________________
ન્યાયમન્ડ
3. चैतन्यं तु पुरुषस्य स्वरूपम् । अत्र चोत्पत्तिमत्त्वमनित्यत्वं वा पर्यायेण हेतुन युगपत् । तच्च द्वयमपि सांख्यस्य वादिनेो न सिद्धम् ।
૧૩૧
૩. [ એ યાદ રહે કે સાંખ્ય મતે ] ચૈતન્ય તેા પુરુષનુ સ્વરૂપ છે, [ પ્રકૃતિનું નહિ.] અહી ઉત્પત્તિમત્ત્વ કે અનિત્યત્વ તે એકબીજાના વિકલ્પે હેતુરૂપે રજૂ થયેલું ગણવાનુ છે; અંતે એક સાથે નહિ. હવે તે બંને, [ પરાર્થાનુમાન રજૂ કરતા ] સાંખ્ય વાદીને માટે [ પેાતાના શાસ્ત્ર પ્રમાણે ] અસિદ્ધ [ ધર્માં ] છે.
4. परार्थो हि हेतूपन्यासः । तेन यः परस्य सिद्धः स हेतुर्वक्तव्यः । परस्य चासत उत्पाद उत्पत्तिमत्त्व, सतश्च निरन्वयो विनाशोऽनित्यत्वं सिद्धम् । तादृश च द्वयमपि सांख्यस्यासिद्धम् ।
4. હવે હેતુની રજૂઆત, પરં ( =પ્રતિવાદી ) માટે હોય છે. તેથી જે હેતુ પ્રતિવાદીની દૃષ્ટિએ સિદ્ધ હોય તે જ રજૂ કરાય. હવે [ આ દાખલામાં બૌદ્ધ ] પ્રતિવાદીને મતે જે [સથા ] અસત્ હોય તેની ઉત્પત્તિરૂપ ઉત્પત્તિમત્ત્વ અને સતના નિર્-વિનાશરૂપ અનિત્યત્વ એ અને સિદ્ધ છે. પણુ અને તે પ્રકારે સાંખ્ય વાદીને મતે, [ તેમના સત્કાય વાદના સિદ્ધાંતને લીધે, ] અસિદ્ધ છે.
5. इहाप्यनित्यत्वात्पत्तिमत्त्वसाधनाज्ञानात् वादिनाऽसिद्धम् । यदि त्वनित्यत्वात्पत्तिमत्त्वयोः प्रामाण्यं वादिनेो ज्ञात स्थात्, तदा वादिनोऽपि सिद्ध स्यात् । ततः प्रमाणापरिज्ञानादिद वादिनाऽसिद्धम् ॥
5. અહીં પણ અનિત્યત્વ કે ઉત્ત્પત્તિમત્ત્વ એ ધર્માને સાધી આપનાર હેતુના અજ્ઞાનને લીધે [ જ ] તે ધર્માં વાદી માટે અસિદ્ધ છે. તેને બદલે જો [પ્રતિવાદીને અભિપ્રેત સ્વરૂપનાં ] અનિત્યત્વ અને ઉત્પત્તિમત્ત્વનુ પ્રમાણભૂતપણું વાદીની બુદ્ધિમાં ઊતરી જાય તે તે વાદી માટે પણ સિદ્ધ બને; [ને તેા ઉક્ત હેતુ અસિદ્ધ ન રહેતાં યથાથ' હેતુ બને. આમ [આ ખ'ને હેતુને સ્થાપનારા ] પ્રમાણના બરાબર જ્ઞાનના અભાવે જ આ હેતુ વાદી માટે અસિદ્ધ ગણાય. [ એટલા પૂરતું, પ્રામાણિકતાની દૃષ્ટિએ એ હેતુ વાદીથી રજૂ કરી શકાય નહિ. ] ( * )
संदिग्धासिद्ध ं दर्शयितुमाह
तथा स्वयं तदाश्रयणस्य वा संदेहेऽसिद्धः ॥ ६१ ॥
હવે સંદિગ્ધાસિદ્ધ' બતાવતાં કહે છે:
તે રીતે સ્વયં [ હેતુના] કે તેના આશ્રયણના સદેહ-પ્રસગે પણ ‘અસિદ્ધ' [ હેત્વાભાસ ] . ( ૬૧ )
1. स्वयमिति हेतोरात्मनः सदेहेऽसिद्धः । तदाश्रयणस्य वेति तस्य हेतोराश्रयण आश्रीयतेSस्मिन्हेतुरित्या श्रयण हेतोर्व्यतिरिक्त आश्रयभूतः साध्यधमी मनाते । तस्याश्रयणस्य सदेहे सदिग्धः ||
कथ्यते । तत्र हि हेतुर्वर्तमान
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org