एकत्र विरोधः । तथा च सति परस्परपरिहारवताईयोः यदैकं दृश्यते तत्र द्वितीयस्य तादात्म्यनिषेधः कार्यः ।
6. [અગાઉ અધુવભાવિત્વને ધ્રુવભાવિત્વનું વિરુદ્ધ કહ્યું તે બાબતનું સમર્થન કરતાં કહીએ કે ] અડાં ધ્રુવભાવિત્વ એટલે [જે તે બાબતની શક્યતાનું] નિત્યત્વ (અર્થાત અવશ્ય ભાવિત] અને અધ્રુવભાવિત્વ એટલે જ તે બાબતની શક્યતાનું] અનિત્યત્વ (અર્થાત અન-અવસ્થંભાવિત્વ) એમ સમજવાનું છે. એ નિત્યત્વ અને અનિત્યત્વ એ પરસ્પર પ રહારથી (= એકબીજાને બાદ રાખીને) અસ્તિત્વ ધરાવતા હોઈ એક જ સ્થળે તેમના હવામાં વિરોધ ઊભું થાય છે એટલે કે બંનેનું તાદામ્યથી સાથે હેવું તે તર્કથી સંભવિત જ નથી). આવી સ્થિતિમાં [કયાંક] પરસ્પર પરિહારવાળા બે ધર્મોમાંથી એક જ્યારે દેખાય ત્યારે ત્યાં (= તે ધર્મ સાથે) બાકીના બીજા ધર્મના તાદામ્યને નિષેધ જ કર પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org