________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વર્યાનુમાન
જેવાં વિધાર્થનામાવસિ : ૪૬ છે. [સહજ પ્રશ્ન થાય ] “પ્રતિષેધાતા વિરુદ્ધ આદિ ભાવોની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ એિ ઉભય માટેની યોગ્યતા] કેમ સમજવી ? આ માટે કહે છે : કારણ કે અન્યના વિરાધ, કાર્યકારણભાવ અને અભાવ અસિદ્ધ રહે છે. (૪૬)
___ 1. अन्येषामिति । उपलब्ध्यनुपलब्धिमद्भयोऽन्येऽनुपलब्धा एव ये तेषां विरोधश्च कार्थकारणभावश्च केनचित्सहाभावश्च व्याप्यस्य व्यापकस्याभावे न सिध्यति यस्मात ततो विरोधकार्यकारणभावाभावासिद्धेः कारणाद् उपलब्ध्यनुपलब्धिमन्त एव विरुद्धादयो निषेध्याः । उभयवन्तश्च दृश्या एव । तस्मात् दृश्यानामेव प्रतिषेधः ।
1. અન્ય એટલે ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ [એ ઉભય] વાળા જે ભાવો હેય તેમનાથી જુદા એટલે કે માત્ર અનુપલબ્ધ રહેતા ભાવો. તેવા ભાવોને કે અન્ય ભાવ સાથે વિરોધ કે કાર્યકારણુભાવે અથવા તો તે ભાવ પિતે વ્યાપ્ય હોય તે સંજોગોમાં [ તેના ] વ્યાપકને અભાવ હોય ત્યારે વ્યાયરૂપ એવા] તેને પોતાને] પણ અભાવ – એ [ત્રણ બાબતો] સિદ્ધ (=નિશ્ચિત) થઈ શકતી ન હોવાથી એટલે કે [સૂત્રમાં કહ્યા મુજબ, ટૂંકમાં] વિરેધ, કાર્યકારણભાવ અને અભાવની અસિદ્ધિને લીધે, જે ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ એ ઉભચને યોગ્ય ઠર્યા હોય તેવા જ વિરુદ્ધાદિ ભાવો નિષેધાઈ શકે છે. હવે એ ઉભયવાળા હોય એને જ અર્થ એ કે તે ભાવ દશ્ય જ હોય. માટે [અગાઉના સૂત્રમાં કહ્યા મુજબ] દશ્ય(કે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત)ને જ નિષેધ [બાકીના દશે ય અનુપલબ્ધિપ્રયોગોમાં] હોય છે.
2. तदयमर्थः - विरोधश्च कार्यकारणभावश्च व्यापकाभावे व्याप्याभावश्च दृश्यानुपलब्धेरेवेति । एकसंनिधावपराभावप्रतीतौ ज्ञातो विरोधः । कारणाभिमताभावे च कार्याभिमताभावप्रत्ययेऽवसितः कार्यकारणभावः । व्यापकाभिमताभावे च व्याप्याभिमताभावे निश्चिते निश्चितो व्याप्यव्यापकभावः । तत्र व्याप्यव्यापकभावप्रतीतेनिमित्तमभावः प्रतिपत्तव्यः । इह गृहीते वृक्षाभावे हि शिंशपात्वाभावप्रतीतौ प्रतीतो व्याप्यव्यापकभावः । अभावप्रतिपत्तिश्च सर्वत्र दृश्यानुपलब्धेरेव । तस्माद् विरोध, कार्यकारणभावं, व्यायव्यापकभावं च स्मरता विरोधकार्यकारणभावव्याप्यव्यापकभावविषयाभाबप्रतिपत्तिनिबन्धनं दृश्यानुपलब्धिः स्मर्तव्या । दृश्यानुपलब्ध्यस्मरणे विरोधादीनामस्मरणम् । तथा च सति न विरुद्धादिविधिप्रतिषेधाभ्यामितराभावप्रतीतिः स्यात् । विरोधादिग्रहणकालभाविन्यां च दृश्यानुपलब्धाववश्यस्मर्तव्यायां तत एवाभावप्रतीतिः ।
2. કહેવાનો ભાવ આવો છે? વિરાધ, કાર્ય કારણભાવ કે વ્યાપકના અભાવે વ્યાસના અભાવને નિશ્ચય દશ્યાનુપલબ્ધિને કારણે જ થઈ શકે. [હવે એ ત્રણેને એકેક તપાસીએ.]
એક ભાવની હાજરીમાં અન્ય ભાવના [નિયત] અભાવની પ્રતીતિ થાય એટલે તે બે ભાવને વિધ સમજાય. કારણ તરીકે અભિપ્રેત પદાર્થોના અભાવના પ્રસંગે કાર્ય તરીકે અભિપ્રેત પદાર્થના [નિયત] અભાવની પ્રતીતિ થાય ત્યારે તે બેનો કાર્યકારણભાવ નક્કી થાય. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org