________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થોનુમાન
૭૩
7. तादात्म्यनिषेधश्च दृश्यतयाऽभ्युपगतस्य संभवति । यत एवं तादात्म्यनिषेधः क्रियते - "यद्ययं दृश्यमानो नित्यो भवेन्नित्यरूपो दृश्येत । न च नित्यरूपो दृश्यते । तस्मान्न नित्यः ।' एवं च प्रतिषेध्यस्य नित्यत्वस्य दृश्यमानात्मकत्वमभ्युपगम्य प्रतिषेधः कृतो भवति ।
'7. હવે, બે ધમોના પરસ્પર પરિવારને નિર્ણય એટલે કે એક પદાર્થના બીજા પદાર્થ સાથેના તાદાભ્યને નિષેધ જુદા જુદા સંજોગોમાં કઈ રીતે કરાય તે પ્રશ્નની ટૂંકી ચર્ચા પ્રસંગવશાત્ કરીએ ? કોઈ પણ ધર્મને દશ્ય કલ્પીને જ તેના [અન્ય સાથેના તાદામ્યને નિષેધ કરી શકાય; જેમ કે “જે આ અનુભવગમ્ય પદાથ નિત્યરૂપ હોય તો તે નિત્યરૂપ અનુભવા જોઈએ; પરંતુ તે નિત્યરૂપ અનુભવાતા નથી. માટે નિત્ય નથી. આમ નિત્યત્વને પ્રતિષેધ [અનિત્ય પદાર્થ વિષે કરવો હોય ત્યારે નિત્યત્વના દશ્યમાનપણાની કલ્પના કરીને તે કરાતા હોય છે.
- 8. वस्तुनोऽप्यदृश्यस्य पिशाचादेर्यदि दृश्यघटात्मकत्वनिषेधः क्रियते, दृश्यात्मकत्वमभ्युपगम्य कर्तव्यः-'यद्ययं दृश्यमानः पिशाचात्मा भवेत् पिशाचो दृष्टो भवेत्, न च दृष्टः, तस्मान्न વિરાજઃ તિ |
. વળી વસ્તુભૂત છતાં [આપણા જેવાને અદશ્ય એવા પિશાચાદિના પણ દશ્ય એવા ઘટ સાથેના તાદામ્યનો નિષેધ કરાય ત્યારે [અદશ્ય એવા] પિશાચાદિની [પણ] દર્શનયોગ્યતા કલ્પીને તે નિષેધ કરવો પડે છેઃ “જે આ દશ્યમાન ઘડો પિશાચરૂપ હોય તો પિશાચ પણ દષ્ટ થાય; પણ [ધડો જેવાથી કંઈ પિશાચ દષ્ટ થતું નથી. માટે તે પિશાચ નથી.”
9. दृश्यात्मत्वाभ्युपगमपूर्वको दृश्यमाने घटादौ वस्तुनि वस्तुनोऽवस्तुना वा दृश्यस्यादृश्यस्य ૨ તાદ્રારમ્યાતિવેષઃ | તથા ૨ સત, યથા ઘટસ્થ દરમ્યવાગ્યે પ્રતિવેષો દરથાનુપમેदेव, तद्वत् सर्वस्य परस्परपरिहारवतोऽन्यत्र दृश्यमाने निषेधः दृश्यानुपलम्भादेव । तथा चास्यैवंजातीयकस्य प्रयोगस्य स्वभावानुपलब्धावन्तर्भावः ।।
9. [આમ એકંદરે કહીએ તો] વસ્તુભૂત કે [આકાશપુષ્પાદિ] અવસ્તુભૂત, દશ્યરૂપ કે અદશ્યરૂપ એવા પદાર્થના, દશ્યમાન એવા ઘટાદિ પદાર્થ સાથેના તાદામ્યનો પ્રતિષેધ તેમને દશ્યરૂપ કપીને જ કરાય છે. વાત આમ છે તેથી જેમ ઘડાનું દશ્યપણું કલ્પીને [ભૂતલાદિમાં તેનો પ્રતિષેધ દશ્યાનુપલબ્ધિરૂપ લિંગથી જ કરાય છે, તેમ પરસ્પરપરિહાર કરનારા બે પદાર્થ કે ધર્મમાંથી એકનું દર્શન થાય ત્યારે તેનામાં અન્ય [ના તાદાભ્યને નિષેધ (=અભાવનિર્ણય) દશ્યાનુપલબ્ધિથી જ કરાય છે [ને એ રીતે એ બે ધમાં કે પદાથો પરસ્પર પરિહારથી રહે છે તે વાતની ખાતરી થાય છે]. માટે [એક પદાર્થના અન્ય પદાર્થ સાથેના તાદાનો અભાવ સાધતા] આ પ્રકારના પ્રયોગને સ્વભાવાનુપલબ્ધિ [રૂપ પ્રથમ પ્રકાર અર્થાત દશ્યાનુપલબ્ધિમાં જ અંતર્ભાવ ગણુ. પરંતુ કોઈ એક ધર્મના વિરુદ્ધ ધર્મની ઉપલબ્ધિ નહિ પણ વિરુદ્ધ ધર્મથી વ્યાપ્તની ઉપલબ્ધિ થાય ત્યારે આ વિરુદ્ધવ્યાપલબ્ધિને પ્રયોગ થાય.] (૩૬)
ન્યા, બિ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org