________________
कस्मादन्यगश्यभाव इत्याह૩મનો કૃત્તિવ્યાખ્યt ga I 3 | “અન્ય રાશિને અભાવ કેમ છે?” એના જવાબરૂપે કહે છે:
કારણ કે આત્માનાં વૃત્તિ કે વ્યવદના વિકપ ] વડે સવને સંગ્રહ થાય છે. (૯)
1. आत्मनो वृत्तिः सद्भावो न्यवच्छेदोऽभाकः । ताभ्यां सर्वस्य वस्तुनः संग्रहात् क्रोडीकरणात् । यत्र ह्यात्माऽस्ति तत् सात्मकम् । अन्यन्निरात्मकम् । ततो नान्यो राशिरस्तीति संशयहेतुत्वकारणम् ।।
1. આત્માની વૃત્તિ એટલે સત્તા, અને તેને વ્યવછેદ એટલે અભાવ. તે બંને [ શક્યતાઓ]માં સર્વ કઈ વસ્તુને સંગ્રહ એટલે કે સમાવેશ થઈ જાય છે; કારણ કે જે વસ્તુમાં આત્મા હોય તે સાત્મક કહેવાય અને બાકીનું [ બધું જ] નિરાત્મક હોવાનું. તે બંને સિવાય કે અન્ય દૂધમવાળે ] રાશિ (= વગ) શક્ય નથી. [ જીવતા શરીરમાં પ્રાણદિની સત્તા] સંશય હેતુ બને છે તેમાં આ પરિબળ ભાગ ભજવે છે. (૯૯)
प्रकाराभ्यां सर्ववस्तुसंग्रह प्रतिपाद्य द्वितीयमाह -- नाप्यन्योरेकत्र वृत्तिनिश्चयः ॥ १०० ॥
બે પ્રકારમાં સવ વસ્તુઓના સંગ્રહ [-રૂપ પ્રથમ કારનું પ્રતિપાદન કરીને બીજું [ સંશયનું કારણ ] કહે છે :
વળી આ બંનેમાંથી એક વિષે [હેતુની] વૃત્તિને નિશ્ચય પણ નથી, (૧૦૦)
1. नाप्यनयोः सात्मकानात्मकयोर्मध्य एकत्र सात्मकेऽनात्मके वा वृत्तेः सद्भावस्य निश्चयोऽस्ति । द्वावपि राशी त्यक्त्वा न वर्तते प्राणादिः, वस्तुधमत्वात् । ततश्चानयोरेव वर्तते इत्येतावदेव शतम् । विशेषे तु वृतिनिश्चयो नास्तीत्ययमर्थः ।।
1. આ બંનેમાંથી એટલે સાત્મક અને અનાત્મક એમાંથી એકમાં, એટલે કે (માત્ર 1 સાત્મક વિષે કે માત્ર અનાત્મક વિષે [ પ્રાણદિમસ્વરૂપ હેતુની ] વૃત્તિ કિંવા સત્તાનો નિશ્ચય પણ નથી. હવે પ્રાણાદિ વસ્તુધર્મ હોઈ [ વસ્તુમાત્રને આવરી લેતા ] બંને ય રાશિઓને છેડીને અન્યત્ર રહી શકે એમ નથી. એથી આ બેમાંથી એક સાથે જ તે રહે છે એટલું જ [પાકે પાયે ] જાણું શકયું છે; પણ [એ બેમાંથી નક્કી એક એવા ] વિશેષ [ રાશિ ] વિષે હેતુની સત્તાને નિશ્ચય નથી – એવું [એકંદર] તાત્પર્ય છે. (૧૦૦)
तदाह सात्मकरवेनानात्मकत्वेन वा प्रसिद्ध प्राणादेरसिद्धः ॥१०१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org