________________
૧૬
તૃતીય પરિછેદ પારાશામાન તે જ વાત [વધુ ફુટ રીતે ] કહે છે :
કારણ કે સામક તરીકે કે અનાત્મક તરીકે પ્રસિદ્ધ હોય એવા કશામાં પ્રાણદિની [સત્તા સિદ્ધ થયેલી નથી. (૧૧)
1. सात्मकत्वेनानात्मकत्वेन वा विशेषेण युक्ते प्रसिद्धे निश्चिते वस्तुनि प्राणादेर्धर्मस्य सर्ववस्तुध्यापिनोः प्रकारयोरेकत्र नियतसद्भावस्यासिद्धस्नैकान्तिकः, अनिश्चितत्वात् ।
1. “સાત્મક” કે “અનાત્મક' એક વિશિષ્ટ રૂપે પ્રસિદ્ધ એટલે કે નિશ્ચિત થયેલી વસ્તુમાં, [અર્થાત ] સર્વાવસ્તુવ્યાપી એવા એ પ્રકારમાંથી એકમાં જ પ્રાણદિની નિયત સત્તાની અસિદ્ધતાને કારણે [તે હેતુ ] અનૈતિક છે, કારણ કે તે, [ સાધ્યની સત્તા બાબત ] અનિશ્ચિત (= અનિશ્ચાયક ) છે.
2. तदेवमसाधारणस्य धर्मस्थानैकान्तिकत्वे कारणद्वयमभिहितम् ॥
2. આમ [માત્ર પક્ષવ્યાપી એવા અર્થાત ] અસાધારણ ધર્મના અનૈકાન્તિકપણું પાછળનાં બે પરિબળે [ સૂત્રકારે પોતે જ ] કહ્યાં. (૧૦૧)
पक्षधर्मश्च भवन् सर्वः साधारणोऽसाधारणो वा भवत्यनैकान्तिकः । तस्मादुपसंहारव्याजेन पक्षधर्मत्वं दर्शयति --
तस्माज्जीवच्छरीरसंबन्धी प्राणादिः सात्मकादनात्मकाच्च सर्व स्माद व्यावृत्तत्वेनासिद्धेस्ताभ्यां न व्यतिरिच्यते ॥ १०२ ।।
જે કોઈ હેતુ પક્ષના ધર્મ તરીકે હોય અને સાથે કાં તે [ પક્ષ અને વિપક્ષ વિષે ] સાધારણ સત્તાવાળે હેય, કે [તે ઉભયમાં અવ્યાપી હોય એટલે કે માત્ર પક્ષમાં ] અસાધારણ રૂપે રહેલે હોય તો તે અનેકાતિક હોય છે. આથી ઉપસંહારને બહાને, [ પ્રાણદિ પણું] પક્ષધરૂપ છે તે તરફ ધ્યાન દોરે છે :
તેથી જીવતા શરીર સાથે સંબંધ ધરાવતા પ્રાણાદિ, બધા સાત્મક અને વળી અનાત્મકમાંથી વ્યાવૃત્ત હેવાનું સિદ્ધ થયું ન હોવાથી તે બે પ્રકારેથી અલગ [ સિદ્ધ ] થઈ શકે એમ નથી. (૧૨)
1. तस्मादित्योदिना । जीकच्छरीरस्य संबन्धी, पक्षधम' इत्यर्थः । यस्मात्तयोरेकत्रापि न निवृत्तिनिश्चयस्तस्मात्ताभ्यां न व्यतिरिच्यते ।
1. “ક્વતા શરીર સાથે સંબંધ ધરાવતા” એટલે કે [ જીવતા શરીર ] પક્ષના ધર્મ એવા [ પ્રાણાદિ ]. તે બે( =સાત્મક અને અનાત્મક રૂપ રાશિ)માંથી એકમાં પણ પ્રાણદિના [ નિયત] અભાવને નિશ્ચય થયો ન હોઈ પ્રાણાદિ તે બંનેથી ય (= બંનેમાંથી કોઈ એક નિશ્ચિત વગથી) વ્યાવૃત્ત કહી શકાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org