________________
૧૨૦
ન્યાયબિન્દુ 1. “ચક્ષુ આદિ” એટલે આંખ, કાન વગેરે; આ ધમી છે. “પરા ' એટલે પર માટે. આમ પરાર્થતા તે સાધ્ય છે. “સંઘાતરૂપ હોવું' તે હેતુ છે. [ “જે જે સંઘાતરૂપ હોય તે પરાર્થ હોય એવી ] વ્યાપ્તિના [ પ્રમાણરૂપ ] વિષયને [ દૃષ્ટાંતરૂપે ] બતાવવા “શયન, આસન આદિ અંગે નો ઉલ્લેખ કર્યો છે. શયન. આસન આદિ પુરૂષના ઉપભોગનાં [ સર્વ ] અગ સંધાતરૂ૫ ( =વિવિધ ઘટકોમાંથી બનેલા સમુદાયરૂપ) હોય છે. તેની જેમ [ ચક્ષ આદિનું પણ સમજવું ]. જો કે અહીં રજૂ કરેલા પ્રમાણમાં ‘ચક્ષુ વગેરે આત્માથે છે ' એમ આત્માર્થતા [ સાધ્યરૂપે સ્પષ્ટ રીતે ] નથી કહી, તે પણ આત્માર્થતા જ સાધ્ય છે.
2, તથા હિ –– સત્યેનો “મર્યાત્મ' | તદ્વિદદ્ધ વીન્દ્રનોd “નાટ્યાત્મા’ શુતિ | ततः सांख्येन स्ववादविरुद्ध बौद्धबाद हेतूकृत्य विरुद्धवादनिराकरणाय स्ववादप्रतिष्ठापनाय च साधनमुपन्यस्तम् । अतोऽनुक्तावप्यात्मार्थता साध्या, तदधिकरणत्वाद्विवादस्य । शयनासनादिषु हि पुरुषोपभोगाङ्गेष्वात्मार्थत्वेनान्वयो न प्रसिद्धः । संघातत्वस्य पारार्थमात्रेण तु सिद्ध परार्था इत्युक्तम् ।
2. [ આમ કેમ તે ] વિગતે સમજીએ : સાંખ્ય [વાદી ] કહે છે: “આત્મા છે. ” તેની વિરુદ્ધ બૌદ્ધ કહે છે : “ આત્મા નથી.” તેથી સાંખ્ય વાદીએ [ આત્મા અંગેના ] પિતાના વાદ( =મંતવ્ય)થી વિરુદ્ધ એવા બૌદ્ધવાદને નિમિત્ત કરીને, તે વિરુદ્ધ વાદના નિરાકરણ માટે અને પોતાના વાદની સ્થાપના માટે [ ઉપર મુજબ ] સાધન રજૂ કર્યું છે. આ [ સંદર્ભ]ને લીધે, વગર કશે, “આત્માર્થતા” [ અને છેવટે આત્માનું અસ્તિત્વ ] એ જ તે [ પરાથનુમાન નું સાધ્ય બની રહે છે; કારણ કે વિવાદ તેને જ ( =આત્માના અસ્તિત્વને) આશ્રયે પ્રવર્તે છે. [આમ છતાં, અહીં વાદીએ “આત્માથે' ની જગાએ “પરાથે ' એમ સાધ્યને ઉલ્લેખ્યું છે તે નીચેની પરિસ્થિતિને વશ થઈને : દષ્ટાન તરીકે કહેલાં] પુરુષના ઉપભોગનાં અંગરૂપ રાયન, આસન આદિનો આત્મા થતા સાથેનો સંબંધ પ્રસિદ્ધ નથી:
એમાં રહેલા] સંધાતપણાને પરાર્થતા સાથે સંબંધ જ [ લેમાં સિદ્ધ છે. તેથી પાર્થ” એમ [સામાન્યરૂપે] કહ્યું છે; [એ પર' એટલે આત્મા એ વાત આ તબકકે ઉલ્લેખી નથી.].
3. चक्षुरादय इत्यत्रादिग्रहणाद्विज्ञानमपि परार्थ साधयितुमिष्टम् । विज्ञानाच्च पर आत्मैव स्यात् ।
3. [ હવે પરાથ માંના “પર' તરીકે અહીં વાદીને આત્મા જ અભિપ્રેત હોઈ શકે તે સિદ્ધ કરતા સંગે સમજીએ : ] “ચક્ષુ આદિ એમાં “આદિ’ શબ્દ ઠાસ, [ સાંખ્ય વાદીને પિતાને સંમત એવું બુદ્ધિસ્થ ] વિજ્ઞાન પણ [ ધમી તરીકે ] અભિપ્રેત હોવાથી, તેની પણ પરાર્થતા તે સાધવા માગે છે. હવે વિજ્ઞાનથી પર એ તે આત્મા જ હોઈ શકે.
4. परस्यार्थकारि विज्ञान सेत्स्यतीति सामर्थ्यादात्मार्थत्व सिध्यति चक्षुरादीनामिति मत्वा परार्थग्रहणं कृतम् ।
4. આમ [ ઉપર્યુંકત અનુમાનથી ] વિજ્ઞાન પણ પરને અર્થ સાધનાર સિદ્ધ થશે, અને પછી સંગના ] સામથી [ એ “પર” તે બીજું કશું નહિ પણ આત્મા એમ માનવાનું અનિવાર્ય બનતાં ચક્ષુ આદિ બધાની આત્માર્થતા સિદ્ધ થશે એમ માનીને પરાથે એવો [ સામાન્ય ] શબ્દ વાપર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org