________________
૧૫૮
ન્યાયબિંદુ 1. બે રૂપના વિપર્યય સિદ્ધ થતા હોય તે સંજોગમાં “વિરુદ્ધ” હેત્વાભાસ થાય તે વાત કહેવાઈ હવે તે બંનેમાંથી [ ] એક અસિદ્ધ હોય અને બીજી બાબત અંગે સંદેહ હોય ત્યારે “અનેકાતિક” હેવાભાસ ગણાય. (૯૩)
कीदृशोऽसावित्याह --
यथा वीतरागः कश्चित्सर्वशो वा, वत्कृत्वादिति । व्यतिरेकोऽत्रासिद्धः । संदिग्धोऽन्वयः ॥ ९४॥
તે કેવું હોય તે [ ઉદાહરણથી ] કહી બતાવે છે : જેમ કે :
કેઈ એક વ્યક્તિ વીતરાગ છે અથવા સર્વજ્ઞ છે; કારણ કે [તેનામાં ) વક્તાપણું છે. – આમાં વ્યતિરેક અસિદ્ધ છે અને અન્વય સંદિગ્ધ છે. (૯૪)
1. यथेति । विगतो रागो यस्य स वीतराग इत्येक साध्यम् । सर्वज्ञो वेति द्वितीयम् । वक्तृ. त्वादिति हेतुः । व्यतिरेकोऽत्रासिद्धः इति । स्वात्मन्येव सरागे चासर्वज्ञे च विपक्षे वक्तृत्व दृष्टम् । अतोऽसिद्धो व्यतिरेकः । संदिग्धोऽन्वयः ॥
1. વી (= દૂર થયેલે) છે રાગ જેને તે વીતરાગ. આ એક સાધ્ય છે. “સર્વજ્ઞ તે બીજુ સાધ્ય છે. વક્તાપણું તે હેતુ છે. હવે અહીં [ સરાગ કે અસર્વજ્ઞરૂપ વિપક્ષમાંથી વકતૃત્વરૂપ હેતુના નિયત અભાવરૂપ] વ્યતિરેક અસિદ્ધ (=અયથાથ" તરીકે સિદ્ધ થયેલ) છે; [ કારણ કે અન્ય વ્યક્તિરૂપ વિપક્ષમાં નહિ તે પણ ] સરાગ અને અસવા એવી પિતાની જાતરૂપી વિપક્ષમાં [ 7 ] વતૃત્વ જોવા મળ્યું છે. આથી વ્યતિરેક [ તે એક દાખલાથી પણ ] અસિદ્ધ કરે છે. અને વકતૃત્વને [ સર્વજ્ઞત્વ કે વીતરાગ સાથેને ] અન્વય સંદિગ્ધ છે. (૯૪)
યુત થાત્ –– सर्वज्ञवीतरागयोर्विप्रकर्षाद्वचनादेस्तत्र सत्त्वमसत्त्वं वा स दिग्धम् ॥ ९५ ॥ [ અહીં અન્વયને સંદેહ ] કેમ થાય છે તે સ્પષ્ટ કરે છે:
સર્વજ્ઞ અને વીતરાગના વિપ્રકષને લીધે વચનાદિનું તેને વિષે સર્વ કે અસવ સંદિગ્ધ છે. (૯૫)
1. सपक्षभूतयोः सर्वज्ञवीतरागयोर्विप्रकर्षादित्यतीन्द्रियत्वाद्वचनादेरिन्द्रियगम्यस्यापि तत्र अतीन्द्रि. ययोः सर्वज्ञवीतरागयोः सत्त्वमसत्त्व वा संदिग्धम् । ततश्च न ज्ञायते किं वक्तृत्वात् सर्वज्ञ उत नेत्यनैकान्तिक इति ॥
1. સપક્ષ એવા સર્વજ્ઞ અને વીતરાગ પુરુષના “વિપ્રકર્ષ'ને લીધે (= દૂરપણને લીધે) અર્થાત અતીન્દ્રિયપણાને લીધે. ઈન્દ્રિયગ્રાહ્ય એવા પણ વચનાદિ [ –રૂપ હેતુનું સત્ત્વ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org