________________
તૃતીય પરિછેદ : પરાથનુમાન
૧૨૧
5. तेनेष्टसाध्यत्ववचनेन नोक्तमात्रमपि तु प्रतिवादिनो विवादास्पदत्वाद्वादिनः साधयितुमिष्टमुक्तमनुक्त वा प्रकरणगम्यं साध्यमित्ययुक्तम् भवति ।।
5. આમ આ [ ઉદાહરણ ]થી, [ સા ધ્યની વ્યાખ્યામાં વાપરેલા ] “ઇષ્ટ' શબ્દને એ ભાવ સ્પષ્ટ થાય છે કે વાદીએ કહ્યો હોય તે જ ધમ સાધ્ય હોઈ શકે તેવું નથી; પ્રતિવાદીએ ઊભા કરેલા વિવાદને લીધે વાદી જે ધર્મ ખરેખર પ્રતિપાદિત કરવા ઇચ્છતે હોય તે ધમ ઉક્ત હોય તો પણું અને અનુક્ત હોય ને માત્ર ] પ્રકરણના સામર્થ્યથી સુસ્પષ્ટ થતું હોય તે પણ તે સાધ્ય જ ગણાય. (૪૭)
अनिराकृत इति एतल्लक्षणयोगेऽपि यः साधयितुमिष्टोऽप्यर्थः प्रत्यक्षानुमानप्रतीतिस्ववचनैर्निराक्रियते, न स पक्ष इति प्रदर्शनार्थम् ॥ ४८ ॥
સિદ્ધ કરવા ઘારેલે અર્થ આ લક્ષણના યોગવાળો હોય છતાં જે પ્રત્યક્ષ, અનુમાન, પ્રતીતિ કે સ્વવચનથી નિરસન પામતા હોય તો તે પક્ષ ન ગણ્ય એવું બતાવવા “અનિરાકૃત” એવું [ વિશેષણ પક્ષની વ્યાખ્યામાં] પ્રોક્યું છે, (૪૮).
1, अनिराकृत इति व्याख्ये यम् । एतत् इत्यनन्तरप्रकान्तं यत् पक्षलक्षणमुक्त साध्यत्वेनेष्टेत्यादि - एतल्लक्षणेन योगेऽप्यों न पक्ष इति प्रदर्शनार्थ प्रतिपादनायानिराकृतग्रहण कृतम् ।
1. [ પક્ષની વ્યાખ્યામાંના ] “અનિરાકૃત' ( = નિરસન નહિ પામેલ) એ શબ્દનું મહત્વ પણ સમજાવવાની જરૂર છે : “આ લક્ષણ” એટલે હમણાં જ ( = છેલ્લાં કેટલાંક સૂત્રોમાં) [ મૂળ વ્યાખ્યામાંના છેલા વિશેષણ સિવાયનાં વિશેષણોની, ] “સાધ્યરૂપે ઈન્ટ” આદિ [ સ્પષ્ટતાઓ ] દ્વારા જેટલું પક્ષનું લક્ષણ રજૂ કર્યું તેટલા લક્ષણને યોગ હોવા છતાં કઈ અર્થ પક્ષ ન હોઈ શકે એ બતાવવા “અનિરાકૃત” એવું [ વિશેષણ] ઉમેયુ છે.
2. कीदृशोऽर्थो न पक्षः साधयितुमिष्टोऽपीत्याह यः साधयितुमिष्टोऽर्थः प्रत्यक्ष चानुमान च प्रतीतिश्च स्ववचनं चैतैर्निराक्रियते विपरीतः साध्यते, न स पक्ष इति ॥
2કોઈ અર્થ સિદ્ધ કરવા ધારેલું હોય છતાં કેવું હોય તો પક્ષ ન કહેવાય તે સ્પષ્ટ કરે છે : સિદ્ધ કરવા ધારેલે જે અર્થ પ્રત્યક્ષ, અનુમાન, પ્રતીતિ અને સ્વવચન – એટલા [ માંથી ગમે તે એક] દ્વારા [ પણ] નિરસન પામતે હોય, એટલે કે વિપરીત સ્વરૂપને સિદ્ધ કરતો હોય તે પક્ષ ન કહેવાય. (૪૯)
તત્ર પ્રાનિરતિ યથા – અશ્રાવ શ રૂત્તિ 1 કર છે
તેમાં પ્રત્યક્ષથી નિરાકત [ પક્ષ] જેમ કે- “શદ અશ્રાવણ છે.' (૪૯) ___ 1. तत्रेति । तेषु चतुषु प्रत्यक्षादिनिराकृतेषु प्रत्यक्षनिराकृतः कीदृशः ? यथेति । यथाऽयं प्रत्यक्षनिराकृतस्तथान्येऽपि दृष्टध्या इति यथाशब्दार्थः ।
ન્યા. બિ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org