________________
ન્યાયાએ
હેવાથી બુદ્ધિમાન લેકે તેને સ્વીકાર કરી લેશે નહિ; તો પછી એ ત્રણે બાબતો શરૂઆતમાં જ કહેવાનો અર્થ શો ?
9. सत्यम् । अश्रुते प्रकरणे कथितान्यपि न निश्चीयन्ते । उक्तेषु त्वप्रमागकेष्वप्यभिधेयादिषु संशय उत्पद्यते । संशयाच्च प्रवर्तन्ते । अर्थसंशयोऽपि हि प्रवृत्त्यङ्गम् प्रेक्षावताम् । अनर्थसंशयोऽपि निवृत्त्यङ्गम् । अत एव शास्त्रकारेणैव पूर्व सम्बन्धादीनि युज्यन्ते वक्तुम् । व्याख्यातॄणां हि वचनं क्रीडाद्यर्थमन्यथापि सम्भाव्येत । शास्त्रकृतां तु प्रकरणप्रारम्मे न विपरीताभिधेयाद्यभिधाने प्रयोजनमुत्पश्यामो नापि प्रवृत्तिम् । अतस्तेषु संशयो युक्तः ।
. વાત સાચી. ગ્રંથ સાંભળી લીધા પહેલાં એ કહેવામાં આવ્યાં હોય તે થે તેમની યથાર્થતાન] નિશ્ચય બંધાતા નથી. પણ બીજી રીતે વિચારીએ તો કશા પ્રમાણ વગર તેમનું કથન કરવાથી સંશય ઉત્પન્ન થાય છે, અને સંશય થવાથી તો [જિજ્ઞાસુઓ ગ્રંથશ્રવણમાં પ્રવૃત્ત થાય છે; કારણ કે કોઈ વસ્તુ વિષે તેનાથી પોતાને અર્થ કદાચ સરે' એ પ્રકારને સંશય પણ બુદ્ધિમાનને તિ વસ્તુમાં] પ્રવૃત્તિ કરાવનારું પરિબળ બની રહે છે. અને તિથી ઊલટું] કોઈ વસ્તુ અનર્થરૂપ હોવાનો સંશય એ તિમાંથી નિવૃત્તિ કરાવનારું પરિબળ બની રહે છે. આ કારણથી [મૂળ શાસ્ત્રકારે જ આરંભે સંબધ વગેરે કહેવાં તે યોગ્ય છે; કારણ કે [મૂળ શાસ્ત્રકાર કે સૂત્રકારને બદલે] માત્ર ટીકાકારે તેમનું કથન કરે તો કદાચ તે કથન ગત ખાતર પણું બેટું કરાયેલું સંભવી શકે. તેને બદલે ગ્રંથારંભે શાસ્ત્રકારોને વિષયવસ્તુ વગેરેનું વિપરીત કથન કરવા પાછળ કોઈ પ્રયોજન હેયે તેમ ક૯પી શકાતું પણ નથી કે ન તો તિવી પ્રવૃત્તિના ખરેખરા દાખેલા કયાં ય જોવા
છે. આથી વિષયવસ્તુ વગેરે બાબતના એમના કથન વિષે [પ્રવર્તક એવો અનુકૂળ] સંશય થાય તે યોગ્ય જ છે.
10 अनुक्तेषु तु प्रतिपत्तभिर्निष्प्रयोजनमभिधेयं संभाव्येतास्य प्रकरणस्य काकदन्तपरीक्षाया इव, अशक्यानुष्ठानं वा ज्वरहरतक्षकचूडारत्नालङ्कारोपदेशवत्, अनभिमतं वा प्रयोजनं मानृविवाहक्रमोपदेशवत्, अतो वा प्रकरणाल्लघुतर उपायः प्रयोजनस्य, अनुपाय एव वा प्रकरणं सम्भाव्येत ।
10. બીજી બાજુ જે વિષયવસ્તુ આદિનું કથન કરવામાં આવ્યું ન હોત તો કદાચ જિજ્ઞાસુઓ એવી કલ્પના કરત કે કાગડાના દાંત અંગેની વિચારણાની જે આ ગ્રંથનું વિષયવસ્તુ પણ કશી ગરજ સારે એમ નથી, કાં તો “જવર મટાડવા તક્ષક નાગની ફેણું પરને મણિ ધારણ કરવો’ એ પ્રકારની સલાહની જેમ આને ઉપદેશ પણ આચરી ન શકાય તેવો [અઘરો] માની લેવાત, અથવા તો વળી કાઈકને પોતાની માતા સાથે વિવાહ કરવાના ઉપદેશની જેમ આ ગ્રંથનું પ્રયોજન અમાન્ય હોવાની શંકા થાત, અથવા ઈષ્ટ પ્રયોજન માટે આ ગ્રંથ કરતાં અન્ય વધુ સરળ ઉપાય હોઈ શકે એમ પણ કેાઈ વિચારત, અથવા આ ગ્રંથ [પ્રયોજન સિદ્ધ કરવાનો] ઉપાય નથી એવું પણ કદાચ ધારી લેવાત.
11. एतासु चानर्थसम्भावनास्वेकस्यामप्यनर्थसम्भावनायां न प्रेक्षावन्तः प्रवर्तन्ते । अभिधेयादिषु तूक्तेम्वर्थसम्भावना अनर्थसम्भावनाविरुद्धा उत्पद्यते । तया तु प्रेक्षावन्तः प्रवर्तन्ते । इति प्रेक्षावतां प्रवृत्त्यङ्गमर्थसम्भावनां कर्तुं सम्बन्धादीन्यभिधीयन्त इति स्थितम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org