________________
સંપાદકીય
ઘણું વર્ષો પૂર્વે આ ગ્રંથને ગુજરાતી અનુવાદ છપાવવાને સંકલ્પ કર્યો હતો. કેટલાંક અનિવાર્ય કારણોસર આ કામ વચ્ચે બંધ પડી ગયું હતું. હવે આ અતિ મહત્વપૂર્ણ ગ્રંથને અનુવાદ પ્રગટ થાય છે તેથી આનંદ થાય છે.
ધમકીતિના આ અનુપમ ગ્રંથ અને તેના પરની ધર્મોત્તરની ટીકાને સમન્વિત અનુવાદ આવશ્યક ટિપ્પણો અને સમાલોચના સાથે ભારે શ્રમપૂર્વક તૈયાર કરીને પ્ર. નીતીનભાઈ દેસાઈ એ અત્રે પ્રસ્તુત કર્યો છે, અને તે છપાય તે દરમ્યાન તેનાં મુફ જોવાની ખૂબ કાળજી લઈને પ્રેસને સતત માર્ગદર્શન આપ્યું છે તે બદલ સંસ્થા તેમની આભારી છે.
આ અત્યંત મૂલ્યવાન ગ્રંથ પ્રથમ વખત ગુજરાતીમાં પ્રગટ થાય છે તે પણ આનંદને વિષય છે.
સંપાદકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org