________________
દ્વિતીય પરિછેદ : સ્વાથનુમાન
૨૨8 સમજાવનારી પ્રાસંગિક આડયર્ચા કરવાને જ તેમને આશય છે. એક ભાવ (દા. ત. શૈત્ય) વિષે અન્ય નિયત ભાવ (દા.ત. ઉષ્ણતા)ની દશ્યાનુલબ્ધિ = સ્વભાવાનુ પલબ્ધિ)ના ભૂદર્શન વડે તે બંને ભાવના ભિન્ન સ્વરૂપને નિર્ણય અને તે બંને વચ્ચે વિરોધ નિશ્ચિત થાય છે. આમ આ વિધનિણયનું સાધક પ્રમણિ તે સ્વભાવાનુપલબ્ધિરૂપ પ્રયોગ જ છે એ વાત અહીં કહેવી છે. એક વાર બે ભાવ વચ્ચેને વિરોધ નકી થયો, એટલે એમાંથી એકને ભાવ તે અન્યને અભાવ સિદ્ધ કરે છે. હવે જ્યારે કોઈ ભાવના વિરુદ્ધ ભાવની ઉપલબ્ધિ સાક્ષાત નહિ પણ તેનાથી વ્યાપ્ત એવા અન્ય ભાવની ઉપલબ્ધિ દ્વારા થાય ત્યારે વિરુદ્ધવ્યાપ્તપલબ્ધિપ્રયોગને અવકાશ મળે છે. આ રીતે ટીકાને આ ઉત્તરાર્ધ સમજવાને છે. જુઓ ૧૦ ઘ૦ : વિધારિત્તિ હારે દાનવસહ્ય વ્યારાત્ तदवगतविरोधेन तु व्याप्त यत्र दृश्यते विरुद्धमाप्तोपलम्भादेव विवक्षिताभावप्रतीतिरिति क्रिमवद्यम् ! ( અર્થ : વિરોધના જ્ઞાન વખતે દૃશ્યાનુપસંભને વ્યાપાર પ્રાશે. તે પ્રમાણ દ્વારા જેને [ અન્ય નિયત ભાવ સાથે 3 વિરોધ જાણવામાં આવેલો હોય તેવા ભાવથી વ્યાપ્ત પદાર્થ
જ્યાં દેખાય ત્યાં વિરપાસે પસંભથી વિવક્ષિત અભાવની પ્રતીતિ થાય છે. આમાં કયાં કશી વિસંગતિ છે?) સૂત્ર ૩૮ :
ધર્મોત્તરતી સમજૂતી મુજબ ઃ નિષેધ્ય એવા તુષારસ્પશનું વ્યાપક તે શી ૫a. વિશેષ, વળી તેનું વ્યાપક તે શીતપર્શ સામાન્ય અને તેનું વિરુદ્ધ તે અગ્નિ. જે આને માન્ય કરીએ તે આ ઉદાહરણમાં “વ્યાપક પકવિરુદ્ધો લબ્ધિને પ્રયોગ માનવ ન પડે ? અત્રે શીતસ્પશવિશેષ અને શીતસ્પર્શ સામાન્ય એમ બે ભેદે ઊભા કરવાથી આ વિસંગતિ ઊભી થાય છે. સૂત્રકારને એ બે ભેદ અને અભિપ્રેત ન હોય એમ માનવું જ સંગત લાગે છે. વિનીદેવ આ બેને ભેદ કરતા નથી.
અહીં શીતસ્પર્શના વિરુદ્ધ તરીકે ઉષ્ણસ્પર્શને નહિ પણ અગ્નિને ગયે છે તે તે બૌદ્ધ દષ્ટિ મુજબ અમિ એ ઉષ્ણુપર્ણરૂપ જ છે ( = તેથી ભિન્ન નથી) એ વાતને ધ્યાનમાં રાખીને, એમ લાગે છે. સૂત્ર ૩૯ :
'ધર્મોત્તરે આ પ્રયોગ માટે પાણીના ધરાની પાશ્વભૂમિકા કાપી છે. તેને બદલે અંધારી રાત્રીના ખુલ્લા પ્રદેશને લક્ષીને આવું અનુમાન સંભવિત બનાવવું વધારે સહજ લાગે છે – આવી ટીકા દુક કરે છે. જુઓ ૬૦ ઘ૦ : અને પુનāવિષે વિષય પરિત્યજાયેં વિષયરૂપ થતા શિબિસ્થામાંssળાવિત ત્તિ ન બતામઃ ( અર્થ : ધર્મોત્તરે આવા પ્રદેશની કલ્પના છેડીને અન્ય પ્રકારને પ્રદેશ પ્રતિપાદિત કરીને શા માટે કિલષ્ટતા વહોરી હશે તેની અમને ખબર પડતી નથી.) સૂત્ર ૪૧ :
અહીં અગિયાર અનુપલબ્ધિપ્રયોગોનું વર્ણન પૂરું થયું દુક કહે છે કે આ અગિયાર પ્રકારે તે નમૂનાદાખલ કહ્યા છે. આ ઉપરાંતના વ્યાપકવિરુદ્ધકાપલબ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org