SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ન્યાયબિન્દુ ડિપણ કાર્યવિરુદ્ધ કાર્યોપલબ્ધિ ઈત્યાદિ પ્રકારે પણ પ્રયોજાવા શકય છે. બીજી બાજુ દેતુવિખ્યુમાં રકમાવાનુ પરિષ, વાવ દાનષિ અને ઝારખાનુપબ્ધિ એમ ત્રણ પ્રયોગો જ સ્વીકાર્યા છે, જોરે પ્રાણar #ના સ્વાર્થનુવાન-વરિોમાં આઠ પ્રકાર સ્વીકાર્યા છે. બીજી બાજુ, ધમકીતિના મતો યથાતથ ઉતારનારા જયંતભઠ્ઠ ન્યાયમંડનમાં આ અગિયારે ય અનુપલબ્ધિપ્રયોગો ઉતારે છે. (જુઓ : વિનીતદેવની ટીકાની શ્રી મૃણાલકાતિની આવૃત્તિ, પૃ. 140 પરની નોંધ 27 અને પૃ. 152 પરની નેંધ 32.) સૂત્ર૪૩ઃ કામે અર્થ ધર્મોત્તર “શબ્દવ્યાપારને ભેદ' કરે છે. આ અથધટન અપર્યાપ્ત લાગે છે. આ બધામાં શબ્દવ્યાપારના ભેદ તે તે મને વ્યાપારભેદનું બાહ્ય લક્ષણમાત્ર છે. તેથી પ્રજાને અત્રે મનોવ્યાપારભેદ તરીકે ઘટાવવા જોઈએ. સૂત્ર ૪૪ : સૂત્રગત ડ્યૂવછેરાતીતિ એ પદને અર્થ ધર્મોત્તર “પ્રતિષેધની પ્રતીતિ એવો કરે છે. અહી પ્રતિષેધરને અથ” “ અભાવ” લેવાનું હોય તે સિવાય અર્થ બંધ બેસતું નથી. 'પ્રતિષેધ 'ને અર્થ સામાન્ય રીતે તે કાં તે “અભાવનું પ્રતિપાદન ” અથવા તે “કોઈ ક્રિયા ન કરવાની આજ્ઞા ” એવો થાય. એ દષ્ટિએ પ્રતિષેધ એ પ્રતીતિ વિષય નહિ પણ પ્રતિપાદનને વિષય છે. આ બધું જોતાં વ્યવછેરાતાંતિને અર્થ “ભિન્નતાની પ્રતીતિ ” કરવો વધુ સહજ ને સરળ લાગે છે. વળી વ્યવછેર શબ્દથી સૂત્રકારને અભાવ જ અભિપ્રેત હોત તો તેઓ કમાવપ્રતીતિઃ – એવો પ્રયોગ જ કરત. અહીં આ એકાદશ પ્રાગે પાછળ રહેલી ચિત્ત વ્યાપારોની ભિન્નતાની પ્રતીતિ નિર્દેશ સૂત્રકાર કરતા જણાય છે. આટલું સ્વીકારીએ તે આખા સૂત્રને અર્થ પણ વધુ સ્પષ્ટ બને છે ? અનુમાનના આવા વિવિધ પ્રયોગો એટલે કે આકારાના અનુભવના બાહુલ્યથી અનુમાતાને પોતાને પણ પોતે કરેલાં આવાં વિવિધ અનુમાન પાછળના ચિત્ત વ્યાપારની ભિન્નતાનું ભાન થાય છે. તાત્પર્ય એ કે આ પ્રયોગમાં માત્ર કથનરીતિને જ ભેદ ન હોતાં ચિત્ત વ્યાપારોને ભેદ છે; એ ચિત્ત વ્યાપાર સુનિશ્ચિત એવી ભિન્નતા ધરાવતા હોય છે. વિનીતદેવ કgવજીને પ્રથમ અર્થ તે “પ્રતિવેવ' જ આપે છે અને પ્રતીતિનો અર્થ, ભાષા સાથે કાંઈક છૂટ લઈને, “પ્રકાશન ' એવો આપે છે. વળી પ્રતીતિના આ અથની અસ્વાભાવિકતાથી સભાન થયા હોય તેમ પ્રતીતિના સહજ અને ધ્યાનમાં લઈને થT વઘતીતિર્વિરોગપ્રતિપત્તિઃ એમ વૈકલ્પિક અર્થ આપે છે. શ્રી કચેરબાસ્કી થવછેuતીતિને અનુવાદ આવો કરે છે : the distinct conception of what a negative Judgment represents internally. આ અથ અસ્પષ્ટ જણાય છે; જો કે તેઓ ટિપણમાં “વ્યવચ્છેદ' ને ઉપયુંકત સ્વાભાવિક અર્થ નોંધ છે ખરા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy