________________
તૃતીય પરિષદ : પરાર્થોનુમાન
૧૫ મરણ ઉલ્લેખી શકાય કે જેની અગાઉ વિજ્ઞાનની સત્તા હોય; અને વિજ્ઞાનનિરોધ–રૂપ મરણ ] જ [ પૂ] વિજ્ઞાનની સત્તાથી વ્યાપ્ત હોય છે, શેષમાત્રરૂપ મરણ] નહિ. એટલે હેતુ તરીકે કામ લાગી શકે તેવું મરણ વૃક્ષમાં અસિદ્ધ છે, જ્યારે જે શેષાભક મરણ સિદ્ધ છે તે હેતુરૂપ નથી.
5. दिगम्बरस्तु साध्येन म्याप्तमव्याप्त वा मरणमविविच्य मरणमात्रं हेतुमाह । तदस्य वादिनो हेतुभूतं मरण न ज्ञातम् । प्रतिवादिनस्तु ज्ञातमतोऽसिद्धम् । यदा तु वादिनोऽपि ज्ञातं तदा वादिनोऽप्यसिद्ध स्यादिति સ્નાય: I
5. [ અહીં પૃથક્કરણ કરતાં સમજાય છે કે] દિગંબર વાદીએ સાધ્ય (=વિજ્ઞાનાદિ. રૂપ ચૈતન્ય)થી વ્યાપ્ત મરણ (એટલે કે વિજ્ઞાનાન્નિા નિરોધરૂપ મરણ) અને સાથી અવ્યાપ્ત મરણ (= માત્ર શેષરૂપ મરણ) – એ બંનેનું જુદાપણું ધ્યાનમાં લીધા વગર મરજીમાત્રને હેતુ તરીકે કહ્યું છે. એટલે આ વાદીને ધમીમાં [ સાચા ] હેતુરૂપ મણને નિશ્ચય થયેલ નથી. શેષરૂપ મરણ વૃક્ષોમાં અનુભવાતું હોઈ વાદીએ [ તાવિ મરણના ] અજ્ઞાનથી [એ] શેષરૂપ મરણને [ લિંગભૂત મણિરૂપે ] સિદ્ધ માન્યું છે; જ્યારે પ્રતિવા દીને તે [તવિક મરણની ] ખબર હોવાથી, [ વક્ષેમાં મરણરૂપ હેતુ] અસિદ્ધ જણાય છે. અને જે વાદીને [ખરી વાત ] સમજાય તે તેને પિતાને પણ પ્રતિવાદીની જેમ વૃક્ષોમાં વિશિષ્ટ મરણરૂપ હેતુ ] અસિદ્ધ જ લાગે. આ ન્યાયે [ ઉકત સ્થળે “અસિદ્ધ હેત્વાભાસ કહેલ છે.] (૫૯)
अचेतना : सुखादय इति साध्य उत्पत्तिमत्त्वमनित्यत्वं वा खालयस्य स्वयं વિનોદિમ્ ૬૦ ||
સુખાદિ અચેતન છે? એવા સાપ્ય માટે ઉત્પત્તિમત્વ કે અનિત્યત્વ [-રૂપ હેત] સ્વયં સાંખ્ય વાદી માટે અસિદ્ધ છે. (૬)
1. अचेतनाः सुखादय इति । सुखमादियेषां दुःखादीनां ते सुखादयः । तेषामचैतन्ये साध्य उत्पत्तिमत्त्वमनित्यत्व वा लिङ्गमुपन्यस्तम् ।
1. “સુખાદિ એટલે સુખ, દુઃખ અને અન્ય. તેમના અચૈતન્યને સિદ્ધ કરવા [ સાંખ્ય વાદી] ઉત્પત્તિમત્વ કે અયિત્વ એ લિંગ રજૂ કર્યું છે. તેમનું પરાર્થાનુમાન નીચે મુજબ ગોઠવી શકાય: ]
2. य उत्पत्तिमन्तोऽनित्या वा ते न चेतनाः, यथा रूपादयः । तथा चोत्पत्तिमन्तोऽनित्या वा सुखादयस्तस्मादचेतनाः । 2. જે ઉત્પત્તિવાળા કે અનિત્ય હોય તે ચેતન હોતા નથી;
જેમ કે રૂપ વગેરે; અને તે રીતે સુખાદિ ઉત્પત્તિવાળા કે અનિત્ય છે; માટે તે અચેતન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org