SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાથનુમાન ननु च कार्यानुपलब्ध्यादिषु कारणादीनामदृश्यानामेव निषेधः, दृश्यनिषेधे स्वभावानुपलब्धिप्रयोगप्रसङ्गात् । तथा च सति न तेषां दृश्यानुपलब्धेनिषेधः । तत्कथमेषां प्रयोगाणां दृश्या. नुपलब्धावतभाव इत्याह - सर्वत्र चास्यामभावव्यवहारसाधन्यामनुपलब्धौ येषां स्वभावविरुद्धादीनामुपलब्ध्या कारणादीनामनुपलब्ध्या च प्रतिषेध उक्तस्तेषामुपलब्धि लक्षणप्राप्तानामेवोपलब्धिरनुपलब्धिश्च वेदितव्या ॥ ४५ ॥ [શકાકાર : “કાર્યાનુપલબ્ધિ આદિ [દસ] પ્રયોગોમાં તો અદશ્ય એવાં કારણું આદિનો જ નિષેધ હોય છે; કારણ કે તેઓ જે દશ્ય હોય અને તેમનો નિષેધ કરવામાં આવે તે તે સ્વભાવાનુપલબ્ધિરૂપ પ્રયોગ જ ગણાશે. આ સ્થિતિમાં જેમને નિષેધ કરવામાં આવે છે તેવાં તે કારણ આદિને અભાવ તેમની દશ્યાનુપલબ્ધિથી ફલિત થતો નહિ વાય. તે પછી એ બાકીના દસ પ્રયોગોને [અગાઉ ૪૨માં સૂત્રમાં કહ્યા મુજબ] દશ્યાસુપલબ્ધિ(= સ્વભાવાનુપલબ્ધિ)માં કઈ રીતે સમાવેશ થયેલો ગણાય ?” આ અંગે કહે છે: વળી બધે જ આ અભાવવ્યવહાર સાધનારી અનુપલબ્ધિમાં સ્વભાવવિરુદ્ધ આદિની ઉપલબ્ધિથી અને કારણોદિની અનુપલબ્ધિથી જેમને પ્રતિષેધ કહેવાયો હોય છે તેમના અંગે એટલું ધ્યાનમાં રાખવું કે તેઓ [સ્વભાવે] ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત તો હોય જ છે – ભલે તેમની [ક્યારેક] ઉપલબ્ધિ કે [ક્યારેક] અનુપલબ્ધિ થતી હેાય; (૪૫) 1. सर्वत्र चेत्यादि । अभावश्च तद्व्यवहारश्च अभावव्यवहारौ । स्वभावानुपलब्धावभावव्यवहारः साध्यः । शिष्टेष्वभावः । तयोः साधन्यामनुपलब्धौ । सर्वत्र चेति चशब्दो हिन्दस्यार्थे । यस्मात् सर्वत्रानुपलब्धौ येषां प्रतिषेध उक्तस्तेषामुपलब्धिलक्षणप्राप्तानां दृश्यानामेव प्रतिमेषः, तस्मात् दृश्यानुपलब्धावन्तर्भावः । 1. “અભાવવ્યવહાર” એટલે અભાવ અને તેને વ્યવહાર [ –- આમ “અભાવવ્યવહાર' શબ્દને તરેતર 4% સમાસ ગણવો.] હવે, [આ બેમાંથી] અભાવનો વ્યવહાર તે સ્વભાવાનુપલબ્ધિરૂપ પ્રયોગનું સાધ્ય છે ને બાકીના દસ પ્રયોગનું સાધ્ય તે અભાવ છે. અનુપલબ્ધિના ઉક્ત પ્રકારે] તે બેમાંથી એકને સાધી આપે છે. સૂત્રની શરૂઆતમાં આવતા વળી એ શબ્દ [અહીં કા યુવાચકની ગરજ સારે છે. [એટલે સૂત્રનું તાત્પર્ય આમ થશે ] બધા અનુપલબ્ધિપ્રયોગોમાં જેમને પ્રતિષેધ કહેવા હોય છે તે અવશ્ય ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એટલે કે દશ્ય જ હોય છે, તેથી બાકીના દશ પ્રયોગોને દયાનુપલબ્ધિમાં સમાવેશ થાય છે. 2. कुत एतत् दृश्यानामेवेत्याह ---- स्वभावेत्यादि । अत्रापि चकारो हेत्वर्थः । यस्मात्स्वभावविरुद्ध आदि>षां तेषामुपलब्ध्या, कारणमादिर्येषां तेषामनुपलब्ध्या प्रतिषेध उक्तः, तस्मात् दृश्यानामेव प्रतिषेध इत्यर्थः । ન્યા. બિ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy