________________
૧૬૪
ન્યાયાભદુ2. वस्तुधर्मो हि सर्ववस्तुव्यापिनोः प्रकारयोरेकत्र नियतसद्भावो निश्चितः प्रकारान्तरान्निवर्तेत । अत एवाह - सात्मकादनात्मकाच्च सर्वस्माद् वस्तुनो व्यावृत्तत्वेनासिद्धेरिति । प्राणादिस्तावत् कुतश्चिद् घटादेनिवृत्त एव । तत एतावदवसातुं शक्यम् - सात्मकादनात्मकाद्वा कियतो निवृत्तः । सर्वस्मातु निवृत्तो नावसीयते । ततो न कुतश्चिद्व्यतिरेकः ।।
2. કહેવાને ભાવ એ છે કે સવવસ્તુવ્યાપી એવા બે પ્રકારમાંથી એક પ્રકારમાં જ નિયત થયેલી સત્તાવાળો વસ્તુધર્મ હોય તે બીજા પ્રકારમાંથી [ અવશ્ય] નિવૃત્ત ઠરે. આ [ નિયમ ]. ના અનુસંધાનમાં જ [ સૂત્રમાં ] “બધા સાત્મક અને વળી (=અથવા) [બધા ] અનાત્મકમાંથી વ્યાવૃત્ત હોવાનું સિદ્ધ થયું ન હોવાની હકીકત ઉલ્લેખી છે; [ને તે દ્વારા પ્રાણદિરૂપ હેતુ, એ નિયમની શરત પૂરી કરી શકતો નથી એ વાત તરફ ધ્યાન દોર્યું છે.] અલબત્ત, એટલું ખરું કે પ્રાણાદિ ઘડે વગેરે કેટલી ચીજોમાંથી [ વ્યક્તિગત રીતે] તે અવશ્ય નિવૃત્ત [ હોવાનું સિદ્ધ] છે. તે પરથી માત્ર એટલું જ નક્કી થઈ શકે છે કે પ્રાણદિ કાં તો માત્મા કાં તે અનાત્મક એવા કેટલાક પદાથોથી [ વ્યક્તિગત રીતે ] નિવૃત્ત છે; પરંતુ સર્વ [ સાત્મક કે સર્વે અનાત્મક ]થી નિવૃત્ત હોવાનું નક્કી થઈ શકતું નથી. તેથી તે બેમાંથી અમુક [ એક આખા વગjથી તેને વ્યતિરેક [ સિદ્ધ થઈ શકતો ] નથી. (૧૦૨)
यद्यवमन्वयोऽस्तु तयोनिश्चित इत्याह --
તાતિ | શરૂ I [કોઈ વળી કદાચ કહે: ] “જો એમ હોય, તે તે બેમાંથી [એક સાથે પ્રાણદિને ] અન્વય તે નિશ્ચિત હોઈ શકે.” આથી કહે છે :
તેની સાથે અન્વય [પણ] નથી. (૧૦૩) 1. न तत्र सात्मकेऽनात्मके वाऽर्थेऽन्वेति - अन्वयवान् प्राणादिः ॥
1. પ્રાણાદિને તેની સાથે, એટલે કે કાં તે સાત્મક, કાં તે અનાત્મક પદાર્થો સાથે અન્વયે પણ [ નિશ્ચિત થયેલ ] નથી. (૧૦૩)
સુરત ટૂલ્યહિ – પારમજુસ | ૨૦૪ ||
કેમ ?” તો કહે છે : કારણ કે એકાત્મકની અંદર પણ સિદ્ધિ થઈ નથી. (૧૦૪).
1. एकात्मन्यपीति । एकात्मनि सात्मकेऽनात्मके वाऽसिद्धः कारणात् । वस्तुधर्मतया तयोद्ध'योरेकत्र वा वर्तत इत्यवसितः प्राणादिः । न तु सात्मक एव निरात्मक एव वा वर्तते इति कुतोऽन्वयनिश्चयः ॥
1, એકાત્મક( =એક નિશ્ચિત સ્વરૂપવાળા એટલે કે એક જ પ્રકારનાની અંદર એટલે કે કાં તે સાત્મક, કાં તે અનાત્મક [ એમ એક નિશ્ચિત રાશિ ] વિષે [ પ્રાણાદિનું અસ્તિત્વ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org