SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ હવે જ્યારે મનુષ્ય કોઈ સ્થળ-કાળવિશિષ્ટ અધિકારણ કે ધમીને જ્ઞાનનો વિષય બનાવતે હોય છે ત્યારે તેના વિશેષ ધર્મોનું આકલન ઈન્દ્રિયોથી કરવાની સાથેસાથે તે વખતે ઇન્દ્રિયપ્રત્યક્ષ થયેલા એક યા બીજા ધર્મને આધારે “ કલ્પનાવશાત તે ધર્મના સામાન્યનું પ્રહણ કરી પૂર્વગૃહીત સાહચર્યજ્ઞાન જનિન વ્યાપ્તિના સ્મરણ ઈત્યાદિને કમે તે અધિકરણના કોઈ અપ્રત્યક્ષ એવા વિશેષ ધર્મને બોધ કરે છે. આ વખતે અન્ય અપ્રત્યક્ષ ધર્મને બોધ કરાવતા પ્રત્યક્ષ ધમને એ જ્ઞાતા હેતુ તરીકે જુદે તારવે છે. એ હેતુનું હેતુપણું પેલા અધિકરણને વિશિષ્ટ બોધ કરાવવામાં હોઈ, એ હેતુની દૃષ્ટિએ અનુમાનજ્ઞાનને વિષય ( = “અનુમેય ') તે પેલું અધિકરણ પતે છે; કારણ કે એ અધિકરણના વિશેષ ધમને બોધ એ અધિકરણના જ જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. હવે અનુમાનની પાર્શ્વભૂમિકામાં રહેલી વ્યાપ્તિમાં, ઉદાહરણભૂત વિવિધ અધિકરણમાં રહેલા બે ધર્મોના નિયત સાહચર્યને વિચાર થાય છે. આથી વ્યાપ્તિની દષ્ટિએ અનુમેય તે હેતુથી સિદ્ધ કરાનારો ધર્મ છે. વ્યાપ્તિમાં કોઈ વિશેષ અધિકરણને ખ્યાલ ન કરાતે હોઈ તેમાં ધમ તે પાશ્વભૂમિકામાં રહી જાય છે. આમ વ્યાપ્તિની દષ્ટિએ ધર્મ એ અનુમેય છે. નીચેની ટિપ્પણુગત કારિકા મનુનેય શબ્દના સંદભભેદે થતા ઉપર્યુક્ત અથભેદને આમ સંગ્રહ કરે છે : શા વક્ષધર્મ પક્ષો મિલીયતે | व्याप्तिकाले भवेद् धर्मः साध्यसिद्धौ पुन यम् ॥ (અહીં ઘa = અનુમેય.) સૂત્ર ૭: સાક્ષ એ સમાસનો વિગ્રહ સમાનઃ વલ; એમ કમધારયરૂપે કરીને સાક્ષ એ ઉપચારથી ગણુયેલે પક્ષ જ છે એવી રજૂઆતમાં કલ્પનાગૌરવ જણાય છે એવી લાગણીને પડઘો દુકમિશ્ર પાડે છે; પરંતુ ધર્મોત્તરે તેમ કેમ કર્યું તેને ખુલાસે પણ રજૂ કરે છે. તેમનું વિવેચન આમ છે : સઘને વિગ્રહ બહુવીહિ તરીકે (સમાનઃ વક્ષ: વઘુ એમ) કરવો તે સરળ રીત છે. આમ છતાં ધર્મોત્તરે જે અટપટી સમજૂતી આપી છે તે ધમકીર્તિના પ્રમાણવિનિશ્ચય ગ્રંથના નીચેના, પ્રસ્તુત સૂત્રથી સહેજ જ જુદા પડતા શબ્દોના અનુરોધથી : સાધ્વધર્મસામાન સમાનઃ પક્ષઃ સવાસ્તટમાવોનાક્ષ: | આમ ધમકીતિને દૃષ્ટાન્તધમી ( = સપક્ષ) તે એક પ્રકારનો પક્ષ હોવાનું અભિપ્રેત છે એ ધ્યાનમાં રાખીને ધર્મોત્તરે ઋજુ માર્ગ છોડીને “ગૌરવ વાળે ભાગ લીધો છે. ધમકીતિએ પક્ષને એક પ્રકારને પક્ષ કેમ ગણો તે સ્પષ્ટ થતું નથી. વ્યાકરણશાસ્ત્ર પણ શું સાક્ષનો વિગ્રહ સમાનઃ વાર એવો ગ્રાહ્ય ગણશે ? સૂત્ર ૯ : વિનીતદેવ આ સુત્રમાંથી પ્રસારના ત્રણ પ્રકારે ફલિત કરીને એનાં ઉદાહરણ આમ આપે છે: (૧) ઉષ્ણસ્પર્શ સાધ્ય હોય ત્યારે અનુણશીત દ્રવ્ય તે સપક્ષથી અન્ય એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy