________________
તૃતીય પરિદિ: પાથનુમાન
૧પ૭ ઉક્ત એવા જ સાધ્યનો વિપર્યય [ હોવો જોઈએ તેવો વિશેષ આગ્રહ] શા માટે ? એટલે [તત્ત્વતઃ, આ ત્રીજાને ] એ બેમાં જ સમાવેશ ગણાય. (૯૧)
ननु चोक्तमेव साध्य, तत्कथं साध्यविपर्ययसाधनत्वेनाभेद इत्याह -- न हीष्टोक्तयोः साध्यत्वेन कश्चिद्विशेष इति ॥ ९२ ॥
[ પુનઃ પ્રશ્નઃ ] “પણ પેલા બંનેમાં ત ] સાધ્ય ઉક્ત જ છે [ ને આમાં અનુક્ત છે; આ ભેદ છે, તો પછી] સાધ્યવિપર્યય સાધવા–માત્રથી [ ત્રીજાને, પ્રથમ બે પ્રકાર સાથે ] અભેદ કઈ રીતે ?” એટલે કહે છે :
[ સાધ્ય] ઇષ્ટ હોય કે ઉક્ત, તેથી તેના સાથીપણામાં કઈ ભિન્નતા સધાતી નથી. (૨)
1. नहीति । यस्मादिष्टोक्तयोः परस्परस्मात् साध्यत्वेन न कश्चिद् विशेषो भेदः इति । तस्मात् अनयोरेवान्तर्भाव इत्युपसंहारः ।
1. ઇષ્ટ કે ઉક્ત સાધ્ય વચ્ચે સાયપણાની બાબતમાં પરસ્પર કઈ ભેદ હેત નથી. તેથી [ ઇષ્ટવિધાતકારક હેતુને] પેલા બંનેમાં જ સમાવેશ થઈ જાય છે એમ ઠરે છે.
2. प्रतिवादिनो हि यज्जिज्ञासित तत् प्रकरणापन्नम् । यच्च प्रकरणापन्न तत् साधनेच्छया विषयीकृत साध्यमिष्टमुक्तमनुक्तं वा । न तूक्तमात्रमेव साध्यम् । तेनाविशेष इति ।।
2. [ ઉક્ત કે અનુક્ત સાધ્ય વચ્ચે કોઈ પાયાનો ભેદ નથી એના સમર્થનમાં આટલું ઉમેરીએ : પરાથનુમાન એ વદી દ્વારા પ્રતિવાદીની જિજ્ઞાસા સંતોષવા પ્રયોજાય છે. હવે ] પ્રતિવાદીને જે બાબત અ ગે જિજ્ઞાસા હોય છે અને તેથી તેને મન જે વાદી પાસેથી જાણવા યોગ્ય સાધ્ય છે] તે ચાલુ પ્રકરણ પરથી જ [ તેના મનમાં ] સ્થાન પામેલું હોય છે – ભલે ને નામ પાડીને ન કહેવાય, ] હવે જે પ્રકરણમાંથી જ ફલિત થતું હોય તેને સિદ્ધ કરવાની ઈચ્છાથી [ અનુમાનને ] વિષય બનાવાય ત્યારે તે સાધ્ય તરીકે ઇસ્ટ તો છે જ, પછી તે ભલે ને ઉક્ત હોય કે અનુક્ત; માત્ર ઉક્ત જ હોય તે સાધ્ય – એવું કંઈ નથી. તેથી બંનેની વચ્ચે કોઈ ભેદ નથી. (૯૨)
द्वयो रूपयोरेकस्यासिद्धावपरस्य च संदेहेऽनैकान्तिकः ॥ ९३ ।।
[હેતુનાં બે રૂપોમાંથી એક અસિદ્ધ હેય અને બીજાની બાબતમાં સંદેહ હોય ત્યારે અન્નકાન્તિક' [ હેત્વાભાસ ] . (૯૩)
1. द्वयो रूपयोर्विपययसिद्धौ विरुद्ध उक्तः । तयोस्तु द्वयोमध एकस्यासिद्धावपरस्य च સંદેડનૈત્તિ : |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org