________________
તૃતીય પછિદ : પરાર્થનુમાન
२१८ कुत एतदित्याह --
तदधिकरणत्वाद्विवादस्य ।। ४६ ।। આમ કેમ તે સમજાવે છે : કારણ કે વિવાદનું અધિકરણ તે હોય છે. (૪૬)
1. तदिति । सोऽर्थोऽधिकरणमाश्रयो यस्य स तदधिकरणो विवादः । तस्य भावस्तत्त्वम् । તક્ષ્માવિતિ | -
1. “અધિકરણ” એટલે આશ્રય. વિવાદ તેને ( સાધ્યને) આશ્રયે હોય છે. આ કારણે [ અનુક્ત સાધ્ય પણ સામર્થ્યથી કહેવાઈ જાય છે.]
2. एतदुक्तं भवति -- यस्मात्, विवाद निराकर्तुमिच्छता वादिना साधनमुपान्यस्त, तस्मात् यत् अधिकरण विवादस्य तदेव साध्यम् । यतो विरुद्ध वादमपनेतु साधनमुफ्न्यस्त तच्चेन्न साध्यं, किमिदानी जातिनियत किचित् साध्यं स्यादिति ॥
2. કહેવાને ભાવ આવો છે : વાદીએ વિવાદ( =વિરુદ્ધ મત)નું નિરાકરણ લાવવા માટે સાધન રજૂ કર્યું હોય છે, તેથી વિવાદનું જે અધિકરણ હોય તે જ સાધ્ય હોય; મરણ કે જે વિરુદ્ધ મતને નિરાસ કરવા માટે સાધન રજૂ કર્યું હોય તેને વિષયભૂત ધર્મ] જે સાધ્ય ન હોય તે પછી શું સાધ્યત્વની કઈ વિશેષ જાતિવાળું હોય તેને સાધ્ય માનવું ? ( ૪૬)
अनुक्तमपि परार्थानुमाने साध्यमिष्टम् । तदुदाहरति -- . यथा पार्थाश्चक्षुरादयः सघातत्वाच्छयनासनाचगवदिति । अत्रात्मार्था इत्यनुक्तावप्यात्मार्थता साध्या। तेन नेोक्तमात्रमेव साध्यमित्युक्तं भवति ॥४७॥
[ આમ] પરાથનુમાનમાં અનુક્ત એવા સાધ્યને પણ ઈટ ગણી શકાય; તેનું ઉદાહરણ આપે છે :
ચક્ષુ આદિ પરાર્થે છે; કારણ કે તે અનેકના સંઘાતરૂપ છે;
જેમ કે શયન, આસન આદિ [ સાધનરૂ૫] અંગો, - આ અનુમાનમાં [પરાર્થને સ્થાને ! 'આત્માથે' એમ ભલે કહ્યું ન હોય, તો પણ એ આત્માર્થપણું જ સાધ્ય છે. તેથી ઉક્ત તે જ સાધ્ય હોય એવું નથી – એમ સમજાય છે. ( ૪૭ )
1. परार्था इति । चक्षुरादिये षां श्रोत्रादीनां ते चक्षुरादय इति धर्मी। परस्मायिमे परार्थी इति साध्य पारार्ण्यम् । संघातत्वादिति हेतुः । व्याप्तिविषयप्रदर्शन च शयनासनाचकावदिति । शयनमासनं च ते आदी यस्य तच्छयनासनादि पुरुषोपभोगाङ्ग संघातरूपम् तद्वत् । अत्र प्रमाणे यदध्यात्माांश्चक्षुरादय इत्यात्मार्थता नोक्ता, अनुक्तावप्यात्मार्थता साध्या ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org