________________
૭૪
ન્યાયબિન્દુ कार्यविरूद्धोपलब्धिर्यथा - नेहाप्रतिबद्धसामर्थ्यानि शीतकारणानि
સતિ, વનિતિ રૂા કાર્યવિરુદ્ધોપલબ્ધિ [એ સાતમો પ્રકાર છે; જેમ કે : અહીં અહિત સામર્થ્યવાળાં શીતકારણે નથી; કારણ કે અગ્નિ છે. (૩૭)
1. પ્રતિશ્ય યા ા ત વત વિદ્યું તોપઢાળમ્ – ગત | સૂતિ ધર્મ | अप्रतिबद्धं सामर्थ्य येषां शीतकारणानां शीतजननं प्रति, न तानि सन्तीति साध्यम् । बढेरिति हेतुः । . 1. જે પ્રતિધ્ય હેય તેનું જે કાર્ય હોય, તેનાથી જે વિરુદ્ધ હોય તેની ઉપલબ્ધિનું ઉદાહરણ અહીં અપાયું છે. “અહીં” એ શબ્દ દ્વારા ધમી ઉલ્લેખાય છે. શીત જન્માવવામાં જેમનું સામર્થ્ય કુંઠિત ન હોય તેવાં શીતકારણો નથી - તે સાધ્ય છે. [શીતનિવારણક્ષમ વિશિષ્ટ] અગ્નિ તે હેતુ છે.
2. यत्र शीतकारणान्यदृश्यानि, शीतस्पर्शोऽप्यदृश्यस्तत्रायं हेतुः प्रयोक्तव्यः । दृश्यत्वे तु शीतस्पर्शस्य तत्कारणानां वा कार्यानुपलब्धिदृश्यानुपलब्धिर्वा गमिका । तस्मादेषाप्यभावसाधनी । ततो यस्मिन् उद्देशे सदपि शीतकारणमदृश्यं शीतस्पर्शश्च दूरस्थत्वात्प्रतिपत्तुः; वह्निर्भास्वरवर्णत्वात् दूरादपि दृश्यः तत्रायं प्रयोगः इति ।
2. જ્યાં શીતકાર અથવા શીત બેમાંથી એકેનો સીધો અનુભવ થવાના સંજોગે ન હોય ત્યાં આ હેતુને પ્રયોગ કરવો જોઈએ. જ્યાં શીત સ્પશન કે તેનાં અમુઠિત કારણો [ને અભાવ] અનુભવગમ્ય હોય ત્યાં તે અનુક્રમે કાર્યની અનુપલબ્ધિ કે દશ્યાનુપલધિનો પ્રયોગ જ ઇષ્ટ કાર્ય સાધી આપશે. આમ [આટલી શરતને અધીન રહીને] આ [સાતમાં પ્રકારની અનુપલબ્ધિ પણ અભાવ સિદ્ધ કરી આપે છે. તો, સ્થળના દૂરપણાને લીધે જે પ્રદેશથી અમુક સ્થળે શીતકારણ હોય તો યે અદશ્ય રહેતું હોય અને શીતસ્પર્શ પણ અનુભવગમ્ય ન હોય, પરંતુ અગ્નિ તેના ઊજળા વણને લીધે દૂરથી પણ દેખાતા હોય ત્યાં આ પ્રયોગ સંભવે. (૩૭)
સાવવિદ્રોપશ્વિથા – નાત્ર કુવારપ, વત્તેજિત રૂા - વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ (એ આઠમે પ્રકાર છે]; જેમ કે: અહીં હિમને સ્પર્શ નથી; કારણ કે [અહી] અગ્નિ છે. (૩૮)
- 1. प्रतिषेध्यस्य यद् व्यापकं तेन यविरुद्धं तस्योपलब्धिरुदाहर्तव्या यथेति । अत्रेति धर्मी । तुषारस्पर्शो नेति साध्यम् । वढेरिति हेतुः ।
1. પ્રતિષેધ્ય ધર્મનું જે વ્યાપક હેય તેનાની જે વિરુદ્ધ હોય તેની ઉપલબ્ધિનું ઉદાહરણ આ સૂત્રમાં આપવા ધાયું છે. “અહી” એ શબ્દથી ધમી ને ઉલ્લેખ છે. હિમના સ્પર્શને અભાવ સાધ્ય છે, અને [વિશિષ્ટ] અગ્નિ તે હેતુ છે.
2. यत्र व्याप्यस्तुषारस्पर्शो व्यापकश्च शीतस्पर्शो न दृश्यस्तत्राय हेतुः । तयोदृश्यत्वे स्वभावस्य व्यापकस्य चानुपलब्धिर्यतः प्रयोक्तव्या । तथा च सत्यभावसाधनीयम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org