SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પઢિ : પરાર્થાનુમાન ૧૩૩ 1. ‘સ્વય’’ એટલે હેતુના પોતાના વિષે સ દેહને પ્રસ’ગે, અથવા તેા તેના આશ્રયણુ વિષેના [ સંદેહ-પ્રસંગે ] ‘અસિદ્ધ' હેત્વાભાસ કહેવાય. [ મૂળમાં ‘અશ્રયણુ' શબ્દ ઞ + શ્રિ ધાતુ પરથી બન્યા છે; એથી ] ‘આશ્રયણુ’ એટલે જેમાં હેતુને આશ્રય લેવાય તે; અર્થાત્ હેતુથી જુદા એવા, [ અનુમિતિના] આશ્રયરૂપ સાધ્યધી. તેમાં રહેલા હેતુનેા [ સાધ્યના ] સાધન તરીકે આશ્રય લેવાય છે. માટે [ તેને ‘આશ્રયણ' કહે છે ]. તે! તે આશ્રયણના વિષે સંદેહ હોય ત્યારે પણ સદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ કહેવાય. (૬૧) आत्मना संदिद्यमानमुदाहतु माह यथा સમિધાતિન્દ્રઃ || ૬૨ ॥ बाष्पादिभावेन संदिद्यमानो भूतसंघातोऽग्निसिद्धावुपदिश्यमानः [ઉપર કહેલા એ પ્રકારમાંથી હેતુ ] પોતે જ જ્યાં સહુને વિષય હોય તેના ઉદાહરણરૂપે કહે છે જેમ કે – બાષ્પાદિ તરીકે સદિગ્ધ લાગતા ભૂતમઘાત અગ્નિની સિદ્ધિ માટે રજૂ કરાય તેા તે સ ંદિગ્ધાસિદ્ધ. (૬૨) 1. ययेति । बाष्प आदिर्यस्य स बाष्पादिः । तद्भावेन बाष्पादित्वेन संदिह्यमाना भूतसंघात इति भूतानां पृथिव्यादीनां 'स'घात' समूहः । 'अग्निसिद्धौ' अग्निसिद्ध्यर्थमुपादीयमानोऽसिद्धः । 1. બાષ્પાદિ તરીકે એટલે બાષ્પરૂપે આ [ તેવા ] અન્ય કોઈ રૂપે. ‘ભૂતસ ધાત’ એટલે પૃથ્વી વગેરે ભૂતના સમુદાય. જો બાષ્પ (=વરાળ) વગેરે રૂપે સ ંદિગ્ધ લાગતા ભૂતસમુદાયને અગ્નિની સિદ્ધિ માટે રજૂ કરવામાં આવે તે તે અસિદ્ધ હેત્વાભાસ કહેવાય. 2. તનુનત મતિ यदा धूमोऽपि बाष्पादित्वेन संदिग्धो भवति तदाऽसिद्धः, गमकरूपानिश्चयात् । धूमतया निश्चितो वह्निजन्यत्वाद्गमकः । यदा तु संदिग्धस्तदा न असिद्धताख्यो दोषः ॥ गमक इति ― 2. કહેવાના ભાવ આવા છે: જ્યારે કયાંક ખરેખર ધુમાડો હોય છતાં તેને વિષે વરાળ વગેરેના સંદેહ થાય ત્યારે તે હેતુ પણ અસિદ્ધ કહેવાય; કારણ કે [સાધ્યા ] બેધ કરાવે તેવા તેના [ ધૂમરૂપ] સ્વરૂપને નિશ્ચય થયા હોતા નથી, જ્યારે તે ધુમાડારૂપે નિશ્ચિત થયે હોય ત્યારે [જ ] તે અગ્નિજન્ય હોવાથી [ અગ્નિરૂપ સાધ્યના ] સાધક બને છે, પણ જ્યારે [ તેનું પેાતાનું સ્વરૂપ જ ] સંદિગ્ધ હોય ત્યારે [તેના અસ્તિત્વના અનિશ્ચયને લીધે ] સાધક બનતા નથી, ને તેથી અસિદ્ધ' નામના દ્વેષ થાય છે, (૬૨) आश्रयणा सिद्धमुदाहरति यथेह निकुञ्जे मयूरः केकायितादिति ॥ ६३ ॥ આશ્રયાસિÊનું ઉદહરણ આપે છે: Jain Education International જેમ કે આ નિકુ ંજમાં મારી છે; કારણ કે [ ત્યાં ] કેકારવ [સભળાય] છે.” ( ૬૩ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy