________________
ન્યાયાબિન્દુ વ્યાપક મનાયેલ વસ્તુને અભાવ હોય ત્યારે વ્યાપ્ય મનાયેલ વસ્તુનો [નિયત અભાવે નિશ્ચિત થયે તે બે વચ્ચે વ્યાયવ્યાપકભાવ નકકી થાય. તેમાં વ્યાયુવ્ય પકભાવની પ્રતીતિના નિમિત્ત તરીકે [વ્યાપકના અભાવને અનુસરતા વ્યાખના] અભાવનું ગ્રહણ થવું આવશ્યક છે; જેમ કે વૃક્ષાભાવનું ગ્રહણ થાય તે વખતે સીસમપણાના [નિયત] અભાવની પણ પ્રતીતિ થાય ત્યારે જ તે બંને વચ્ચેના વ્યાખ્યવ્યાપકભાવની પ્રતીતિ થાય છે. [આમ ત્રણે સંબંધના નિશ્ચય માટે તે સંબંધ ધરાવતા પદાર્થોના અભાવનું ગ્રહણ કરવું કેઈક ને કોઈક વખત આવશ્યક બને છે એટલી વાત તે નિશ્ચિત થઈ.] હવે, કે પદાર્થના અભાવની પ્રતીતિ હમેશા દશ્યાનુપલબ્ધિથી જ થતી હોય છે. આ પરથી એકંદરે એ ફલિત થયું કે [કોઈ પદાર્થના ભાવ કે અભાવના અનુભવને પ્રસંગે, તે પદાર્થને સંડોવતા] વિરોધ, કાર્યકારણભાવ કે વ્યાયવ્યાપકભાવનું સ્મરણ કરનારને તે ત્રણે સંબંધના અનુષગે ફલિત થતી [કઈને કઈ ભાવના] અભાવની પ્રતીતિના કારણરૂપ દશ્યાનુપલબ્ધિનું પણ સ્મરણ થવું જ ધો. જો એ દશ્યાનુપલબ્ધિનું સ્મરણ ન થાય તે વિરોધાદિનું પણ સ્મરણ ન જ થાય. ને તે સ્થિતિમાં વિરુદ્ધની ઉપલબ્ધિના કે [કાર્ય, વ્યાપક આદિની] અનુપલબ્ધિના પ્રયોગથી ઇતર પાથ અભાવની પ્રતીતિ ન થાય. આમ કઈ પદાથના અભાવની પ્રતીતિ [અગાઉ ગણવેશ કાર્યાનુપલબ્ધિ આદિ દશ પ્રયોગો દ્વારા] થાય તે માટે વિરોધાદિ સંબંધના પ્રહણકાર થયેલી દશ્યાનુપલબ્ધિનું સ્મરણ અવશ્ય થવું ઘટે.
3; ત થ ાતિતની નાસ્તિ દાનપરિષદ, વિરોધાદિ* સ્વાસીત / યા દરિયાनुपर िसंप्रति स्मर्यमाणा सेवाभावप्रतिपत्तिनिबन्धनम् ।
3. હવે, એ સાચું કે અત્યારે કે જ્યારે ઉક્ત દશ પ્રયોગમાંથી કંઈક ને કંઈકથી અમુક પદાર્થના અભાવનું ગ્રહણ થાય છે ત્યારે તે પદાર્થની દશ્યાનુપલબ્ધિ નથી, પણ વિરોધાદિક સંબંધના બોધની પ્રક્રિયાના ગાળામાં તે તેની દશ્યાનુપલબ્ધિ થયેલી જ. એ જ દયાનપલબ્ધિનું અત્યારે પણ ગ્રહણ નહિ તો સ્મરણ તે કરવું જ પડે છે અને તે જ [જે તે પદાર્થના] અભાવની પ્રતીતિ (અત્યારે પણ થઈ શકે.
4. ततः संप्रति नास्ति दृश्यानुपलब्धिरित्यभावसाधनत्वेन दृश्यानुपलब्धिप्रयोगाद् भिद्यन्ते कार्यानुपलभ्यादिप्रयोगाः ।
4. આ પરથી એ વાત પણ ઊપસી આવે છે કે ઉક્ત અગિયાર અનુપલબ્ધિપ્રયોગો પૈકા કાપલબ્ધિ આદિ દશ પ્રયોગોમાં અભાવની સિદ્ધિના કાળે દશ્યાનુપલબ્ધિ હતી નથી; એ બાબતમાં તે પ્રયોગો દશ્યાનુપલબ્ધિરૂપ પ્રથમ પ્રયોગથી જુદા પડે છે.
5. विरुद्धविधिना कारणादिनिषेधेन च यतो दृश्यानुपलब्धिराक्षिप्ता ततो दृश्यानुपलब्धेरेव कालान्तरवृत्तायाः स्मृतिविषयभूताया अभावप्रतिपत्तिः । अमीषां च प्रयोगाणां दृश्यानुपलब्धावन्तर्भावः । तदनेन सर्वेण दृश्यानुपलब्धावन्त वो दशानामुपलब्धिप्रयोगाणां पारम्पर्येण दर्शित इति વિતરણ ૬, છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org