________________
ન્યાયબિંદુ ટિપ્પણ
દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થનુમાન સૂત્ર ૧ :
કોઈ પદાર્થનું જ્ઞાન અને તે જ્ઞાનનું અભિધાન એ તદ્દન વિલક્ષણ બાબતે છે તે વાત પર પ્રત્યક્ષની ચર્ચામાં પૂરતે ભાર મુકાયો છે. તે જ દષ્ટિને વશ વતીને અહીં જ્ઞાન તરીકે અને વાદાદિમાં રજૂ કરાતી દલીલ તરીકે – એમ બે રૂપે વ્યવહારતાં અનુમાન અત્યંત વિલક્ષણ છે તે વાત પ્રસ્તુત સૂત્રને નિમિત્ત ધર્મોતરે કરી છે તે તે ગ્રંથકારના જ પ્રફુટ આશયનું નિપુણ અનુસરણમાત્ર છે. ગ્રંથકાર જ્ઞાનસિદ્ધાંત અને વાદવિધિ એ બેનાં ક્ષેત્ર અત્યંત ભિન્ન આંકવા ધારે છે. એક અનુમાન માનસિક બનાવે છે. અન્ય * અનુમાન' વાચિક વ્યવહાર છે. એ બંનેનું એક લક્ષણ કહી શકાય નહિ. આમાંથી એ વનિ પણ સહજ રીતે નીકળે કે સ્વાર્થનુમાન એ જ પ્રમાણ છે, પરાર્થાનુમાન તે માત્ર અન્યના ચિત્તમાં સ્વાર્થનુમાનના ઉદયને સહાય કરવાને સામાજિક વ્યવહારમાત્ર છે. સૂત્ર ૩ :
ત્રિવાતિ : અહી ઘ૦૦ નોંધે છે કે અનુમાન એ ત્રિરૂપ લિંગથી જન્મતું જ્ઞાન છે એમ કહીને લિંગના સ્વરૂપ અંગેના અન્ય છ પક્ષોને નિરાસ ગ્રંથકારને અભિપ્રેત છે. સૂત્ર ૪ :
મૂળમાંના પ્રH MYરદયવસ્થા એ સમાસમાં પ્રભાઇટ અંશ તે ઠઠ-સમાસ છે અને નહિ કે પછી-તત્પષ, તેમ ધ•n૦માં સ્પષ્ટ કરાયું છે, અને ધર્મોત્તરે દેખીતી રીતે તેને વદીતપુરણ ગણુ વિગ્રહ કર્યો છે તેને બચાવ કરતા ઘ૦૫૦ ઉમેરે છે કે એ દ્વારા તો “અર્થપ્રદર્શન કર્યું છે. ધર્મોત્તરને આવો બચાવ અત્રે વાજબી છે ખરો ?
આ ગ્રંથકારે મનને શબ્દ એક સંદર્ભમાં મુખ્યામાં અને અન્ય સંદર્ભોમાં બે જુદા જુદા લક્ષ્યાર્થોમાં વાપર્યો છે તે નોંધપાત્ર છે. ધર્મોત્તરે આ અંગેની બહુ ઉપયોગી સ્પષ્ટતા કરી છે. ધર્મોત્તરની વાતને વધુ યોગ્ય રીતે રજૂ કરતી નીચેની કારિકા ઘ૦zમાં છે :
समुदायस्य साध्यत्वात् धम मात्रे य धर्मिणि ।
अमुख्येऽप्येकदेशत्वात्साध्यत्वमुपचर्यते ॥ આ કારિકામાં મનમેને સ્થાને સાચ્ચ શબ્દ વાપર્યો છે તે નોંધવું જોઈએ. અહીં સાધ્યને મુખ્યાથ ધમધમીના સમુદાયરૂપ હોવાનું જણાવ્યું છે. જ્યારે મુખ્યર્થના અંશરૂપ એવા ધમરૂપ કે ધમિરૂપ અર્થો લક્ષણ( = ૩ઘવાર)થી પ્રાપ્ત થાય છે. આવી જ અન્ય એક કારિકામાં અનુમય માટે શબ્દ વાપર્યો છે.
આ રજૂઆતની ભૂમિકામાં છે બૌદ્ધો દ્વારા ધમધર્મિભેદને તાવિક રૂપે થયેલે અ સ્વીકાર. તેથી તાત્વિકરૂપે કે મુખાર્થમાં અનુમાનના સાધ્ય( =અનુમેય)નું સ્વરૂપ ધમધર્મિ. સમુદાયરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org