________________
ન્યાયબિન્દુ
" 2. જેમની પ્રતિષેધ કહેવા હોય છે તે દશ્ય જ હોય એમ કેમ ? – આનો ઉત્તર “સ્વભાવવિરુદ્ધ આદિની ઉપલબ્ધિ વડે' ઇત્યાદિ શબ્દો નિર્દેશ છે; એ શબ્દો [આડકતરી રીતે, નિષેધાતા ભાવોની દશ્યતાનું] કારણ સૂચવે છે. સ્વભાવવિરુદ્ધ વગેરેની ઉપલબ્ધિ અને કારણ આદિની અનુપલબ્ધિથી પ્રતિષેધ કહ્યો હોય છે તેથી દૃશ્ય એવા ભાવોને જ પ્રતિષેધ આ બધા પ્રયોગમાં કહેવાતું હોય છે એવો આશય એ શબ્દોમાંથી ફલિત થાય છે.
3. यदि नाम स्वभावविरुद्धाद्यपलब्ध्या कारणाद्यनुपलब्ध्या च प्रतिषेध उक्तस्तथापि कथं दृश्यानामेव प्रतिषेध इत्याह – उपलब्धिरित्यादि । अत्रापि चकारो हेत्वर्थः । यस्मात् ये विरोधिनो व्याप्यव्यापकभूताः कार्यकारणभूताश्च ज्ञाताः, तेषामवश्यमेवोपलब्धिः; उपलब्धिपूर्वा चानुपलब्धिवेदितव्या ज्ञातव्या । उपलब्ध्यनुपलब्धी च द्वे येषां स्तस्ते दृश्या एव । तस्मात् स्वभावविरुद्धाचुपलब्ध्या कारणाद्यनुपलब्ध्या चोपलब्ध्यनुपलब्धिमतां विरुद्धादीनां प्रतिषेधः क्रियमाणो दृश्यानामेव તો દૃષ્ટથઃ |
C3. [પણ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાયઃ “ભલે ને સ્વભાવવિરુદ્ધ આદિની ઉપલબ્ધિથી કે કારણ આદિની અનુપલબ્ધિથી પ્રતિષેધ કહ્યો હોય, પરંતુ જેમને પ્રતિષેધ કે અભાવ [આ બાકીના દશ પ્રયોગમાં પ્રતિપાદિત થયું હોય તે દશ્ય જ હેય એવું કઈરીતે ફલિત થાય ? આને ઉત્તર ‘ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત..” આદિ શબ્દોમાંથી તારવી શકાય. આ શબ્દો પણ ગર્ભિત રીત કારણું સૂચવે છે; તે આ રીતે ? જે ભાવો પરસ્પરવિરેધી, વ્યાયવ્યાપકરૂપ કે કાર્યકારણરૂપ જયા હોય તે યુિગલમાંના પ્રત્યેક]ની ઉપલબ્ધિ અને ઉપલબ્ધિપૂર્વકની [] અનુપલબ્ધિ [કયારેક ને ક્યારેક તો] થતી હોવાનું માનવું પડે. હવે જે ભાવની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ બંને અનુભવી શકાતી હોય તે ભાવ દશ્ય જ હોવ ઘટે, તેથી સ્વભાવવિરુદ્ધ આદિ ભાવની ઉપલબ્ધિથી અને કારણ આદિની અનુપલબ્ધિથી વિરુદ્ધ આદિનો પ્રતિષેધ થતું હોઈ તે પ્રતિષેધાતા વિરુદ્ધ આદિ પણ (તેમની સાથે વિરોધ, કાર્યકારણુભાવ અને વ્યાખ્યવ્યાપકભાવ – એ સંબંધે સંકળાયેલા પ્રતિયોગી ભાવો પોતે દશ્ય હેવાથી] ઉપલબ્ધિ અને અનુપલબ્ધિને વેગ્ય જ અર્થાત્ દશ્ય જ હોવા ઘટે.
___4. बहुषु चोयेषु प्रकान्तेषु परिहारसमुच्चयार्थश्चकारी हेत्वर्थो भवति । यस्मात् इदं चेदं च समाधानमस्ति तस्मात् तत्तच्चोद्यमयुक्तमिति चकारार्थः ॥
4. [બાકીના દશ પ્રયોગોના સ્વભાવાનુપલબ્ધિમાં થતા અંતર્ભાવ બાબત] જે અનેક વાંધાઓ ઉપસ્થિત કરાયા છે તે વાંધાઓના પરિવારે(=જવાબો)ને સાંકળવા માટે “વળી” એ શબ્દ [સૂત્રમાં] વાપર્યો હોઈ, [અમે અગાઉ કહ્યું તેમ તે કારણદર્શક [પણ] બને છે. “આવું અને વળી આવું પણ સમાધાન છે, માટે તે તે વાંધો અયોગ્ય છે? – એવો “વળા” શબ્દને ભાવ છે. (૪૫)
कस्मात्पुनः प्रतिषेध्यानां विरुद्धादीनामुपलब्ध्यनुपलब्धी वेदितव्ये इत्याह ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org